છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર
છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર
- તમારુ માથુ ક્યારેય ન નમાવશો,
હંમેશા ઉંચુ રાખો,
સાહસ સૌથી મહત્વપૂર્ણ ગુણ છે
- સ્વતંત્રતા એક વરદાન છે
જેને મેળવવાનો સૌને અધિકાર છે
- મહિલાઓના બધા અધિકારોમાં
સૌથી મોટો અધિકાર માતા બનવાનો છે.
- ભલે બધાની હાથમાં તલવાર હોય પણ
સરકાર તો ઈચ્છાશક્તિથી જ સ્થાપિત થાય છે.
-દુશ્મનને ક્યારેક કમજોર ન સમજો,
પણ તેની તાકતને ક્યારેય વધુ ન આંકશો,
હંમેશા યુદ્ધ માટે તૈયાર રહો
- જ્યારે તમે ઉત્સાહી રહો છો તો
પર્વત પણ માટીના ઢગલા જેવો લાગે છે
-એક સાચો રાજા સદૈવ પોતાની
પ્રજાના કલ્યાણ માટે કામ કરે છે.
- યુદ્ધમાં ફક્ત બહાદુર હોવુ જ પર્યાપ્ત નથી,
રણનીતિ અને બુદ્ધિનુ પણ સમાન રૂપથી મહત્વ છે.