Gujarati Stories 6

ગુરુવાર, 12 માર્ચ 2026
0

જાણો ભારત રત્ન અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવીય વિશે

બુધવાર,ડિસેમ્બર 24, 2014
0
1

ગાંધીના સિદ્ધાંત

સોમવાર,સપ્ટેમ્બર 29, 2014
ગાંધીના સિદ્ધાંત 1. સત્ય Truth 2. અહિંસા Nonviolence 3. શાકાહારી રવૈયા Vegetarian 4. બ્રહ્મચર્ય 5. સાધારણ જીવન(સાદગી) Simplicity સત્ય Truth ગાંધીજીએ પોતાનો જીવન સત્ય કે સચ્ચાઈની વ્યાપક શોધમાં સમર્પિત કરી દીધું. તેમનો લક્ષ્યની ...
1
2

ગુજરાતી ટૂંકી વાર્તા - ઔચિત્ય

મંગળવાર,એપ્રિલ 15, 2014
મહિલા દિવસનું આયોજન હતુ. હોલ મહિલાઓથી ખચોખચ ભરાયેલો હતો. ફુસફુસાહટ વચ્ચે વાતાવરણમાં અત્તરની સુંગંધ સહિત મધુર સ્વર ગૂંજી ઉઠ્યો. એક મહિલા સ્ટેજ ઉપર ભાષણ આપી રહી હતી . "આપણે સ્ત્રીઓ હવે ઘરમાં સજાવટની વસ્તુ નથી રહી. આપણું પણ એક જુદુ અસ્તિત્વ છે, આપણો ...
2
3
આજે વિશ્વ ચકલી દિવસ છે. ગુજરાતમાં નાની અને અત્યંત સુંદર પક્ષી ચકલીની ચી..ચી... આજે લુપ્ત થઇ ગઈ છે. પરંતુ ગણ્યા ગાઠયા લોકો સિવાય તેની નોંધ સુદ્ધા કોઈએ લીધી નહિ. બાળપણમાં વાર્તા સાંભળતા ત્યારે ચકલી ચોખાનો અને ચકો મગનો દાણો લાવતો ત્યારે લાગતું કે આ ...
3
4
ક્ષમા એ બે અક્ષરનો શબ્દ બોલવામાં જેટલો સરળ છે તેટલો જ વ્યવહારમાં મૂકવો કઠિન છે. કોઈ અંગત વ્યક્તિ આપણી પાસેથી આપણને ગમતી કોઈ વસ્તુ માંગી લે તો એ વસ્તુ આપવામાં આપણને કંઈ બહુ કષ્ટ ન પડે; પરંતુ જ્યારે એ અંગત વ્યક્તિને માફી આપવાની વાત આવે ત્યારે આપણને ...
4
4
5

ટૂંકી વાર્તા : ફુગ્ગાવાળો

શનિવાર,જાન્યુઆરી 4, 2014
રવિ ઘર છોડીને ચાલ્યો ગયો. ટીના અને લાલુને તેની સાથે જવું હતું. પ્રાઈવેટ કંપનીમાં નિવુ્ત્તિ પછી પેંશન કોણ આપે ? મુશ્કેલી આવી ત્‍યારે કોઈની સલાહથી ફુગ્ગા વેચવા નીકળી પડ્યાં.
5
6

ગુજરાતી ટૂંકી વાર્તા : રાજકુમાર

શનિવાર,જાન્યુઆરી 4, 2014
સાંજ થવાની તૈયારી હતી. સતત ઝરમર વરસાદથી ધેરાયેલો દિવસ થાકીને જલ્દીથી રાતના પહેલુમાં ડૂબી જવા માંગતો હતો. લોકો ચિંતા કરતા હતા કે સવારની ગયેલ
6
7

ટૂંકી વાર્તા : નાનું બાળક

શનિવાર,જાન્યુઆરી 4, 2014
ઝરમર વરસાદ હમણાંજ થયો હતો. બગીચાના વૃક્ષોનાં પાંદડાં પરનાં વરસાદના ટીપા મોતીની જેમ અટકી રહ્યાં હતાં. ઠંડી હવાની લહેર, ચા નો પ્યાલો, નજર નવલકથા પર તો ક્યારેક રસ્તા
7
8

ટૂંકી વાર્તા : ઘરમાં કામ શુ હોય ?

શનિવાર,જાન્યુઆરી 4, 2014
પતિના ઓફિસ ગયા પછી ઘરને એવુને એવું જ છોડીને તે કદી મેગેઝિન વાંચતી, તો કદી ટીવી ખોલીને બેસતી. સાંજના સમયને આમ જ કાઢીને પતિની રાહ જોવા માંડી. સાંજે પતિ મહારાજ રોજની જેમ થાકા-માંદા લાગી રહ્યા હતા.
8
8
9

ટૂંકી વાર્તા : ઈશારો

શનિવાર,જાન્યુઆરી 4, 2014
ખોટા સમયે હું પહોંચી હતી. તેણી વ્યસ્ત હતી. કેટલીય વસ્તુને ઉઠાવીને તે કબાટ-પેટીમાં બંધ કરી રહી હતી. અને ફ્રિજની ચાવી પણ શોધી રહી હતી. ઘર આખું વિખરાયેલું પડ્યુ હતુ. ઉઠાવીને પટકેલુ...તાળાચાવી....બેહાલ દ્રશ્ય...?
9
10

એક ચપટી પ્રેમ પણ દરેક દર્દની દવા

ગુરુવાર,સપ્ટેમ્બર 19, 2013
રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનું બનાવવાનો ખૂબ શોખ હતો. જયારે પણ માં જમવાનું બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનું જમવાનું એટલું સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે.
10
11
બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં: સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર. દુનિયા બહુ ક્રૂર છે અને જેવા સાથે તેવા થયા વિના છૂટકો નથી એવું લાગવા માંડે ત્યારે ફરીફરીને એક જ વ્યક્તિની સલાહ લેવાની ...
11
12
આપણે ત્‍યાં દર વર્ષે પ જુને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પરંતું આપણે જે રીતે જીવી રહ્યા છીએ તે જોતા આ દિવસની ઉજવી કેટલી વ્‍યજબી ગણી શકાય? સાદા શબ્‍દોમાં કહીએ તો પર્યાવરણ એટલે આપણી આસપાસની જમીન, હવા, પાણી, પ્રાણીઓ, વન્‍ય સૃષ્‍ટી અને ...
12
13
શહેરોમાં રચાઈ રહેલાં ક્રોંકીટનાં જંગલોને લીધે, વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે, ઝાડી-ઝાંખરાં જેવું કશું જ રહ્યું નથી. પક્ષીઓને ખાવાનું મળતું નથી, પાણી પણ મળતું નથી તેથી તેઓ કાંતો મૃત્યુ પામે છે કાં તો ઇંડાં મૂકતાં નથી. છેલ્લાં ૧૦ વર્ષમાં જ ભારતનાં મોટાં ...
13
14
અકબર બાદશાહના દરબારની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે એક દરબારી હાથમાં કાચનો એક વાટકો લઈને ત્યાં આવ્યો. બાદશાહે પુછ્યું, શું છે આની અંદર? દરબારીએ કહ્યું, આમાં રેતી અને ખાંડ છે. તે શેને માટે, બાદશાહે પુછ્યું.
14
15
બહુરૃપી, કઠપૂતળી, ભવાઈ, ડાયરો, નાટક જેવા કાર્યક્રમો ભારતના ગામડામાં ખુબ પ્રચલિત હતા અને તેને ભારતીય સંસ્કૃતિ ગણવામાં આવે છે. જો કે આ ગ્રામ્ય સંસ્કૃતિને છેલ્લા ઘણાં સમયથી પશ્ચિમી દેશોની સંસ્કૃતિના આંધળા અનુકરણના કારણે ગ્રહણ લાગી ગયું છે અને ધીમે-ધીમે ...
15
16

ચાણક્ય નીતિ : અધ્યાય 1

સોમવાર,ફેબ્રુઆરી 4, 2013
- બુદ્ધિમાન પિતાએ પોતાના બાળકોને શુભ ગુણોની શીખ આપવી જોઈએ, કારણ કે નીતિજ્ઞ અને જ્ઞાની વ્યક્તિઓની જ કૂળમાં પૂજા થાય છે. - મૂર્ખતા દુ:ખદાયી છે, જવાની પણ દુ:ખદાયી છે, પણ આનાથી ઘણી અધુ દુ:ખદાયી છે કોઈ બીજાના ઘરમાં રહીને તેનો અહેસાન લેવો.
16
17
એ તો સૌ કોઈ જાણે છે કે અહિંસાના પૂજારી, સત્યાગ્રહી અને મહાન સ્વતંત્રતા સૈનાની ગાંઘી પ્રત્યે લોકોને વિશેષ પ્રેમ હતો. અને તે પ્રદર્શિત કરવા માટે તેઓ બાપૂને પત્ર પણ લખતા હતા. પણ બાપુનુ ક્યા કોઈ એક નિશ્ચિત સ્થાન હતુ. એ તો ક્યારેક અહી તો ક્યારેક ત્યા.. ...
17
18
એ ભારત, શુ બીજાની હા મા જ હા કરીને, બીજાની જ નકલ કરી, બીજાને ગમે તેવુ બોલીને, દાસ જેવી દુર્બળતા. આ ધૃણાસ્પદ નિષ્ઠુરતાથી જ તમે મોટા મોટા અધિકાર મેળવી શકશો ? શુ આ લજ્જાસ્પદ કપુરૂષતાથી તમે વીરભોગ્યા સ્વાધીનતા પ્રાપ્ત કરશો ? એ ભારત તમે ના ભૂલશો કે તમારા ...
18
19
શુ છે મેલુહાના મૃત્યુંજયમાં ? આ કોઈ નીરસ પૌરાણિક કથા નથી, પરંતુ એક સુંદર કલ્પનાથી દેવોના દેવ મહાદેવને વાસ્તવિક રૂપમાં દર્શાવવાનો પ્રયત્ન છે. આ વાર્તા એક પ્રાચીન દેશ મેલુહાની છે, જે સદીઓ પહેલા ભગવાન રામ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. 'સૂર્યવંશિયા'ની ...
19