Gujarati Beauty Tips 50

ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2026
0

ગ્લોઈંગ સ્કિન માટે દહીં સૌથી સારો ઉપાય

શુક્રવાર,નવેમ્બર 17, 2017
0
1
વરાળ મતલબ ચેહરાને સ્ટીમ આપવી.. વરાળ આપની બોડીમાં જઈને ગરમી ઉત્પન્ન કરે છે અને શરીરમાં રહેલા ખરાબ બેક્ટેરિયા ખતમ થાય છે. તેનાથી હેલ્થ સંબંધી પ્રોબ્લેમ પણ દૂર થાય છે. વરાળ લેવાથી અનેક બ્યુટી ફાયદા પણ છે. જેના વિશે આજે અમે તમને બતાવીશુ..
1
2
આજકાલ તનાવ અને સ્ટ્રેસ આટલું વધી ગયું છે કે તેનો અસર તમારા ચેહરા અને શરીર પર જોવાવા લાગ્યું છે . આ જ કારણે આ દોડતી-ભાગતી જીવનમાં 25ની ઉમ્રમાં જ તમે 35ના જોવા લાગી જાઓ છો.
2
3
દરેક યુવતી પરફેક્ટ દેખાવવાની ઈચ્છા રાખે છે. ભલે કોઈપણ પ્રસંગ હોય છોકરીઓ પોતાની સુંદરત સાથે કોઈ પ્રકારની સમજૂતી નથી કરવા માંગતી. આ માટે તેઓ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટની મદદ લે છે. પણ અનેકવાર સમયની કમીને કારણે તેઓ ખુદ માટે સમય નથી કાઢી શકતી. ...
3
4
ભારતીય ખાવામાં ખાટી-મીઠી સ્વાદમાં જુદી છે આમલી. આ ભોજનને ચટપટો જ નહી પણ સ્વાદિષ્ટ પણ બનાવી નાખે છે. તેની સાથે સ્વાસ્થય લાભ પણ છે અને બ્યૂટી બેનિફિટસની વાત કરો તો એ પણ ખૂબ છે. આજે અમે તમને આમલીથી થનાર સૌંદર્ય લાભાઅ વિશે જણાવીશ જે કોઈને ખબર નહી હશે...
4
4
5
સુંદર જોવાનો સપનો દરેક છોકરીનો હોય છે. દરેક સમયે એ પોતાને બીજાથી વધારે ખૂબસૂરત જોવા ઈચ્છે છે અને એને જોઈને બધા એને બ્યૂટીફુલ કહે એમ ઈચ્છી છે. ગ્લોઈંગ અને ડાઘ વગરની ત્વચા દરેક કોઈને ગમે છે. એના માટે એ પાર્લર જઈને મોંઘા ફેશિયલ કે સ્કિન ક્લીનિક જઈને ...
5
6
1. ફિટ બ્રા પહેરો - ફિટ બ્રા પહેરવાથી બ્રેસ્ટની સાઇઝ યોગ્ય થાય છે અને શેપમાં પણ ઘણો સુધારો આવે છે. તમારી સાઇઝ યોગ્ય રીતે ચકાસી લો અને પછી તેને સપોર્ટ કરનારી બ્રા ખરીદો, ટાઇટ બ્રા ન ખરીદશો કારણ કે તે બ્રેસ્ટના ટિશ્યુ સુધી પહોંચનારા લોહીના ભ્રમણને ...
6
7
1. ઘરે કરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ ઈંડાના યોકને સપ્તાહમાં એકવાર ચહેરા પર 10 મિનિટ માટે લગાવો. મધ , ઓલિવ આયલ અને મલાઈ લગાવવાથી સારા રિજ્લ્ટ મળે છે .સપ્તાહમાં એકવાર નરિશિંગ માસ્ક લગાવો. ખાટા ફળ ખાવો અને કરચલીઓ દૂર કરો . દૂધથી તૈયાર ફેસ પેક લગાવવો.
7
8
આ 4 ટિપ્સથી સફેદવાળ ફરીથી નેચુરલી કાળા થશે.
8
8
9
કેટલાક લોકોને ડૈંડર્ફની સમસ્યા ખૂબ વધુ થાય છે. તેનાથી ઘણીવાર શરમ પણ આવે છે અને વાળને પણ ખૂબ નુકશાન થાય છે. જો એક વાર ખોડો થઈ જાય તો તેનાથી પીછો છોડાવવો ખૂબ મુશ્કેલ થઈ જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે અનેક એંટી ડૈંડર્ફ હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ ...
9
10
વાળને ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય થઈ ગઈ છે. મોટાભાગના લોકો આ સમસ્યાને લઈને પરેશાન છે. ખાસ કરીને મહિલાઓ. મહિલાઓ વાળને ખરતા રોકવા માટે અનેક શેમ્પૂ વાપરે છે છતા પણ કોઈ ખાસ ફરક પડતો નથી. આવામાં મહિલાઓ પરેશાન રહે છે કે વાળને ખરતા કેવી રીતે રોકવામાં આવે. ...
10
11
દરેક કોઈ સુંદર જોવાવા માટે ઘણા રીતના ટિપ્સને ફૉલો કરે છે. હાથ-પગ પર રહેલ વાળને હટાવા માટે હમેશા છોકરીઓ વેક્સિંગનો પ્રયોગ કરે છે પર આરીતે વાળ હટાવવામાં બહુ દુખાવો હોય છે. પણ તમે વગર દુખાવાને પણ ત્વચા પર રહેલ અઈચ્છનીય વાળને હટાવી શકે છે. ત્વચા પર ...
11
12
ચેહરાનો નિખાર મેળવવા માટે ચેહરા પર બ્લીચ કરવુ બેસ્ટ રીત છે. તેનાથી ચેહરા પર નાના-નાના રોમ મતલબ કાળા વાળ બ્લીચની મદદથી ગોલ્ડન થઈ જાય છે. જેનાથી ફેસ પર ગ્લો આવી જાય છે. પણ જરૂર કરતા વધુ બ્લીચ કરવાથી સ્કિન પર ખરાબ અસર પડે છે અને બ્લીચ કરવા માટે યોગ્ય ...
12
13
ઘરે જ બનાવો કેસરનું ફેસપેક 1. કેસર અને દૂધ - તમે આ ફેસ પેકને દરરોજ અથવા કે પછી અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. આનાથી તમારો ચહેરો ગુલાબની જેમ ચમકવા લાગશે. 2. કેસર અને ચંદન પાવડર - તમે આ ફેસ પેકને દરરોજ અથવા અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. આનાથી ...
13
14
તમે ઈચ્છો તો ઘર હોય કે બહાર પણ સ્કિન ગંદગીની ચપેટમાં આવી જ જાય છે. એના કારણે ચેહરા પર પિંપલ્સ, દાગ જેવી સમસ્યાઓ થવા લાગે છે. આથી સારું હોય કે સ્ક્રબના ઉપયોગ કરો કારણકે આ ચેહરાની ગંદગીને ગહરાઈથી સાફ કરી નાખે છે.
14
15
દૂધ છે ત્વચા માટે ઉત્તમ ક્લિન્ઝર - રસોડામાં દૂધ તો હોય જ. થોડુંક દૂધ લઇ તેમાં રૂનું પૂમડું બોળીને ચહેરા પર ઘસશો એટલે ચહેરો એકદમ ચોખ્ખો થઈ જશે. દૂધ એવું ક્લિન્ઝર છે જે ચહેરાની ચમક અનેકગણી વધારી મૂકે છે. દૂધનું સ્ક્રબ - દૂધમાં ઓટમીલ મિક્સ કરીને એક ...
15
16
કરવા ચૌથ- જો પત્નીને ખુશ કરવી છે તો, માત્ર કરો આ 10 કામ !
16
17
8 ઓક્ટોબરે કરવા ચૌથ ઉજવાશે આ દિવસે પત્ની પતિની લાંબી ઉમ્ર માટે વ્રત રાખે છે. તેના માતે મહિલાઓ આખો દિવસ નિર્જલ વ્રત રાખે છે. આ દિવસે મહિલાઓ સોળ શ્રૃંગાર કરે છે અને પોતાના હાથમાં મેહંદી સજાવે છે. આ દિવસે તમે પણ મેહંદીના સરસ ડિજાઈન લગાવીને આ તહેવાર ...
17
18
કરવાચૌથના દિવસે સોળ શ્રૃંગાર કરવાવો દિવસ હોય છે. તેનામાંથી એક છે મેહંદી.. કરવાચૌથન દિવસે મહિલાઓ તેમના હાથ પર પતિનું નામની મેંહદી લગાવે છે. એવું માનવું છે કે જો હાથની મેંહદી વધારે ગાઢ રચાય છે તો તેને તેમના પતિ અને સાસરાથી વધારે પ્રેમ મળે છે ત્યાં જ ...
18
19
જો ઘીનો વઘાર ભોજનમાં કરાય તો તેનું સ્વાદ પૂરી રીતે વધી જાય છે. ઘીના ફાયદા માત્ર ભોજન માટે જ નહી પણ બીજા પણ ઘણા બધ ફાયદા છે. ઘીનો ઉપયોગ કરી તમે તમારા વાળની સુંદરતાને પણ વધારે શકો છો. આયુર્વેદમાં ઘીના આ ચમત્કારી ગુણનો ઉપયોગ સારી રીતે કરાય છે. દેશી ...
19