રવિવાર, 28 ડિસેમ્બર 2025
0

અફઘાનિસ્તાનમાં શીતલહેર : ઠંડીથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 104 થઈ

રવિવાર,જાન્યુઆરી 22, 2023
0
1
બિહારના કૈમુર જિલ્લાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો (વાઈરલ વીડિયો)માં બે મહિલા પોલીસ એક વૃદ્ધને માર મારી રહી છે. લાઠીનો વરસાદ ઝડપથી થઈ રહ્યો છે. માર મારનાર વ્યક્તિ પૂછે છે, 'મારો વાંક શું છે ?'
1
2
બિહારનાં હાજીપુરમાં રૂંવાંટા ઉભા કરી દેનારો મામલો સામે આવ્યો છે. અહી એક કામચલાઉ ડોક્ટર દંપતીએ પહેલા તો પોતાનાં ગેરકાયદેસર નર્સિંગ હોમમાં ગર્ભપાત કરી નાખ્યો. ત્યારપછી જ્યારે યુવતીની તબિયત બગડવા લાગી ત્યારે ડોક્ટરોએ પુરાવાને નષ્ટ કરવાના ઈરાદાથી પોતાના ...
2
3
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. એટલાન્ટા સિટીમાં રહેતા કરમસદના યુવકની ફાયરીંગ કરીને હત્યા કરાઈ છે. આ ઘટનાથી તેના વતનમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્રણ શખ્શોએ આડેધડ ફાયરીંગ કર્યું હતું. જેમાં તેમનું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો પ્રમાણે ...
3
4
IND vs NZ 2nd ODI Live Cricket Score:ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રાયપુરના સ્ટેડિયમમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરવામાં આવી ...
4
4
5
કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, સી.બી.એસ.ઈ તેમજ રાજ્યની સ્કૂલોના 100 વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેશે
5
6
અમદાવાદમાં સ્કૂલમાંથી વિદ્યાર્થી ગુમ થયાની ઘટના બની છે. શહેરમાં ઠક્કરબાપા નગરની રઘુવીર સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થીની 24 કલાક બાદ પણ હજી સુધી ભાળ નહીં મળતાં વાલીઓમાં ચિંતા સળવળી છે
6
7
મોસ્કો-ગોવા ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે, જે બાદ પ્લેનને ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવ્યું છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, રશિયાની રાજધાની મોસ્કોથી 240 મુસાફરોને લઈને જતી ગોવાની ચાર્ટર્ડ ફ્લાઈટ પર શનિવારે વહેલી સવારે બોમ્બની ધમકી મળી હતી. આ ...
7
8
બનાસકાંઠાના ડીસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમલગ્ન કરનારી યુવતીને તેના ઘરવાળા અપહરણ કરી રાજસ્થાન લઈ જાય છે, પછી તેનો ગર્ભપાત કરાવવામાં આવે છે. એ ઓછું હોય તો તેનો નાનો ભાઈ યુવતીને વેચી દે છે. જેમ-તેમ કરી યુવતી હવસખોરની ચુંગાલમાંથી ...
8
8
9
લેઉવા પાટીદાર સમાજના કુળદેવી ખોડિયાર માતાજીનું રાજકોટ સ્થિત ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે છ વર્ષ પૂર્ણ થયા છે. ખોડલધામનો સાતમો પાટોત્સવ નિમિત્તે આજે આ આજે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ખોડલધામ ખાતેનાં આ કાર્યક્રમમાં રાજ્યના ...
9
10
ગુજરાત કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં કારમી હાર માટે જોરદાર મંથન શરૂ કર્યું છે. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે મોટા નેતાઓને ઘરે બેસાડી દીધા છે. કોંગ્રેસે નેતાઓને આંચકો આપ્યો છે.
10
11
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને નગરપાલિકાઓના તમામ પ્રકારના બાકી વેરા ભરપાઇ કરવા માટે રાહત આપતા બે મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યમંત્રીએ રાજ્યની તમામ વર્ગની નગરપાલિકાઓ પૂરતા નાણાં ભંડોળ અને નાણાંકીય વ્યવસ્થાપન દ્વારા આત્મનિર્ભર બને ...
11
12
થોડા સમય પહેલા સુધી પાકિસ્તાની ક્રિકેટના સુપરસ્ટાર ગણાતા કેપ્ટન બાબર આઝમ હાલ સાઇડલાઇન્સ પર છે. એક સપ્તાહ પહેલા પૂર્વ કેપ્ટન અને મુખ્ય કોચ મિસ્બાહ-ઉલ-હકે કહ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના કેટલાક લોકો બાબરને સાઇડલાઇન કરવાનું કાવતરું ઘડી ...
12
13

Indian Constitution - ભારતીય સંવિઘાન

શનિવાર,જાન્યુઆરી 21, 2023
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે. ભારતનુ સંવિધાન સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ પસાર થયુ અને 26 ...
13
14
હિન્દુ ધર્મમાં ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની અમાસનુ વિશેષ મહત્વ છે. આ વર્ષે આ તિથિ 27 ઓગ્સ્ટના રોજ આવી રહી છે. શનિવારના દિવસે અમાવસ્યા હોવાથી તેને શનિ અમાવસ્યા કહેવાય છે. જ્યોતિષમાં શનિ દોષ, સાઢેસાતી કે ઢૈય્યા પીડિત જાતકો માટે શનિ અમાવસ્યાનો દિવસ ...
14
15
ગુજરાતમાં નકલી નોટો ઘૂસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટમાં 12 જેટલી પેઢીઓમાં 35 લાખની નકલી નોટો ઘૂસડવાના આરોપમાં 7 લોકોની અટકાયત કરવામાં આવી છે. આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરાવી બાદમાં જે તે સ્થળેથી અસલી નોટ મેળવતા હતા. જોકે 10થી 12 પેઢી ...
15
16
ગુજરાત કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં કારમા પરાજય માટે મહામંથન શરૂ કર્યું છે. વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસે મોટા માથાઓને ઘરભેગા કરી દીધા છે. કોંગ્રેસે નેતાઓને ઝટકો આપ્યો છે. આ સાબિત કરે છે ...
16
17
નવી દિલ્હી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ 2023-24 રજુ કરશે. આગામી બજેટમાં રાજકોષીય ખોટને કેવી રીતે કમ કરવામાં આવે, સામાન્ય માણસને શુ રાહત મળવાની છે અને ફુગાવાને કેવી રીતે કંટ્રોલમાં કરી ...
17
18
Dhirendra Shastri Controversy: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી) પોતાના નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અચાનક આટલા પ્રખ્યાત કેવી ...
18
19
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે (પેકેજ 1)ની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. આ 109 કિલોમીટર લાંબો ગ્રીનફિલ્ડ કોરિડોર કુલ ₹4200 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.
19