બુધવાર, 31 ડિસેમ્બર 2025
0

પાર્ટી પછી એકલા જ કેબ બુક કરી ઘરે જઈ રહ્યા છો, તો રાખો આ 6 સાવધાનીઓ

શુક્રવાર,ડિસેમ્બર 15, 2023
0
1
Bahucharaji Temple- મહાસુદ બીજના દિવસે શક્તિપીઠ બહુચરાજી મંદિર ખાતે કેરીના રસ અને રોટલીનો થાળ ધરાવાય છે. આ મંદિરમાં આજના દિવસે કેરીનો રસ અને રોટલીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. તેથી કોલ્ડ સ્ટોરેજમાં સાચવેલી કેરીથી અહી માતાને ભોગ ધરાવાય છે.
1
2
Year Ender 2023- દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં સુંદરતા દરેકને આકર્ષે છે. દરેક વ્યક્તિ ત્યાં જવા માંગે છે. આપણા દેશમાં આવા ઘણા પ્રવાસન સ્થળો છે જે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ભારત બહારના લોકો પેરિસ, બેંગકોક જેવા સ્થળોની મુલાકાત લેવા માંગે છે,
2
3
સુરત - તિરુપતિ બાલાજીનું પ્રસિદ્ધ મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમાલા પર્વત પર આવેલું છે. તે ભગવાન વિષ્ણુના અવતાર વેંકટેશ્વરને સમર્પિત છે. આ દેશના સૌથી અમીર મંદિરોમાંથી એક છે.
3
4
Gujarat Pcnic spot -ગુજરાતમાં દિવાળી તહેવાર એટલે કે મિની વેકેશના આ દરમિયાન લોકો ફરવા માટે સ્થાન શોધતા રહે છે અમને ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે જ્યાં તમને મોજ-મસ્તીની સાથે મનની શાંતિ ...
4
4
5
કાલમાધવ - દેવી કાલી: સતીની ડાબી જાંધ પડી હતી કાલમાધવ, અમરકંટક, મધ્યપ્રદેશમાં શોણ નદીના કિનારે પડ્યું હતું, જ્યાં એક ગુફા છે. તેની શક્તિ કાલી છે
5
6

બહુચરાજી શક્તિપીઠ

બુધવાર,ઑક્ટોબર 4, 2023
બહુચર માતા- બહુચરાજી ગુજરાતના શક્તિપીઠમાં થી એક છે. ગુજરાતના ત્રણ મહત્વપૂર્ણ કાલિકા માતાના મંદિરોમાંનું એક છે. એક અંબાજી, બીજું પાવાગઢ અને ત્રીજું બહુચર માતાનું મંદિર.
6
7
Shri Shri Katyayani Peeth, Vrindavan- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકાપુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા સપ્તસતી અને તંત્રચુડામણીમાં 52 તરીકે દર્શાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે. તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ ...
7
8
ભારતની મુખ્ય સાત નદીઓમાંની એક નર્મદા અને ત્રણ મોટી મહાનદી સોનના ઉદ્દગમ સ્થાન છે અમરકંટક. આ ઉપરાંત જે તેની સૌથી મોટી ઓળખ છે, તે છે અહી આવેલુ 51 શક્તિપીઠોમાંની એક છે શોણ શક્તિપીઠ અથવા તેને કાલમાધવ શક્તિપીઠ પણ કહે છે. આ મંદિર સફેદ પથ્થરોથી બનેલું છે ...
8
8
9
Khodiyar Mataji- ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. તેમનું વાહન મગર છે.
9
10
વિશ્વ પર્યટન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ વખતે વિશ્વ પર્યટન દિનની થીમ છે "પર્યટન અને જોબ: બધા માટે શ્રેષ્ઠ ભવિષ્ય". ખાસ વાત એ છે કે ભારત આ વર્ષે વર્લ્ડ ટૂરિઝમ ડેનું આયોજન કરશે. આ ઉજવણીનો હેતુ સમગ્ર વિશ્વમાં પર્યટન, જાગૃતિ ...
10
11

World River Day - જાણો ગુજરાતની નદીઓ વિશે

રવિવાર,સપ્ટેમ્બર 24, 2023
બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ત્રણેય કુવારીકાઓ છે જે કચ્છના નાના રણમાં જઈને સમાઈ જાય છે. રૂપેણ નદી ટૂંગા પર્વતમાંથી નીકળીને સાબરકાંઠા અને મહેસાણા જીલ્લામાં વહે છે. સરસ્વતી મહીકાંઠાની ટેકરીઓમાંથી નીકળે છે. તે બનાસકાંઠા અને મહેસાણામાં...
11
12
Gujarat Pcnic spot -ગુજરાતમાં કૃષ્ણ જન્મોત્સવ અને સાતમ- આઠમનો તહેવાર એટલે કે મિની વેકેશના આ દરમિયાના લોકો ફરવા માટે સ્થાન શોધતા રહે છે અમને ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે
12
13
કાન્હાની પાવન ધરતી મથુરા વૃંદાવનના દર્શન કરવા જઈ રહ્યા છો તો વેબદુનિયા ગુજરાતી તમને જણાવીએ છે કે ત્યાંની કેટલીક ખાસ જગ્યાઓ વિશે...
13
14
Janmashtami 2023: જન્માષ્ટમીનો ઉત્સાહ સર્વત્ર જોવા મળે છે, કૃષ્ણ ભક્તો જન્માષ્ટમીની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી જ શરૂ કરી દે છે. કેટલાક ઘરે ભગવાન કૃષ્ણની ઝાંખી શણગારે છે જ્યારે અન્ય લોકો આ ખાસ દિવસે કૃષ્ણના શહેરો મથુરા, વૃંદાવન અને દ્વારકા જાય છે. ...
14
15
Foreign country trip- વિદેશ જવાની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે, પરંતુ વધુ ખર્ચના કારણે પરેશાન થવું પડે છે. પરંતુ જ્યારે તે દેશોની વાત આવે છે જ્યાં તમે તમારા સ્માર્ટફોનની કિંમત કરતા પણ ઓછા ખર્ચે મુસાફરી કરી શકો છો,
15
16
The most dangerous island in the world બ્રાઝીલમાં સ્થિત આ આઈલેંડા ખૂબ ખતરનાકા ગણાયા છે. ક્વિમાડાનો બીજુ નામા સ્નેક આઈલેંડ એટલે કે સાંપોના દ્વીપ છે.
16
17
Kailash Manasarovar darshan- કૈલાશ પર્વતને ખૂબ રહસ્યમયી ગણાય છે. ધાર્મિક માન્યતાઓના મુજબા તે ભોળેનાથનો વાસ સ્થળ ગણાયા છે. જે કારણે કૈલાશ પર્વતની યાત્રાનો ખાસ મહત્વ છે પણ કૈલાશા પર્વત હિમાલયના ઉત્તરી વિસ્તારા તિબ્બતમાં સ્થિત છે.
17
18
The world famous Valley of Flowers located in Chamoli district of Uttarakhand ગુરુવાર (1 જૂન)થી પ્રવાસીઓ માટે ખોલવામાં આવી છે. વેલી ઓફ ફ્લાવર્સના ઉદઘાટનના પ્રથમ દિવસે 40 પ્રવાસીઓએ સ્વર્ગીય ખીણની મુલાકાત લીધી હતી. બરફ અને કુદરત વચ્ચે વેલી ઓફ ફ્લાવર્સ ...
18
19
કુન્નૂર, તમિલનાડુ | કુન્નુર, તમિલનાડુ ત્રણ સુંદર નીલગીરી હિલ સ્ટેશનોમાંથી એક, કુન્નૂર પશ્ચિમ ઘાટનું બીજું સૌથી મોટું હિલ સ્ટેશન છે. તે 1930 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ઉટીથી માત્ર 19 કિમી દૂર સ્થિત કુન્નુર આખા વર્ષ દરમિયાન ખુશનુમા હવામાનનો આનંદ માણે ...
19