Gujarati Business News 175

સોમવાર, 2 ફેબ્રુઆરી 2026
0

હવે ટમેટાનું ઉત્પાદન વધી જતા મુશ્કેલી

મંગળવાર,નવેમ્બર 25, 2014
0
1
સુકા-લીલાં નાળિયેરની હરાજી કરતા ગુજરાતના એક માત્ર મહુવા માર્કેટયાર્ડમાં માલનો ભરાવો થતાં આવકો બંધ કરવાની ફરજ પડી છે. ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલા અને સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવા શહેરમાં માર્કેટયાર્ડ ૬૦ વર્ષ જૂનું છે અને માર્કેટયાર્ડના આરંભથી ...
1
2
રાજ્યમાં કપાસનું મબલખ ઉત્પાદન થયું છે, પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતાં હોવાને મામલે બુમરાણ મચતાં મચતાં નવેમ્બરના આરંભથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. પખવાડિયા દરમિયાન સીસીઆઈએ રાજ્યમાં ૩૯ કેન્દ્રો ...
2
3
ખાવાપીવાની ચીજોના ભાવમાં રાહત મળ્‍યા બાદ હવે કપડાના ભાવમાં પણ રાહત મળે તેવી શકયતા છે. દિવાળીના સ્‍ટોક પડયો રહેતા તથા કોસ્‍ટ સ્‍તરમાં થનારા ઘટાડાને કારણે ગારમેન્‍ટ ઉત્‍પાદકો દ્વારા આગામી ર થી ૩ મહિનામાં ભાવના મામલામાં નરમાશ દાખવવામાં આવે તેવી શકયતા ...
3
4
પોરબંદરના ઓલવેધર પોર્ટની જેટી સુધી રેલવે લાઇન લંબાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત કરોડો રૃપિયાનો પ્રોજેક્ટ મંજુર થયો છે પરંતુ આઝાદીના સમયમાં પણ પોરબંદરનું બંદર (હાલમાં જુનુ બંદર) ટ્રેઇનોની વ્હીસલોથી સતત ધમધમતું હતું અને અનેક માલગાડીઓ ...
4
4
5
ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ, સીએનજી અને પીએનજી ગેસની વાર્ષિક આવકમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. ૨૦૦૯-૧૦માં રાજ્યની પેટ્રોલિયમ પેદાશ અને સીએનજી-પીએનજી ગેસની વેટની આવક રૂ. ૪૮૮.૪૮ કરોડ હતી, જે ૨૦૧૩-૧૪માં વધીને રૂ. ૧૧૯૫.૮૭ કરોડને ...
5
6
વર્તમાન સમયે પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન જરૂરી છે. જે માટે ઘણો સમય જતો રહે છે. પણ હવે પારપોર્ટ માટે પોલીસ વેરીફિકેશનની જરૂરિયાત નહી રહે. તે દિશામાં મોદી સરકાર વિચારી રહી છે. વિદેશ મંત્રાલય વેરિફિકેશન માટે આધાર કાર્ડ અને નેશનલ ક્રાઈમ રેકોર્ડ ...
6
7
બૅંકમાં એટીએમ મારફત વધુ ટ્રાન્ઝેક્શન પછી ગ્રાહકે વધુ પૈસા ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે, જે અન્વયે દેશના છ મહાનગર પૈકી મુંબઇમાં પણ સૌથી મોટી અગ્રણી બૅંક પૈકી એસબીઆઇ, ખાનગી ક્ષેત્રની એચડીએફસી બૅંક અને એક્સિસ બૅંક એટીએમના ટ્રાન્ઝેક્શનમાં મર્યાદા ...
7
8
દિવાળી તહેવાર પર ફુલોની માંગ નીકળતા સામે આવકો ઓછી રહેતાં ફુલબજારમાં તેજી ફુંકાઈ હતી. પરંતુ દિવાળી બાદ ફુલોની આવક બમણી થતાં ફુલબજારમાં ઢગલા થયાં છે. ગુલાબ ગલગોટા સહિતનાં ભાવ તળિયે બેસી જતાં ફુલની ખેતી કરતા ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
8
8
9
ભારતીય રિઝર્વ બેંકે ચેક સંબંધી છેતરપીંડી રોકવા માટે બેંકોને સાવચેત કરી છે. કોઇપણ ચેક કિલીયરીંગ માટે મળે તો ચેક લખનાર અને ચેક મેળવનાર બંનેને એસએમએસ મળશે. રિઝર્વ બેંકે એસએમએસ એલર્ટ મોકલવાના નિર્દેશો બેંકોને આપ્‍યો છે અને બેંકો ટુંક સમયમાં તેનો પ્રારંભ ...
9
10
આવનારા સમયમાં સોનુ વધુ સસ્તુ થઈ શકે છે. કારણ છે ડોલરમાં મજબૂતી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિમંત ઘટવાને કારણે અને અમેરિકી અર્થવ્યવસ્થામાં સુધારને કારણે ડોલર અન્ય કરેંસીના સામે સતત મજબૂત થઈ રહ્યુ છે. વિશ્વ બજારમાં સોનુ હજુ સાઢા ચાર વર્ષના નીચલા ...
10
11
માંડવી તાલુકાના તડકેશ્વર ગામના તથા કડોદરા તાલુકાના એક ખેડૂતે ઓસ્ટ્રેલિયન વેરાયટીની શેરડીનું રોપાણ કરી દક્ષીણ ગુજરાતના ખેડૂતો માટે ખેતીમાંથી અઢળક કમાણી કરી લેવાની એક નવી આશા ઉભી કરી છે. તો ચલથાણ સુગરના એસ્ટેટ મેનેજરની સલાહ માનીએ તો ખેડૂતોએ ...
11
12
એરલાઇન્‍સના સસ્‍તાં ભાડાંમાં પણ અપાતી ઓફર્સ અને ડિસ્‍કાઉન્‍ટના લીધે એરલાઇન્‍સ માર્કેટનો ટ્રેન્‍ડ સતત બદલાતો જણાય છે. અગાઉ ક્‍યારે પણ કોઇ એરલાઇન્‍સની સીટો સપ્‍ટેમ્‍બર માસમાં ૮૦ ટકા જેટલી ફૂલ થતી નહોતી, પરંતુ ચાલુ વર્ષે સપ્‍ટેમ્‍બરમાં તમામ ...
12
13
જુદાજુદા રોગોની સારવાર સતત મોંઘી બની રહી છે, ત્‍યારે આવી સારવાર સરળતાંથી મળી રહે એ માટે લોકોમાં સ્‍વાસ્‍થ્‍ય વિમો લેવાનો ટ્રેન્‍ડ પણ સમગ્ર દેશમાં વધી રહ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લાં ચાર વર્ષમાં સ્‍વાસ્‍થ્‍ય વિમાના ક્ષેત્રે ૬૯ ટકાનો વધારો થયો છે અને ...
13
14
રેલ મુસાફરી કરનારાઓ માટે ખુશ ખબર છે. મુસાફરો હવે કંફર્મ ટિકિટનુ રિફંડ ટ્રેન છૂટવાના બે કલાક પછી પણ લઈ શકશે. મુસાફરો પાસેથી ફક્ત રિઝર્વેશન ચાર્જ વસૂલવામાં આવશે. આ પહેલા ટ્રેન છૂટવાની પરિસ્થિતિમાં મુસાફરો પાસેથી અડધી રકમ પરત કરવામાં આવતી હતી. નવી ...
14
15
પહેલી નવેમ્બરથી રિવાઈઝ થનારા સર્વિસ ચાર્જમાં સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાએ EMI ફેઈલ માટેના ચાર્જ ૨૫થી વધારીને અધધ ૫૬૨ કરી નાંખ્યા છે. આ વધી ગયેલા ચાર્જ સ્ટેટ બેન્કમાં ચાલતી લોનનો હપ્તો ભરવામાં નિષ્ફળ ગયેલા ગ્રાહકો માટે કમરતોડ પુરવાર થશે. સ્ટેટ બેન્કમાં ...
15
16
. રિલાયંસ ઈંડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી પોતાની પત્ની નીતા અંબાણીનો 50મો જન્મદિવસ ઉજવવા અને પૂજા અર્ચના માટે પોતાના મિત્રો અને પરિવારના લોકો સાથે આજે વારાણસી પહોંચી રહી છે. એવુ કહેવાય છે કે બપોરે 4 વાગ્યા સુધી નીતા અંબાણી વારાણસી પહોંચી જશે. નીતા ...
16
17
એટીએમમાંથી પૈસા કાઢવા એક નવેમ્બરથી મોંઘા થઈ ગયા છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના નવા નિર્દેશો મુજબ ગ્રાહક પોતાના ખાતાવાળા બેંકના એટીએમમાંથી મહિનામાં પાંચ વખત અને બીજા બેંકના એટીએમમાંથી ત્રણ વખત જ ફ્રી માં ટ્રાંજેક્શન કરી શકશે. ત્યારબાદ દરેક ...
17
18
આ જાણીને તમે હેરાન થઈ જશો કે એપ્પલ કંપનીના સીઈઓ ટીમ કુક સમલૈગિક છે અને આ વાત તેમણે પોતે સ્વીકારી છે. તેમનુ કહેવુ છે કે હુ સમલૈગિક છુ અને મને ખુદ પર ગર્વ છે. તેમણે કહ્યુ કે હુ આ વાતનો ક્યારેય ઈંકાર નથી કર્યો કે હુ સમલૈગિક નથી અને ભગવાને મને આ ...
18
19
ઈંડિયન રેલ્વે કેટરિંગ એંડ ટૂરિજ્મ કાર્પોરેશન ( IRCTC)થી આનલાઈન ટિકિટ બુક કરાવવો તમારા માટે ફાયદાનો સૌદા થઈ શકે છે. જો કિસ્મતે સાથ આપે તો લકી ડ્રામાં લેપટાપ,સ્માર્ટફોન અને વૌષ્ણોદેવીની યાત્રાના ટીકિટ પણ કાઢી શકાય છે. આનલાઈન બુકિંગનેને બઢાવા આપવા ...
19