0
શા માટે ઉજવાય છે રક્ષાબંધન
મંગળવાર,જુલાઈ 30, 2019
0
1
સત્ય સાંઈ બાબાની જીવંત કથા
1
2
મહેશદાસ જવાન થયો ત્યારે પોતાનું ભાગ્ય અજમાવવા માટે તે અકબરની પાસે ગયો. તેની પાસે અકબરે આપેલી એક વીંટી હતી. તે પોતાની માતાના આશીર્વાદ લઈને ભારતની નવી રાજધાની-ફતેહપુર સીકરી તરફ નીકળ્યો. તે ભીડથી બચતાં બચતાં લાલ દિવાલોવાળા મહેલ તરફ ચાલ્યો. તે મહેલમાં ...
2
3
ગુરુવાર,ફેબ્રુઆરી 14, 2019
. વેલેંટાઈન ડે પર શુ ભગત સિંહને ફાંસી થઈ હતી કે પછી તેમને ફાંસીની સજા સંભળાવી હતી ? સોશિયલ મીડિયા પર આ વિષય પર વિવાદ ચાલી રહ્યો છે
હકીકત એ છે કે ભગતસિંહને ન તો વેલેન્ટાઈન ડે પર ફાંસી થઈ હતી કે ન તો તેમને આ તારીખે ફાંસીની સજા સંભળાવવામાં આવી ...
3
4
બુધવાર,ફેબ્રુઆરી 13, 2019
આજે વ્યક્તિમાં જીદ કરવાના તેમજ પોતાની વાતને સિધ્ધ કરવાના સંસ્કારમાં ઉત્તરોત્તર વૃધ્ધિ થઈ રહી હોય તેમ લાગે છે. જે રીતે આજે વિશ્વ અનેક પરિવારિક, સામાજિક ,આર્થિક, રાજકીય તેમજ અન્ય સમસ્યાઓનો તેમજ સંઘર્ષોનો સામનો કરી રહ્યું છે તેની પાછળ વ્યક્તિના આ જીદ ...
4
5
ગુજરાતની લબ્ધપ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા નવભારત સાહિત્ય મંદિર દ્વારા એક નોખુ-અનોખુ પુસ્તક પર્વનું આયોજન કરવામાં આવ્યું. 9 ઓગસ્ટથી શરૂ થઇને 20 ઓગસ્ટ સુધી ચાલેલા આ પુસ્તક પર્વમાં ગુજરાતે ક્યારેય ન જોયા હોય તેટલા વિવિધ વિષયોનાં ગુજરાતી અને હિન્દી ભાષાના ...
5
6
મેલી વિદ્યાઓ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી ધનિક ભક્તોને શીશામાં ઉતારી શેતાન સંતો જાતે ભોગ વિલાસ ભોગવે છે. નિ: સ્પૃહી સાચા સંતને સાદી સરળ ઝૂંપડી સિવાય કંઈ જ અપેક્ષા હોતી નથી. ઉલ્ટું ધન-સમૃદ્ધિ એને તો બાધારૂપ બને છે. આવા નિ: સ્પૃહી એક સંત પાસે બે નંબરી ...
6
7
શીખામણ: માણસને તેમની પ્રતિભાઓ સાથે ઓળખો, કપડાંથી નહી
7
8
ઘડિયાળને ટકોરે ચાલતી દુનિયા પાસે જાણે સમય જ નથી. સૂરજ પ્રગટેને લોકોમાં પ્રાણ રેડાય, જાણે અજાયબી શક્તિ લોકોને દોડાવી રહી હોય. સૂરજ આથમે તે સાથે જ ચાંદા મામા પ્રગટે અને દોડતું જીવન થંભી જાય. બે કાળમાં જીવતી દુનિયા પાસે સમય નથી. દિવસના કલાકો દરેક પાસે ...
8
9
તારક મહેતા બાદ ગુજરાતમાં જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટ હવે વાચકોની વચ્ચે નથી રહ્યાં. આજે તેમના નિવાસસ્થાને તેમણે જીવનનો અંતિમ શ્વાસ લીધો હતો. આજે વેબદુનિયા ગુજરાતી તરફથી તેમને શ્રદ્ધાંજલિના રૂપમાં તેમની બે વિનોદકથા અહી પ્રસ્તુત કરીએ છીએ... વાંચો અને ...
9
10
જંગળમાં એક સિંહ રહેતો હતો . અને તેનો મન હોય કે નહી હોય એ રોજ ઘણા પ્રાણીઓના શિકાર કરતા હતા. એક વાર બધા પ્રાણીઓ સભામાં બેસયા. અને બધાએ ચર્ચા કરી કે દરરોજ એક પ્રાણી સિંહ પાસે જાય પણ એના બદલામાં એ એક પણ
10
11
તેમનુ લગ્ન થયે હજુ થોડાક જ દિવસ થયા હતા કે એક દિવસ પતિએ પત્નીના અંતરંગ ક્ષણો દરમિયાન પૂર્વ ગર્લફ્રેંડ વિશે મજેદાર વાતો વિસ્તારથી બતાવવી શરૂ કરી. પત્ની થોડા દિવસ ગુસ્સાથી સાંભળતી રહી. લાંબા સમય સુધી બંને વચ્ચે અબોલા ચાલ્યા. અને ત્યારબાદ મનામણાં ...
11
12
તન અને મન બે છોકરાઓ હતા. બન્ને એક પિતાની સંતાન હતા પણ બન્નેના વ્યવહારમાં ખૂબ તફાવત હતો
તન - ખૂબ બદમાશ , શરાબી. જુગાર રમતો અને પરિવારને હેરાન કરતો વ્યવ્હાર ધરાવતો હતો
12
13
સોમવાર,ફેબ્રુઆરી 19, 2018
છત્રપતિ શિવાજી મહારાજના વિશે બધા લોકો જાણે છે. તે ભારતના વીર સપૂતોમાંથી એક હતા. ઘણા લોકોએ તેમને હિન્દુ હ્રદય સમાટ્ર કહે છે. તો કેટલાક લોકો તેમને મરાઠા ગૌરવ, જ્યારે કે તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક હતા.
13
14
સોમિલ એક બહુરાષ્ટ્રીય કંપનીમાં સીનીયર મેનેજર હતું. તેનો રેકાર્ડ હતો કે તેની ટીમ હમેશા કંપની સૌથી સરસ ટીમમાંથી એક હતી. માત્ર કામમાં જ નહી પણ આપસી મેળ અને વ્યકતિગત પ્રમોશનમાં પણ સોમિલની ટીમ
14
15
જ્યારે જૂલિયો 10 વર્ષનો હતો તેને માત્ર એક જ સપનો હતો. તેમના ફેવરેટ ક્લ્બ રિયલ મેડ્રિડની તરફથી ફુટબૉલ રમવા. એ દિવસ ભર રમતો. પ્રેક્ટિસ કરતા અને ધીમે-ધીમે એ એક બહુ સારું ગોલકીપર બની ગયુ.ના થતા થતા તેમના બચપનનો સપનો સાચું બનવાના નજીક પહોંચી ગયા. તે રિયલ ...
15
16
19 નવેમ્બરના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ઉજવાય છે.. આશ્ચર્યની વાત એ છે કે આ દિવસ વિશે મોટાભાગના પુરૂષોને જ ખબર નથી. અને દરરોજની જેમ તેમનો પણ આ દિવસ ભાગદોડ સાથે પુરો થઈ જશે.. દર વર્ષે 19 નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ ...
16
17
અત્યારે જ રીલીજ થનારી પદ્માવતી ફિલ્મ આ દિવસો ખૂબ ચર્ચામાં છે પણ આજે અમે તમને ફિલ્મ નહી પણ રાણી પદ્માવતીના જીવનથી સંકળાયેલા સત્ય જણાવી રહ્યા છે. ચિતૌડની રાણી પદ્માવતી તેમની સુંદરતાની સાથે સાથે સાહસ માટે પણ ઓળખાય છે. આવો જાણીએ રાણી પદ્માવતીના જીવનથી ...
17
18
શુક્રવાર,નવેમ્બર 10, 2017
દરેક પત્નીઓ કોઇને કોઇ દિવસ પિયર જરૂરથી જાય છે. કેટલાક પુરુષો તો રાહ જોઇને જ બેઢા હોય છે કે ક્.ારે પત્ની પિયર જાય અને તેઓ પોતાના મનપસંદ કામ કરી શકે. તો ચલો જાણીએ પુરુષ પત્નીના પિયર ગયા પછી કેવા કેવા કામો કરે છે.
18
19
મારા લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે. સગાઈ પછી હુ અને મારા પતિ જુગલ ફોન પર ખૂબ વાતો કરતા હતા. એક બેવાર તો તે અમાર શહેરમાં આવ્યા તો મુલાકાતો પણ થઈ. લગ્ન પછી અમે મોરીશસ ફરવા પણ ગયા હતા. બધુ કેટલુ સારુ હતુ. પણ હવે મને લાગે છે કે આ બધી વીતી ગયેલી વાતો છે. ...
19