મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

Bal Diwas- બાળ દિવસ વિશે માહિતી

બુધવાર,નવેમ્બર 13, 2024
0
1
સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતાં.
1
2

પોલીસ સ્મૃતિ દિવસ

સોમવાર,ઑક્ટોબર 21, 2024
police memorial day- 21 ઓક્ટોબર પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પોલીસ સ્મૃતિ દિવસ ઉજવાય છે.
2
3

નિબંધ - દશહરા કે વિજયાદશમી / દશેરા

શુક્રવાર,ઑક્ટોબર 11, 2024
ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે શૌર્યની ઉપાસક છે. માણસ અને સમાજના લોહીમાં વીરતા પ્રકટ હોય એના માટ્વ દશહરા ઉત્સવ ઉજવાય છે. દશહરા કે વિજ્યાદશમી હિન્દુઓના મુખ્ય તહેવાર છે. આશિવન શુક્લ દશમીને વિજયાદશમીના તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે.
3
4

ગુજરાતી નિબંધ - રાજા રામમોહનરાય

શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2024
ગુજરાતી નિબંધ - રાજા રામમોહનરાય રાજા રામમોહનરાય એક સમાજ સુધારક હતા. તેમણે સમાજમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો.
4
4
5
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ મશીનોની બુદ્ધિમત્તાનો ઉલ્લેખ કરે છે. આ મનુષ્યો અને પ્રાણીઓની કુદરતી બુદ્ધિના વિરુદ્ધ છે.
5
6

ચંદ્રગ્રહણ પર નિબંધ

બુધવાર,સપ્ટેમ્બર 18, 2024
ઉપસંહાર - ઉપસંહાર - ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડવા લાગે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે
6
7

HINDI DIWAS SPEECH - હિન્દી દિવસ પર ભાષણ

શનિવાર,સપ્ટેમ્બર 14, 2024
આદરણીય પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલ, શિક્ષકો, પ્રોફેસરો અને ઉપસ્થિત મારા તમામ સ્નેહી મિત્રો. જેમ કે તમે બધા સારી રીતે જાણતા હશો કે આજે આપણે બધા અહીં હિન્દી દિવસના અવસર પર હાજર છીએ.
7
8

આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ

રવિવાર,સપ્ટેમ્બર 8, 2024
international literacy day દર વર્ષે 8 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે આપણે આપણા જીવનમાં સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
8
8
9
Mother Teresa- મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910 ના રોજ સ્કોપજે (હવે મેસેડોનિયામાં) માં થયો હતો. તેના પિતા નિકોલા બોયજા એક સામાન્ય ઉદ્યોગપતિ હતા. મધર ટેરેસાનું અસલી નામ 'એગ્નેસ ગોંઝા બોયજીજુ' હતું.
9
10
મારા બધા આદરણીય શિક્ષક, વાલીગણ અને વ્હાલા મિત્રોને સવારના નમસ્કાર. આજે આપણે ભારતની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવને ઉજવવા અહી એકત્ર થયા છે. જેવુ કે આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતા દિવસ આપણા સૌ માટે એક મંગલ અવસર છે. આજનો દિવસ બધા ભારતીય નાગરિકો માટે ...
10
11
તિરંગા આપણે આન-શાન અને બલિદાનનુ પ્રતીક છે . તેના નીચે અમે બધા ભારતવાસી આપણને સુરક્ષિત અને ગૌરાવાંવિત અનુભવીએ છે. આ તિરંગાના ત્રણ રંગમાં સૌથી ઉપર કેસરિયો હોય છે. વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. આ ત્રણેય રંગનો તેમનો ખાસ મહત્વ અને અર્થ છે.
11
12
વિનાયક દામોદર સાવરકર, 28 મે 1883 ના રોજ નાશિકના ભગુર ગામમાં જન્મેલા, સ્વતંત્રતા સેનાની અને મજબૂત રાષ્ટ્રવાદી નેતા હતા. આજે તેમની જન્મજયંતિ પર જાણો તેમના જીવન સાથે જોડાયેલી આ 5 ખાસ વાતો-
12
13
Rajiv Gandhi- રાજીવ ગાંધીની પૃણ્યતિથી રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી તે કેવી રીતે શોધયુ, તે માનવ બોમ્બ હતો 21 મે 1991ના રોજ રાજીવ ગાંધીની તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલામાં હત્યા કરવામાં આવી હતી
13
14
World family day 2023- પરિવાર એટલે કે કુટુંબ એ એક સામાજિક સંસ્થા છે જે પરસ્પર સહયોગ અને સમન્વય સાથે અમલમાં મુકાય છે અને તે બધા સભ્યો પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારા સાથે જીવન જીવે છે. સંસ્કાર, ગૌરવ, માન, સમર્પણ, માન, શિસ્ત વગેરે કોઈપણ સુખી અને ...
14
15
ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. બાળકને જન્મ આપનાર અને ...
15
16

મજૂર દિવસ પર નિબંધ - Essay On Labour Day

બુધવાર,એપ્રિલ 24, 2024
Labour Day nibandh- મજૂર દિવસ 1 મેને ભારત ઘાના, લિબિયા, નાઇજીરીયા, ચિલી, મેક્સિકો, પેરુ, ઉરુગ્વે, ઈરાન અને જોર્ડન જેવા ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મજૂરો અને શ્રમિકોને સમર્પિત છે. દુનિયાભરના શ્રમિક જીવીત રહેવા માટે સખ્ય મેહનત કરે છે. એ
16
17
ડો. આંબેડકર સિવાય ભારતીય સંવિધાનની રચના માટે કોઈ બીજો વિશેષજ્ઞ ભારતમાં નહોતો. તેથી સર્વસમ્મતિથી ડો. આંબેડકરને સંવિધાન સભાની પ્રારુપણ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા.
17
18

ગણપતિ વિશે નિબંધ

રવિવાર,માર્ચ 31, 2024
શ્રી ગણેશની જન્મ કથા પણ તેમની જેમ જ અદ્ભુત અને અલૌકિક છે. અન્ય દેવતાઓની જેમ, તે તેની માતા (પાર્વતી) ના ગર્ભમાંથી જન્મ્યો ન હતો
18
19
છત્રપતિ શિવાજી મહારાજના વિશે બધા લોકો જાણે છે. તે ભારતના વીર સપૂતોમાંથી એક હતા. ઘણા લોકોએ તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે. તો કેટલાક લોકો તેમને મરાઠા ગૌરવ, જ્યારે કે તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક હતા.
19