Gujarati Essay 4

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026
0

માતૃપ્રેમ નિબંધ ગુજરાતી ધોરણ 6

ગુરુવાર,જાન્યુઆરી 2, 2025
0
1

દયાનંદ સરસ્વતી વિશે માહિતી

મંગળવાર,ડિસેમ્બર 31, 2024
દયાનંદ સરસ્વતી વિશે માહિતી 12 ફેબ્રુઆરી 1824 ના રોજ ગુજરાત પ્રાંતના કાઠિયાવાડ પ્રદેશના રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામ ટંકારામાં કરશનજી તિવારી અને માતા યશોદા બાઈને ત્યાં જન્મ. તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું.
1
2

નાતાલ વિશે નિબંધ Essay about Christmas

ગુરુવાર,ડિસેમ્બર 19, 2024
Essay about Christmas- જે દેશોમાં ખ્રિસ્તી પરંપરા મજબૂત રીતે ફેલાયેલી છે તેવા દેશોમાં નાતાલની વિવિધ પ્રકારની ઉજવણી વિકાસ પામી છે. આવી પરંપરાઓમાં પ્રાદેશિક તેમજ સ્થાનિક સંસ્કૃતિઓનો સમાવેશ થાય છે.
2
3
ગુરુ ઘાસીદાસને સતનામી સમાજના સ્થાપક માનવામાં આવે છે. તેમનો જન્મ 18 ડિસેમ્બર 1756ના રોજ છત્તીસગઢના બાલોદાબજાર જિલ્લામાં થયો હતો.
3
4

Christmas 2024- ક્રિસમસ પર નિબંધ

મંગળવાર,ડિસેમ્બર 17, 2024
ક્રિસમસ એ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણીનો પ્રસંગ છે, જેને ખ્રિસ્તીઓ ભગવાનના પુત્ર અને માનવતાના તારણહાર માને છે.
4
4
5

Bal Diwas- બાળ દિવસ વિશે માહિતી

બુધવાર,નવેમ્બર 13, 2024
બાળ દિવસ નિબંધ- ભારતના પ્રથમ વડાપ્રધાન પં. જવાહરલાલ નેહરુનો જન્મદિવસ 14 નવેમ્બરે આવે છે. આ દિવસ ખાસ કરીને 'બાળ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે નહેરુજી બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા અને બાળકો તેમને 'ચાચા નેહરુ' કહીને બોલાવતા હતા.
5
6
સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતાં.
6
7

પોલીસ સ્મૃતિ દિવસ

સોમવાર,ઑક્ટોબર 21, 2024
police memorial day- 21 ઓક્ટોબર પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પોલીસ સ્મૃતિ દિવસ ઉજવાય છે.
7
8

નિબંધ - દશહરા કે વિજયાદશમી / દશેરા

શુક્રવાર,ઑક્ટોબર 11, 2024
ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે શૌર્યની ઉપાસક છે. માણસ અને સમાજના લોહીમાં વીરતા પ્રકટ હોય એના માટ્વ દશહરા ઉત્સવ ઉજવાય છે. દશહરા કે વિજ્યાદશમી હિન્દુઓના મુખ્ય તહેવાર છે. આશિવન શુક્લ દશમીને વિજયાદશમીના તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે.
8
8
9

ગુજરાતી નિબંધ - રાજા રામમોહનરાય

શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2024
ગુજરાતી નિબંધ - રાજા રામમોહનરાય રાજા રામમોહનરાય એક સમાજ સુધારક હતા. તેમણે સમાજમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો.
9
10
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ મશીનોની બુદ્ધિમત્તાનો ઉલ્લેખ કરે છે. આ મનુષ્યો અને પ્રાણીઓની કુદરતી બુદ્ધિના વિરુદ્ધ છે.
10
11

ચંદ્રગ્રહણ પર નિબંધ

બુધવાર,સપ્ટેમ્બર 18, 2024
ઉપસંહાર - ઉપસંહાર - ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડવા લાગે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે
11
12

HINDI DIWAS SPEECH - હિન્દી દિવસ પર ભાષણ

શનિવાર,સપ્ટેમ્બર 14, 2024
આદરણીય પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, શિક્ષકો, પ્રોફેસરો અને ઉપસ્થિત મારા તમામ સ્નેહી મિત્રો. જેમ કે તમે બધા સારી રીતે જાણતા હશો કે આજે આપણે બધા અહીં હિન્દી દિવસના અવસર પર હાજર છીએ.
12
13

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ

રવિવાર,સપ્ટેમ્બર 8, 2024
international literacy day દર વર્ષે 8 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે આપણે આપણા જીવનમાં સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
13
14
Mother Teresa- મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910 ના રોજ સ્કોપજે (હવે મેસેડોનિયામાં) માં થયો હતો. તેના પિતા નિકોલા બોયજા એક સામાન્ય ઉદ્યોગપતિ હતા. મધર ટેરેસાનું અસલી નામ 'એગ્નેસ ગોંઝા બોયજીજુ' હતું.
14
15
મારા બધા આદરણીય શિક્ષક, વાલીગણ અને વ્હાલા મિત્રોને સવારના નમસ્કાર. આજે આપણે ભારતની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવને ઉજવવા અહી એકત્ર થયા છે. જેવુ કે આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતા દિવસ આપણા સૌ માટે એક મંગલ અવસર છે. આજનો દિવસ બધા ભારતીય નાગરિકો માટે ...
15
16
તિરંગા આપણે આન-શાન અને બલિદાનનુ પ્રતીક છે . તેના નીચે અમે બધા ભારતવાસી આપણને સુરક્ષિત અને ગૌરાવાંવિત અનુભવીએ છે. આ તિરંગાના ત્રણ રંગમાં સૌથી ઉપર કેસરિયો હોય છે. વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. આ ત્રણેય રંગનો તેમનો ખાસ મહત્વ અને અર્થ છે.
16
17
વિનાયક દામોદર સાવરકર, 28 મે 1883 ના રોજ નાશિકના ભગુર ગામમાં જન્મેલા, સ્વતંત્રતા સેનાની અને મજબૂત રાષ્ટ્રવાદી નેતા હતા. આજે તેમની જન્મજયંતિ પર જાણો તેમના જીવન સાથે જોડાયેલી આ 5 ખાસ વાતો-
17
18
Rajiv Gandhi- રાજીવ ગાંધીની પૃણ્યતિથી રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી તે કેવી રીતે શોધયુ, તે માનવ બોમ્બ હતો 21 મે 1991ના રોજ રાજીવ ગાંધીની તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલામાં હત્યા કરવામાં આવી હતી
18
19
World family day 2023- પરિવાર એટલે કે કુટુંબ એ એક સામાજિક સંસ્થા છે જે પરસ્પર સહયોગ અને સમન્વય સાથે અમલમાં મુકાય છે અને તે બધા સભ્યો પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારા સાથે જીવન જીવે છે. સંસ્કાર, ગૌરવ, માન, સમર્પણ, માન, શિસ્ત વગેરે કોઈપણ સુખી અને ...
19