Gujarati Literature 8

શુક્રવાર, 23 જાન્યુઆરી 2026
0

Chanakya Niti : આ 5 લોકો સાથે દુશ્મની કરવી મતલબ પોતાના પગ પર કુહાડી મારવી

બુધવાર,ફેબ્રુઆરી 19, 2025
0
1

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

મંગળવાર,ફેબ્રુઆરી 18, 2025
છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર
1
2

સરોજિની નાયડુ નિબંધ

ગુરુવાર,ફેબ્રુઆરી 13, 2025
sarojini naidu nibandh in gujarati- શ્રીમતી સરોજિની નાયડુ, 'ભારતના કોકિલા' તરીકે પ્રખ્યાત, 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદમાં જન્મ્યા હતાsarojini naidu nibandh in gujarati- શ્રીમતી સરોજિની નાયડુ, 'ભારતના કોકિલા' તરીકે પ્રખ્યાત, 13 ફેબ્રુઆરી 1879 ...
2
3
આજે સરોજિની નાયડુ(Sarojini Naidu)ની જન્મજયંતિ છે. સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879 ના રોજ હૈદરાબાદમાં થયો હતો, જે "ભારતની નાઇટિંગલ" તરીકે પ્રખ્યાત છે. સરોજિની નાયડુ એક સ્વાતંત્ર્ય સેનાની, કવિઓ અને દેશની પ્રથમ મહિલા રાજ્યપાલ હતી. સરોજિની નાયડુ ...
3
4
Wedding Anniversary Wishes: લગ્નની વર્ષગાંઠ તમને તે ખાસ દિવસની યાદ અપાવે છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે આ સુંદર પ્રવાસની શરૂઆત કરી હતી
4
4
5
Chanakya Niti For Life: આચાર્ય ચાણક્યએ અ માત્ર અર્થશાસ્ત્ર રાજનીતિના વિશે નહી જણાવ્યુ છે. પણ દરરોજના જીવનમાં મુશ્કેલીઓથી બચવાના રીત જણાવ્યા
5
6
મિત્રના લગ્ન હોય કે પછી પરિવારમાં કોઈની જરૂરી છે કે તમે પણ તેની ખુશીઓમાં સામેલ થાવ. તેમને તેમના ખાસ દિવસ પર આશીર્વાદ અને શુભેચ્છા આપો. કોઈ ક્ષણને સ્પેશ્યલ બનાવવા માટે તમે આ કોટ્સ, મેસેજ અને વિશિશ દ્વારા શુભેચ્છા મોકલી શકો છો.
6
7
Birthday Quotes For Mother In જો તમે પણ તમારી પ્રિય માતાને તેમના જન્મદિવસ પર સુંદર અભિનંદન સંદેશ મોકલવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક પસંદગીના સંદેશા લાવ્યા છીએ.
7
8

Gujarati Proverb - ગુજરાતી કહેવતો અર્થ સાથે

ગુરુવાર,ફેબ્રુઆરી 6, 2025
મિત્રો ગુજરાતી કહેવતો વિષે તો આપ સૌ જાણતા જ હશો. ધોરણ 10 અને ધોરણ 12 માં આ અનિવાર્ય રૂપે પૂછાતો પ્રશ્ન હતો. જેને તેના અર્થ અને વાક્યમાં પ્રયોગ કરીને બતાવો પુછાતું.
8
8
9
કુત્રિમ બુદ્ધિ(Artificial Intelligence અથવા AI) આજના સમયમાં સૌથી ચર્ચિત અને પ્રભાવશાળી તકનીકમાંથી એક છે. આ માત્ર આપણા રોજિંદા જીવનને જ પ્રભાવિત નથી કરી રહ્યુ, પરંતુ ઉદ્યોગ, સ્વાસ્થ્ય, અભ્યાસ અને અહી સુધી કે કલા અને સંસ્કૃતિને પણ બદલી રહ્યુ છે
9
10

લાલા લજપતરાય વિશે નિબંધ

મંગળવાર,જાન્યુઆરી 28, 2025
લાલા લજપત રાય લાલા લાજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા મોગા જિલ્લામાં 28 જાન્યુઆરી 1865 ના રોજ જૈન પરીવારમાં થયો હતો. લાલા લજપત રાય ભારતના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની અને અમર ક્રાંતિકારી નેતા હતા.
10
11

ગણતંત્ર દિવસ પર ગુજરાતી નિબંધ

બુધવાર,જાન્યુઆરી 22, 2025
ગણતંત્ર દિવસ પર ગુજરાતી નિબંધ પ્રજાસત્તાક દિવસ, દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, તે ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે, જેને દરેક ભારતીય સંપૂર્ણ ઉત્સાહ, ઉત્સાહ અને આદર સાથે ઉજવે છે. એક રાષ્ટ્રીય તહેવાર હોવાને કારણે, તે દરેક ધર્મ, સંપ્રદાય અને ...
11
12

Gujarati Essay - પ્રજાસત્તાક દિન

મંગળવાર,જાન્યુઆરી 21, 2025
વર્ષ 1930 થી ભારતના ક્રાંતિકારીઓ ભારતને એક સંવિધાનવાળો દેશ બનાવવા માંગતા હતા પણ 26મી જાન્યુઆરીના 1950ના રોજ આપણા દેશને પૂર્ણ સ્વાયત્ત ગણરાજ્ય જાહેર કરવામાં આવ્યુ અને આ દિવસે આપણુ સંવિધાન લાગૂ થયુ હતુ. આ જ કારણ છે કે દર વર્ષે 26મી જાન્યુઆરીને ગણતંત્ર ...
12
13

26 મી જાન્યુઆરી શાયરી/ Republic day wishes in gujarati,

સોમવાર,જાન્યુઆરી 20, 2025
દેશભક્તો થી જ દેશની શાન છે દેશભક્તો થી જ દેશનો માન છે અમે તે દેશના ફૂલો છે યારો જે દેશનુ નામ હિંદુસ્તાન છે.
13
14
મહારાણા પ્રતાપ (Maharana Pratap) એકમાત્ર એવા રાજપૂત હતા જેમણે ક્યારે પણ કોઈપણ સ્વરૂપે અકબરની ગુલામી સ્વીકાર કરી નહોતી અને તેમણે ક્યારેય અકબર(Akbar)ને તેમણે હરાવવાની તક પણ આપી નહોતી. તેમને જ કારણે અકબરનુ મેવાડ જીતવાનુ સપનુ સપનુ જ રહી ગયુ.
14
15

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

શુક્રવાર,જાન્યુઆરી 17, 2025
મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ હલ્દીઘાટી વિશે જાણો જ્યાં અકબર અને મહારાણા પ્રતાપ આવ્યા હતા.
15
16
1. એકવાર અમેરિકાની મુલાકાત દરમિયાન સ્વામી વિવેકાનંદ એક પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં, તેણે કેટલાક છોકરાઓને લક્ષ્ય રાખતા જોયા પરંતુ તેમાંથી કોઈ પણ લક્ષ્યને યોગ્ય રીતે ફટકારવામાં સક્ષમ ન હતું
16
17
૧૯મી સદીમાં, ભારતમાં બ્રિટિશ શાસનનું વર્ચસ્વ હતું અને દુનિયા આપણને નિમ્નકક્ષાના છીએ એ દ્રષ્ટિએ જોતી હતી. તે સમયે, ભારત માતાએ ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ ના રોજ એક એવા પુત્રને જન્મ આપ્યો, જેણે ફક્ત ભારતના લોકોનું જ નહીં પરંતુ સમગ્ર માનવતાનું ગૌરવ વધાર્યું.
17
18

NIbandh in Gujarati - સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)

શુક્રવાર,જાન્યુઆરી 10, 2025
સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને ...
18
19

સાવિત્રીબાઈ ફૂલે વિશે નિબંધ

શુક્રવાર,જાન્યુઆરી 3, 2025
સાવિત્રીબાઈ ફુલેનો જન્મ 03 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલા નાયગાંવ નામના નાના ગામમાં થયો હતો. માત્ર 9 વર્ષની ઉંમરે તેમના લગ્ન પૂણેના રહેવાસી જ્યોતિબા ફુલે સાથે થયા.
19