રવિવાર, 4 જાન્યુઆરી 2026
0

ગુજરાતી નિબંધ - ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ

ગુરુવાર,જૂન 18, 2020
0
1
પરિવાર એટલે કે કુટુંબ એ એક સામાજિક સંસ્થા છે જે પરસ્પર સહયોગ અને સમન્વય સાથે અમલમાં મુકાય છે અને તે બધા સભ્યો પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારા સાથે જીવન જીવે છે. સંસ્કાર, ગૌરવ, માન, સમર્પણ, માન, શિસ્ત વગેરે કોઈપણ સુખી અને સમૃદ્ધ પરિવારના ગુણ હોય ...
1
2

Gujarati Essay - Sports મારી પ્રિય રમત

રવિવાર,માર્ચ 15, 2020
ક્રિકેટનો ઈતિહાસ ક્રિકેટનો સૌપ્રથમ ઉલ્લેખ 1598માં મળે છે હાલમાં આ રમત 100 ઉપરાંતના દેશોમાં રમાય છે. ક્રિકેટ એ બેટ અને બોલ દ્વારા રમાતી રમત છે જે મુળ દક્ષિણ ઈંગ્લેન્ડની રમત છે. ક્રિકેટનો સૌપ્રથમ ઉલ્લેખ 1598માં મળે છે હાલમાં આ રમત 100 ઉપરાંતના ...
2
3
Savitribai phule- ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા જેના પર દલિત છોકરીઓને ભણાવતા પર પત્થર, કાદવ ફેંકાયા કવિયિત્રી અને ભારતની મહાન સમાજ સુધારક સાવુત્રીબાઈ ફુલેનો જન્મ મહારાષ્ટ્રમાં 3 જાન્યુઆરી 1831ના એક ખેડૂત પરિવારમાં થયું હતું. તેમના પિતાંપ નામ ...
3
4
મુદ્દા- 1. રાષ્ટ્રીય એકતા એટલે શું? 2. લોકશાહી ભારતમાં રાષ્ટ્રીય એકતાનુ મહત્વ 3. રાષ્ટ્રીય એકતાના વિઘાતક પરિબળ 4. રાષ્ટ્રીય એકતાંના પરિબળ 5. પ્રત્યેક ફરજ અને જવાબદારી 6. ઉપસંહાર
4
4
5

Nibandh -ચંદ્રયાન-2

શુક્રવાર,માર્ચ 6, 2020
22 જુલાઈ 2019 ચંદ્રયાન 2ની લાંન્ચિંગ થઈ. ભારતનું ચંદ્ર પર જવાનું મિશન ચંદ્રયાન-2 22 જુલાઈ 2019ના બપોરે 2.43 વાગ્યે લૉન્ચ થયું હતું. એક અઠવાડિયા પહેલા તે લાંચ થવાનુ હતુ પણ ટેકનિકલ કારણસર ચંદ્રયાન લૉન્ચ થઈ શક્યું નહોતું.
5
6

ગુજરાતી નિબંધ- મહિલા દિવસ Women's Day

ગુરુવાર,ફેબ્રુઆરી 27, 2020
સંસ્કૃતમાં એક શ્લ્ક છે. "યસ્ત પૂજ્યંતે નાર્યસ્તુ તત્ર રમંતે દેવતા:" એટલે કે જ્યાં નારીની પૂજા હોય છે. ત્યાં દેવતા નિવાસ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં નારીના સમ્માનમાં ખૂબ મહત્વ આપ્યું છે. પણ વર્તમાનમાં જે હાલાત જોવાય છે, તેમાં નારીના દરેક જગ્યા અપમાન જ ...
6
7

ગુજરાતી નિબંધ - ચંદ્રશેખર આઝાદ

ગુરુવાર,ફેબ્રુઆરી 27, 2020
ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક અને લોકપ્રિય સ્વતંત્રતા સૈનાની ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના ભાબરા નામના ગામમાં થયો હતો. તેમના પિતાનુ નામ પંડિત સીતારામ તિવારી અને માતાનુ નામ જગદની દેવી હતુ. તેમના પિતા ...
7
8
ગુજરાતી નિબંધ- વેલેંટાઈન ડે Gujarati essay-valentine day
8
8
9

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

રવિવાર,જાન્યુઆરી 19, 2020
આપણા દેશમાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવીનો જન્મ થયો હતો. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. પુરાતન યુગમાં આ દિવસે સ્રાજા સામંતો સાથે હાથી પર બેસીની નગર ...
9
10

જો હું વડાપ્રધાન હોઉં... તો!

શુક્રવાર,જાન્યુઆરી 17, 2020
જો હું વડાપ્રધાન હોઉં... તો!
10
11
આપત્તિ મુખ્યત્વે બે પ્રકારની હોય છે. કુદરસર્જિત અને માનવસર્જિત. ભૂકંપ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાવાઝોડું વગેરે કુદરસર્જિત આપત્તિઓ છે. જ્યારે યુદ્ધ,રમખાણ, પ્રદૂષણ, વાહન-અકસ્માત વગેરે માનવસર્જિત આપત્તિઓ છે.
11
12

26મી જાન્યુઆરી પર ભાષણ - Short Speech on Republic Day

બુધવાર,જાન્યુઆરી 15, 2020
આદરણીય પ્રિંસિપલજી... આદરણીય શિક્ષકગણ અને મારા વ્હાલા મિત્રો.. આજે આપણે બધા અહી ગણતંત્ર દિવસ ઉજવવા માટે એકત્ર થયા છે. દરેક વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવનારો ગણતંત્ર દિવસ ભારતના રાષ્ટ્રીય પર્વમાંથી એક છે. જેને દરેક ભારતવાસી સંપૂર્ણ ઉત્સાહ, ...
12
13
* જો તમને Exam માં સારા Marks લાવવું છે તો તમને અભ્યાસ માટે એક Routine બનાવું પડશે. * તેને Strictly Follow કરવું પડશે અને તમને આ Routine, Exam ના સમયે ન બનાવું જોઈએ. * પણ પહેલા જ બનાવી લેવા જોઈએ અને તેને ફોલો કરવા જોઈએ.
13
14
12મા બોર્ડ પરીક્ષા- ટૉપર્સના ટૉપ ટિપ્સ
14
15
National Mathmatics Day: રાષ્ટ્રીય ગણિત દિવસ 22 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આજે ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ છે, જેની સ્મૃતિમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 1887 માં તમિલનાડુના ઇરોડમાં થયો ...
15
16
સન 1858માં સ્વતંટ્રતા સેનાના મોલાના અબુલ કલામ આજાદનો જન્મ થયું હતું. તેમના જનમદિવા પર દર વર્ષે 11 નવેમ્બરને ભારતમાં રાષ્ટ્રીય શિક્ષા દિવસના રૂપમાં ઉજવાય છે. સેપ્ટેમ્બર 11 2008ને માનવ સંસાધન વિકાસ મંત્રાલયએ આ ફેસલો કર્યું છે કે 11 નવેમ્બરને રાષ્ટ્રીય ...
16
17
14 November children's dayપંડિત જવાહરલાલ નેહરૂનો જન્મ 14 નવેમ્બર 1889ને ઈલાહબાદમાં થયું હતું. તેમના જનમદિવસને બાળ દિવસના રૂપમાં ઉજવાય છે. નેહરૂજીને બાળકોથી ખૂબ સ્નેહ હતું. અને તે બાળકોને દેશના ભાવી નિર્માતા માનતા હતા. બાળકોના પ્રત્યે તેમના આ સ્નેહ ...
17
18
અયોધ્યાના વિવાદમાં મુખ્ય મુદ્દો ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના અયોધ્યા નગરમાં આવેલા જમીનના ટુકડા વિશેનો છે.
18
19
ભારતના લોખંડી પુરૂષ અને પહેલા ઉપ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની બુધવારે તેમની 143મી જન્મજયંતી છે. તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ ગુજરાતના ખેડા જીલ્લામાં થયો હતો. તેમણે અંતિમ શ્વાસ 15 ડિસેમ્બર 1950ના મુંબઈમાં લીધો.
19