ચહેરો ધોયા બાદ તેને ઘસીને લુછશો નહિ પણ નરમ ટુવાલ વડે થપથપાવીને લુછી લો.
કાચા પપૈયાને પીસીને ચહેરા અને ગરદન પર લગાવી દો અને સુકાયા બાદ ધોઈ લો તેનાથી રોમછીદ્રોની સફાઈ થાય છે.
જવના લોટમાં દૂધ ભેળવીને તેને ચહેરા પર લગાવો તેનાથી ચહેરાની સફાઈ સારી ...
ગોરા બનાવતાં ઉત્પાદનોમાં આઈડ્રોક્વિનોન નામનું કેમિકલ મેળવવામાં આવે છે જે એક પ્રકારનું બ્લીચીંગ હોય છે. આના પ્રભાવથી ત્વચાને રંગ આપનારી વર્ણિકાઓના ગુણ નષ્ટ થઈ જાય છે.
આવા સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ શરીરના જે કોઈ પણ ભાગ પર કરવામાં આવે છે તે ભાગની ...
ચહેરાની ઉંમર ઓછી કરવી હોય તો હસો. હાસ્ય એક સુંદર વ્યાયામ છે અને હાસ્યની સાથે તમારો ચહેરો પણ ખુબ જ સુંદર લાગે છે.
ભાવનાત્મકની સાથે સાથે આ એક શારીરિક સત્ય છે કે હાસ્ય એક એવું વ્યાયામ છે જે ચહેરા પર આવતી કરચલીઓને રોકે છે.
હોઠથી લઈને કાન સુધી એકદમ ...
ફેસ રેજુવનેટર : ચહેરાને તાજગી અને ઓજસ્વીતા પ્રદાન કરવા માટે આ સૌથી સારી રીત છે. આનાથી ચહેરાની આભામાં વૃદ્ધિ થાય છે અને ઓજસ્વીતા આવવાની સાથે સાથે થકાવટ અને નીરસતાના ચિન્હોથી પણ મુક્તિ મળે છે. આ સેવા લેવાથી કોલેજન અને ઈલાસ્ટીન ઉત્પાદનમાં વધારો થઈને ...
જો 5.0 ફુટ હાઈટ હોય તો સ્ત્રીનું 95 પાઉંડ અને પુરૂષનું 110 પાઉંડ વજન હોવું જોઈએ.
જો 5.1 ફુટ હાઈટ હોય તો સ્ત્રીનું 100 પાઉંડ અને પુરૂષનું 115 પાઉંડ વજન હોવું જોઈએ.
જો 5.2 ફુટ હાઈટ હોય તો સ્ત્રીનું 105 પાઉંડ અને પુરૂષનું 120 પાઉંડ વજન હોવું જોઈએ. ...
શરીરને આદર્શ બનાવવા માટે તે જાણવું જરૂરી છે કે આદર્શ ફિગર શું છે? તેના માટે નીચેના માપદંદ સ્વીકાર કરવામાં આવેલ છે-
15થી 35 વર્ષની ઉંમરની છોકરીઓને 28 થી 30 ઈંચ કમર હોવી જોઈએ. તેમના થાપાનું માપ 30-38 ઈંચ હોવું જોઈએ અને છાતીનું માપ 30-32 ઈંચ હોવું ...
આઈ ડ્રોપ અને કોટન : તડકામાં જો તમારી આંખો લાલ થઈ જતી હોય તો આંખોને સાફ કરવા માટે લોશન અને રૂને સાથે રાખો અને લોશનમાં રૂને પલાળીને થાકી ગયેલી આંખો પર મુકવાથી આરામ મળે છે.
તડકાના ચશ્મા : મોટી ફ્રેમવાળા તડકા માટેના ચશ્મા પણ તમારી આંખોને ગરમીથી ...
ઓઈલી સ્કીનમાં નિખાર લાવવા માટે4 નાની ચમચી કાકડીના રસમાં 2 ચમચી કાચુ દૂધ અને 2 ચમચી ગુલાબજાળ સારી ભેળવીને માલિશ કરી લો અને પછી નવાયા પાણી વડે સ્નાન કરી લો.
શિયાળાની ઋતુમાં ચહેરા પરથી કાળાશ દૂર કરવા માટે એક ચમચી કાચા દૂધમાં એક ગ્રામ હળદર ભેળવીને ...
હળવા ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને શરીર પર લગાવવાથી ત્વચાને તાજગી મળે છે. ઠંડીની ઋતુમાં ત્વચાનું રૂખાપણું દુર કરવા માટે સરસોના તેલમાં ટામેટા અને લીંબુનો રસ બરાબર માત્રામાં ભેળવીને માલિશ કરો. 15-20 મિનિટ સુધી તડકામાં બેઠા બાદ સ્નાન કરી લો. ...
જુના સમયમાં તડકાનું સેવન સારૂ માનવામાં આવતું હતું. પરંતુ અત્યાધુનિક વિજ્ઞાને સાબિત કર્યું છે કે વધારે પડતો તડકો ત્વચાને માટે હાનિકારક છે. સુર્યના કિરણોમાં બે પ્રકારના અલ્ટ્રાવાઈલેટ તરંગો હોય છે, અલ્ટ્રાવાયલેટ 'એ', અલ્ટ્રાવાયલેટ 'બી'. અલ્ટ્રાવાયલેટ ...
કાચા દૂધમાં મધ ભેળવીને ત્વચા પર લગાવવાથી ત્વચામાં નમી આવી જાય છે.
ખાસ કરીને મોઢા પર ખીલની સમસ્યા વધારે રહે છે અને તે ચહેરાની રોનક બગાડે દે છે. એક ચમચી લીલા ધાણાના રસમાં થોડીક હળદર ભેળવીને તેને દરરોજ મોઢા પર લગાવવાથી મોઢા પરના ખીલ ડાઘ ઓછા થઈ જાય ...
પપૈયાની સુકી છાલમાં ગ્લીસરીન ભેળવીને તેને થોડાક દિવસો સુધી ચહેરા પર લગાવવાથી ચહેરાનું રૂખાપણું દૂર થાય છે અને ત્વચા કોમળ થાય છે.
મધ, તલનું તેલ, લીંબુનો રસ અને બેસનનું ઉબટન બનાવી લો અને તેને ત્વચા પર લગાવો તેનાથી કુદરતી નિખાર આવી જશે.
દૂધની ...
રાત્રે ઘઉના ચળામણને પાણીમાં પલાળી રાખો અને તેની સવારે ચહેરા પર માલિશ કરો તેનાથી તમારી ત્વચાની કાયાપલટ થઈ જશે. નિખરવાની સાથે સાથે તમારી ત્વચા એકદમ મુલાયમ થઈ જશે. જો તમારી ત્વચા વધારે પડતી ખરાબ થઈ રહી હોય તો ઉપરોક્ત પ્રયોગની સાથે સાથે 5 ગ્રામ દૂધમાં ...
જો ત્વચામાં રૂખાપણું આવી જાય તો તેને દૂર કરવા માટે તમારા ભોજનમાં લીલી શાકભાજીઓનો સમાવેશ કરો. ભોજન આમેગા થ્રી મુક્ત હોય તો વધારે સારૂ.
જો ત્વચા ડ્રાય અને રફ હોય અને તેની પર વાળ પણ હોય અને જો તમને થાક પણ લાગી રહ્યો હોય તો તમને થાઈરોડની સમસ્યા થઈ ...
ઘણી વખત ગરમીમાં ત્વચાની રંગત ઉડી જાય છે અને ત્વચા એકદમ ખરાબ દેખાવા લાગે છે. આવી પરિસ્થિતિમાં આંબો અને જાંબુના પાન, આંબા હળદર અને હળદર, ગોળને બરાબર માત્રામાં લઈને આ બધાને પીસીને લુગદી બનાવી લો. આ લુગદીનો લેપ શરીર પર લગાવો. ત્યાર બાદ થોડીક વાર સુધી ...
ખાટી દહીમાં ચપટી ભરીને ફટકળી ભેળવી દો સાથે સાથે થોડીક હળદર પણ ભેળવી દો. આ મિશ્રણને માથાના વાળમાં લગાવવાથી વાળની ગંદકી દૂર થાય છે સાથે સાથે વાળમાં ફેલાયેલ સંક્રમણ પણ દૂર થાય છે. આ ક્રિયાને કરવાથી માથાના વાળ નીખરી ઉઠે છે.
વાળને ધોયા બાદ વાળમાં ...
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની સલાહ છે કે સ્વાસ્થ્ય માટે દરરોજ લગભગ 400 ગ્રામ ફળ અને શાકભાજીનું સેવન કરવું જરૂરી છે.
પાણીથી ભરપુર તડબુચ ગરમીમાં ભેટ છે આપણા માટે. આમા 90 ટકા પાણી હોય છે તેમજ ભરપુર માત્રામાં ખનિજ, એંટીઓક્સીડેંટસ, વિટામીન સી તેમજ ...
ખરતાં વાળને રોકવા માટે પુરતી ઉંઘ લેવી જરૂરી છે. બને ત્યાર સુધી તણાવથી દૂર રહો.
બજારમાં મળતાં ડબ્બામાં બંધ ખાદ્ય પદાર્થો આપણા સ્વાસ્થ્ય અને સૌદર્ય બંને માટે નુકશાનકારક છે. તેથી જ્યાર સુધી બની શકે તેનાથી દૂર રહો.
આંમળા આપણી આંખો અને વાળ બંને માટે ...
જો તમારી સ્કીન ઓઈલી હોય તો બેસનમાં ગુલાબજળ ભેળવીને તેને ચહેરા અને શરીર પગ લગાવો અને થોડીક વાર પછી પાણી વડે સ્નાન કરી લો.
હળદરને માખણમાં ભેળવીને ચહેરા પર લગાવવાથી ચહેરાની ત્વચા મુલાયમ અને એકદમ નરમ બને છે.
વાળ માટે મલાઈ, બેસન અને દહી ભેળવીને ...