0
શરદ પૂર્ણિમા પર નિબંધ - મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ
શુક્રવાર,ઑક્ટોબર 3, 2025
0
1
ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ વ્યકતિ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની કેટલીક વાતો જાણીએ.
1
2
મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો. ...
2
3
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
મારી દીકરી, તું મારી ખુશી અને મારું બધું છે.
તારા વિના દરેક ક્ષણ અધૂરી લાગે છે.
તું મોટી થઈ ગઈ છે, પણ તું મારા હૃદયમાં એ જ નાની છોકરી રહી છે,
જેના વિના મારું જીવન ફક્ત ખાલી મન છે.
3
4
સોમવાર,સપ્ટેમ્બર 22, 2025
Chanakya Niti:શું તમે ક્યારેય વિચાર્યું છે કે મહેનત છતાં સફળતા કેમ ઘણીવાર આપણને મળતી નથી? જીવનમાં દરેક વ્યક્તિ સખત મહેનત કરે છે,
4
5
સોમવાર,સપ્ટેમ્બર 22, 2025
National Daughter's Day- આ દિવસ ભારતમાં પણ ખાસ છે કારણ કે તે પરિવાર અને સમાજમાં દીકરીઓનો પ્રેમ, સન્માન અને મહત્વ દર્શાવે છે
5
6
રવિવાર,સપ્ટેમ્બર 21, 2025
Happy Shardiya Navratri Sandesh: શારદીય નવરાત્રી 2025 માટે મોકલવા માટે 50+ અદ્ભુત શુભેચ્છાઓ, સંદેશાઓ, ક્વોટ્સ અને ફોટા . તમે તેમને WhatsApp, Instagram અને Facebook પર શેર કરી શકો છો. આ સંદેશાઓ દ્વારા, તમે તમારા પરિવાર, મિત્રો અને સંબંધીઓને દેવી ...
6
7
શુક્રવાર,સપ્ટેમ્બર 19, 2025
શું તમે જાણો છો કે કેટલીક સ્ત્રીઓ પુરુષોને તેમના ખોટા આકર્ષણ અને સ્મિતથી ફસાવે છે? ચાણક્ય નીતિમાં વર્ણવેલ આ સંકેતોને ઓળખીને સાવચેત રહો.
7
8
શુક્રવાર,સપ્ટેમ્બર 19, 2025
નવરાત્રી પર 10 વાક્ય
1) શારદીય નવરાત્રી એ ભારત અને વિશ્વમાં હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવતો સૌથી મોટો તહેવાર છે.
2) તે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં શરદ સમપ્રકાશીય દરમિયાન આવે છે.
8
9
બુધવાર,સપ્ટેમ્બર 17, 2025
સ્વચ્છતા નિબંધ - ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુધ્ધતા છે; જ્યાં શુધ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે. આવી દ્રઢ માન્યતા ધરાવતા આપણા દેશની આજે જે ...
9
10
મંગળવાર,સપ્ટેમ્બર 16, 2025
જો ઈરાદો સારો અને જોશ ભરપૂર
હોય તો તમને તમારા સપના પુરા
કરવાથી દુનિયાની કોઈપણ
તાકત રોકી નહી શકે
10
11
સોમવાર,સપ્ટેમ્બર 15, 2025
Speech on Narendra Modi - નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૦ ના રોજ તત્કાલીન બોમ્બે રાજ્યના મહેસાણા જિલ્લાના વડનગર ગામમાં હીરાબેન મોદી અને દામોદરદાસ મુલચંદ મોદીના મધ્યમ વર્ગના શાકાહારી પરિવારમાં થયો હતો.
11
12
સોમવાર,સપ્ટેમ્બર 15, 2025
Narendra Modi, નરેન્દ્ર મોદી નો પરિવાર, નરેન્દ્ર મોદીના પુસ્તકો,
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ 17 સપ્ટેમ્બર 1950) એક ભારતીય રાજકારણી છે જેમણે 2014 થી ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપી છે નરેન્દ્ર મોદીના પુસ્તકો
12
13
સોમવાર,સપ્ટેમ્બર 15, 2025
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના કુટુંબમાં વડનગર ખાતે થયો હતો. તે દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે.
13
14
શનિવાર,સપ્ટેમ્બર 13, 2025
Married life: : ચાણક્ય નીતિ કહે છે કે પતિથી કેટલીક વાતો ગુપ્ત રાખવાથી સંબંધ બચી શકે છે. માતૃત્વના રહસ્યો, જૂઠાણું, સરખામણી અને ગુસ્સો સંબંધને નબળો પાડી શકે છે.
14
15
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2025
બેટી બચાવો, બેટી પઢાઓ એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો ઉદ્દેશ્ય દીકરીઓની સુરક્ષા અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. આ અભિયાન 22 જાન્યુઆરી 2015 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળ લિંગ ગુણોત્તરમાં સુધારો કરવાનો
15
16
ગુરુવાર,સપ્ટેમ્બર 11, 2025
કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે તેની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને ! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે 'સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ"
16
17
બુધવાર,સપ્ટેમ્બર 10, 2025
કબીરજી એ પોતાના શાંત સ્વભાવ થી એક ઘમંડી યુવાન નું જીવન બદલી નાખ્યું
સંત કબીરજી સૂતર કાંતતા અને તેમાંથી કપડાં બનાવતા જેથી તેમનું ગુજરાન ચાલે. તેઓ ખૂબ જ નમ્ર અને શાંત વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમના વિશે એવું પ્રચલિત હતું કે તેઓ ક્યારેય ગુસ્સે થતા નથી.
17
18
બુધવાર,સપ્ટેમ્બર 10, 2025
Gen Z, જેના સભ્યોનો જન્મ ૧૯૯૭-૨૦૧૨ ની વચ્ચે થયો હતો, તેની સંખ્યા ૭ કરોડ છે, અને તે અમેરિકન ઇતિહાસમાં સૌથી વૈવિધ્યસભર પેઢી છે.
18
19
બુધવાર,સપ્ટેમ્બર 10, 2025
Happy marriage anniversary wishes in gujarati- લગ્નનો દિવસ કોઈપણ કપલ માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે બે લોકો એકબીજાનો હાથ પકડીને નવું જીવન શરૂ કરે છે અને જીવનની સફરમાં સાથી બને છે. એટલા માટે જ્યારે
19