0
ગુજરાતી નિબંધ- ઉનાળાનો દિવસ
ગુરુવાર,માર્ચ 18, 2021
0
1
દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે,માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી.આ વર્ષે ૭મી માર્ચ,૨૦૧૨ના રોજ આવતા આ હોળીના પર્વનું સ્વાગત છે.
હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. ...
1
2
એક રસ્તો લો, ચાલચલ પા જાન મધુશાલા '- કવિ હરિવંશરાય બચ્ચનની કવિતા "મધુશાલા" ની લીટી આપણને ઘણી સફળતા સૂચવે છે. બચ્ચને આ પ્રખ્યાત કવિતા દ્વારા જીવનના ઉતાર-ચઢાવનું વર્ણન કર્યું છે.
2
3
દેશભૂમિ ભારત માતા પર, અમને સૌને અભિમાન છે
પાવન છે આ ધરતી, દર્શન અહી મહાન છે
આ છે બહાદુર સૈનિકોની નગરી, તેથી ભારત દેશ મહાન છે
3
4
1. મુદ્દા: 1. પરતંત્રતાઅ અને સ્વચંછદતા વચ્ચે અટવાતું નારીજીવન 3. ભારતમાં સ્ત્રીઓની ચડતી પડતીનો ઈતિહાસ 3. ભારતમાં સ્ત્રી શક્તિની જાગૃતિ 4. પશ્ચીમીકરણના નામે ફેલાતા અનિષ્ટો 5. ભારતીની નારી નારાયણી બને
4
5
ગુરુવાર,ફેબ્રુઆરી 25, 2021
દિગ્દર્શક સંજય લીલા ભણસાલીના જન્મદિવસના વિશેષ દિવસે આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું ટીઝર રિલીઝ થયું હતું. આલિયા સોશ્યલ મીડિયા પર ટીઝર રિલીઝ થતાની સાથે ભટ્ટ ચર્ચામાં
5
6
શુક્રવાર,ફેબ્રુઆરી 19, 2021
Shivaji maharaj jayanti- શૂરવીર મહાનાયક છત્રપતિ શિવાજી મહારાજની વીરગાથા, જાણો 9 વિશેષ વાતો... છત્રપતિ શિવાજી મહારાજના વિશે બધા લોકો જાણે છે. તે ભારતના વીર સપૂતોમાંથી એક હતા. ઘણા લોકોએ તેમને હિન્દુ હ્રદય સમાટ્ર કહે છે
6
7
ઉત્તરાખંડના લખનૌના ચમોલી જિલ્લામાં, હિમનદીનો મોટો ભાગ તૂટીને અડીને આવેલા વિસ્તારમાં તૂટી જવાને કારણે રાજ્યના ઘણા ભાગોમાં પૂરની ઘટના બની છે. અને ઉત્તરાખંડની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં પણ હાઈએલર્ટ જાહેર કરાયું છે. પરંતુ આપણે તમને જણાવી દઈએ કે હિમનદી ...
7
8
દરેક વર્ષ 14 ફેબ્રુઆરીના દિવસે વેલેંટાઈન ડે ઉજવાય છે. વેલેંટાઈન ડેને પ્રેમ દિવસના રૂપમાં પણ ઓળખાય છે. આ દિવસે પ્રેમી જોડા નાટે એક ઉત્સવની રીતે હોય છે. ખા કરીને જ્યારે તમારા પ્રિયને પ્રેમનો અભિવ્યકત કરાય છે.
8
9
આપણા દેશમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવીનો જન્મ થયો હતો. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. પુરાતન યુગમાં આ દિવસે સ્રાજા સામંતો સાથે હાથી પર બેસીની નગર ...
9
10
મંગળવાર,ફેબ્રુઆરી 2, 2021
કૂતરાને માણસનું પ્રિય પાલતુ પ્રાણી ગણવામાં આવે છે.માણસ અને કૂતરા વચ્ચેના પ્રેમના કારણે કૂતરો આજે દરેક ઘરનું પાલતૂ વફાદાર પ્રાણી તરીકે નામના પામ્યો છે. ઘણા ડોગ લવર લોકો તો લાખો રૂપિયા ખર્ચીને વિદેશી કૂતરાઓ પોતાના ઘરે પાળતા હોય છે.અમદાવાદમાં વિશ્વની ...
10
11
શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
23 જાન્યુઆરી 1897નો દિવસ વિશ્વ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. આ દિવસે સ્વતંત્રતા આંદોલનના મહાનાયક સુભાષચંદ્ર બોસનો જન્મ કટકના પ્રખ્યાત વકીલ જાનકીનાથ અને પ્રભાવતી દેવીને ત્યાં થયો. તેમના પિતાએ અંગ્રેજોના દમનચક્રના વિરોધમા 'રાયબહાદુર'ની પદવી પરત ...
11
12
સોમવાર,જાન્યુઆરી 18, 2021
પ્રસ્તાવના: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કોરોના વાયરસને રોગચાળો જાહેર કર્યો છે. 25 માર્ચથી જૂન સુધી સંપૂર્ણ લોકડાઉન રહ્યું તે સમય અને ત્યારબાદ અનલોક શરૂ થયું આ બધુ કોરોના કાળ કહેવાયું. કોરોના વાયરસ ખૂબ સૂક્ષ્મ પરંતુ અસરકારક વાયરસ છે. ...
12
13
કોઈ પણ ઋતુની સવાર આમ તો પોતાની રીતે જ આહલાદક જ હોય છે, પરંતુ હેમંતના પરોઢ તો અપૂર્વ આનંદદાયક હોય છે. હેમંતના પરોઢની નયનરમ્યતા, શીતળતા અને સ્વાભાવિક્તા તો કંઈ ઓર જ હોય છે. હેમંતના પરોઢનુ ફુલ ગુલાબી વાતાવરણ એટલે તો બાર મહિના ચાલે એટલો શક્તિસ્ફૂર્તિનો ...
13
14
લોહડીનો ઈતિહાસ વર્ષો જૂનો છે. પણ કેટલાક લોકો તેના વિશે નહી જાણતા, આ તહેવાર પંજાબી ખેડૂતો માટે વધારે મહત્વપૂર્ણ હોય છે. આ સમયે ખેતર ઉપજ લહરાવે છે અને મોસમ સુહાવનો થવા લાગે છે. લોહડીની રાત સૌથી લાંબી રાત ગણાય છે. તેના આવતા દિવસે ધીમે-ધીમે વધવા લાગે ...
14
15
મંગળવાર,ડિસેમ્બર 22, 2020
જે દેશોમાં ખ્રિસ્તી પરંપરા મજબૂત રીતે ફેલાયેલી છે તેવા દેશોમાં નાતાલની વિવિધ પ્રકારની ઉજવણી વિકાસ પામી છે. આવી પરંપરાઓમાં પ્રાદેશિક તેમજ સ્થાનિક સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે. ઘણા ખ્રિસ્તીઓ માને છે કે આ મોસમ દરમિયાન ધાર્મિક નાટકોમાં ભાગ લેવો તે નાતાલનો ...
15
16
શુક્રવાર,નવેમ્બર 13, 2020
પ્રીંસિપલ સર/મેડમ, આદરણીય શિક્ષકગણ અને મારા વ્હાલા મિત્રોને નમસ્કાર... આપણે બધા ખૂબ જ ઉલ્લાસપૂર્વક અહી બાળદિવસ ઉજવવા માટે એકત્ર થયા છે. હુ બાળ દિવસ પર મારા વિચારો મુકવા માંગુ છુ. બાળકો પરિવારમાં, ઘરમાં સમાજમાં ખુશીનુ કારણ હોવાની સાથે જ દેશનુ ...
16
17
ભારત કૃષિપ્રધાન દેશ ચે એ તો ખરું છે જ , પરંતુ ઉત્સવપ્રધાન દેશ પણ છે. આ દેશમાં ધાર્મિક , સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એટલા મોટા પ્રમાણમાં અને મોટા પાયા પર થાય છે કે ભાગ્યે જ એવું કોઈ અઠવાડિયું જતું હશેકે જ્યારે અ દેશના કોઈ ને કોઈ ખૂણે , કોઈ ...
17
18
જેમ બંગાળમાં "દુર્ગાપૂજા" ના દિવસોનું ભારે મહત્વ છે તેમ ગુજરાતમાં "અંબા બહુચરા-કાળકા" જેવી મહાશક્તિશાળી દેવીઓઅની પૂજા આરાધના અને યજ્ઞો ઉપરાંત રાતના મોડે સુધી રાસ-ગરબા ગાવાનું ઘણું માહાત્મય છે. વળી કોઈ કોઈ સ્થળે તો નવને બદલે દસમો દશેરાનો દિવસ અને પછી ...
18
19
તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ ...
19