Gujarati Vastu 38

રવિવાર, 1 ફેબ્રુઆરી 2026
0

અજમાવો આ વાસ્તુ ટિપ્સ અને તણાવને કરો ઘરની બહાર

ગુરુવાર,ડિસેમ્બર 10, 2015
0
1

વાસ્તુ સલાહ : નવગ્રહ દોષ નિવારણ

સોમવાર,ડિસેમ્બર 7, 2015
ભારતના લોકોની નક્ષત્ર અને ગ્રહો પ્રત્યે ખુબ જ ઉંડી આસ્થા હોય છે. ગ્રહોની અનુકૂળતા તેમજ પ્રતિકુળતાનો પ્રભાવ જરૂર પડે છે. તેથી જ તો આપણે યજ્ઞ, જાપ, ધાર્મિક અનુષ્ઠાન વગેરે કરાવીએ છીએ અને આ બધાથી લગભગ વધારે પડતી...
1
2
ઘરમાં બેડરૂમને સૌથી ખાસ ભાગ ગણાય છે. કપલ એમના ઉંડા પ્રેમને આ રૂમમાં જ માળે છે. ઘણી વાર બેડરૂમમાં વાસ્તુદોષ થવાથી મેરિડ લાઈફમાં ઘની મુશેકેલીઓ ઉભી થઈ જાય છે. એ સંબંધોમાં દૂરી આવતા રિશ્તો તૂટી પણ જાય છે.
2
3
ઘરમાં હંમેશા અશાંતિ બની રહે છે કે ઘરમાં બરકત નથી રહેતી ? શુ આ બધી સમસ્યાઓ તમારા ઘરના વાસ્તુદોષને કારણે તો નથી. જો તમારા ઘરમાં વાસ્તુને લઈને કોઈ સમસ્યા છે તો ગભરાવવાની કોઈ વાત નથી. આજે અમે તમને વાસ્તુદોષના કેટલાક ઉપાય બતાવી રહ્યા છે. જેને તમે ઘરમાં ...
3
4
માનવ જીવનમાં માનસિક , શારિરિક બીજા પ્રકારની સમસ્યા આવતી રહે છે. જો માણસના ઘરમાં શાંતિ નહી છે તો આ પણ એમનામાં એક ખૂબ મોટી સમસ્યા હોય છે. એના કારણે માણસ ખૂબ પરેશાન રહે છે. અને અનેક દુખ અને કષ્ટોના સામના કરે છે. એના કોઈ કામ નહી બની શકતા અને દરેક દિવસ ...
4
4
5
વાસ્તુના મુજબ શણગારવાથી લાભ નથી થતા પણ મેન ગેટના સામે અને એના આસપાસની વસ્તુઓથી પણ ધ્યાન રાખવું પડે છે .જો ઘરની બહાર નેગેટિવ એનર્જી વધારતી વસ્તુઓ હોય છે જે પારિવારિક સભ્યોને રોગોઅને ધન સંબંધિત પરેશાનિઓ સામનો કરવું પડે છે.
5
6
ફેંગશુઈ મુખ્ય રૂપથી ચીનના વાસ્તુ શાસ્ત્ર સિદ્ધાંત છે , પણ એના મહ્ત્વ અને પાલન દુનિયાના ઘણા દેશોમાં કરાય છે. ફેંગશુઈ મુજબ , 5 એવી વસ્તુઓ છે જે વાસ્તુ દોષના કારણ બની શકે છે. જો આ 5 વાતોના ધ્યાન રખાય તો ઉન્નતિ અને સફળતામાં મુશ્કેલી બની રહી નેગેટિવ ...
6
7
તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારની તોડફોડ કર્યા વિના નીચે દર્શાવેલા ઉપાયો વડે તમે વાસ્તુદોષથી છુટકારો મેળવી શકો છો. - પોતાની પસંદગીને અનુસાર સુગંધિત ફૂલોનો ગુલદસ્તો હંમેશા પોતાના માથાની તરફના ખુણા પાસે મુકો. - સુવાના રૂમની અંદર એઠા વાસણ ન રાખવા, આનાથી ...
7
8
ગણપતિ જી આમ તો બધા પ્રકારના વિધ્ન અવરોધોને દૂર કરનારા છે. છતા પણ વાસ્તુનુ ધ્યાન રાખતા જો તમે ગણપતિને ઘરમાં વિરાજો છો તો ગણેશજીના વિશેષ શુભ અને મંગળનુ વરદાન પ્રાપ્ત કરી શકો છો. સૌ પહેલા એ ધ્યાન રાખો કે ગણેશજીની એવી મૂર્તિ ઘરે લાગો જેમની સૂંઢ ડાબી ...
8
8
9
10
કોણ નહી ઈચ્છતા કે એમની નાની લાઈફમાં માત્ર પ્યાર જ પ્યાર હોય પણ ભાગતી દોડતી જીંદગીમાં માણસના પાસે તનાવ વધારે પ્યાર ઓછા હોય છે. વાસ્તુના આ ટિપ્સ જણાવી રહ્યા છે જેને અજમાવી તમે લવ લાઈફને પૂરી ઉમ્ર ખૂબસૂરત રાખી શકો છો.
10
11
વસ્તુ વિજ્ઞાન પોતાની રીતે એક જુદુ જ વિજ્ઞાન છે. જેના દોષોને યોગ્ય નિવારણ કરી દેવાથી કષ્ટ અને અવરોધો દૂર થઈ જાય છે. બેડરૂમ કોઈપણ ઘરનુ મહત્વપુર્ણ અંગ હોય છે. અને વાસ્તુ મુજબ આ જ એ ભાગ હોય છે જે સુખી દામ્પત્ય જીવન માટે જવાબદાર હોય છે. જો બેડરૂમના ...
11
12
વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈમાં ઘણા એવી વસ્તુઓના ઉલ્લેખ કર્યું છે. જે ન માત્ર તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાને દૂર કરે છે પણ તમને ધનવાન બનવામાં પણ સહાયક હોય છે.
12
13
વાસ્તુની દ્ર્ષ્ટિએ ન માત્ર તમારા બેડરૂમ પણ બાથરૂમ પણ ખૂબ મહ્ત્વ રાખે છે. જો તમારા બાથરૂમ વાસ્તુ દોષ થી પ્રભાવિત છે તો ન માત્ર તમારા ઘરમાં રહેતા લોકોની સેહતને પ્રભાવિત કરે છે પન આ તમારી આર્થિક સ્થિતિને પણ નુકશાન પહોંચાડે છે. વાસ્તુ વિજ્ઞાનતો આ પન ...
13
14
સોનેરીમાછલી એક વિશેષ પ્રકારના ચમકીલા સોનેરી રંગની આભા ધરાવતી હોય છે. જે દેખાવમાં સુંદર લાગે છે. તેના રંગોમાં પીળો અને લાલ રંગનો પણ સમાવેશ થાય છે. આ માછલીની વિશેષતા એ છે કે જો તેની આસપાસની ઉર્જા સકારાત્મક હોય તો તેનો રંગ ઉંડો સોનેરી થઈ જાય છે. અને ...
14
15
હિન્દુ ધર્મમાં વાસ્તુ અને પ્ૂજા વિધિઓના ઘણા મહત્વ છે. માણસ એમના ઘર મોટી મેહનત અને આશાઓથી બનાવે છે. તો વિચારો કે નવા ઘરમાં રહેવા જતા છે અને ત્યાં મુશ્કેલીઓ અને પરેશાનિઓના સામનો કરવું પડે છે , તે સ્થિતિથી બચવા માટે વાસ્તુ શાસ્ત્ર અને અમારા વેદોમાં ગૃહ ...
15
16
આજકાલ ઘણા લોકો વાસ્તુ અને ફેંગશુઈ (ચીનનુ વાસ્તુશાસ્ત્ર)ના સિદ્ધાંતોના આધાર પર ઘર બનાવે અને સજાવવા જઈ રહ્યા છે. વાસ્તુ અને ફેંગશુઈ પુરી રીતે સકારાત્મક અને નકારાત્મક ઉર્જાના સિદ્ધાંતો પર જ કામ કરે છે. માન્યતા છે કે જો ઘરમાં સકારાત્મક વાતાવરણ અને ...
16
17
ઘરને સુશોભિત કરતા હમેશા ધ્યાન રાખો કે વધારે સામાનથી ન ભરો . વધારેપણું લોકો ઘરને સુંદર જોવાડવા માટે જે પણ વસ્તુ આકર્ષક લાગે છે , એને ઘરમાં સાજાવી લે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેને ઘરમાં સજાવવાથી ઘરના સભ્યોને તન , મન ...
17
18
વાસ્તુમાં ઘરની ખુશહાળીના ધ્યાન રખાય છે. ઘરમાં જો રોગો જલ્દી ફેલે છે તો એના ઉપાય પણ વાસ્તુના મુજબ છે. તમે ને અજમાવીને ન માત્ર પરિજનોને સ્વસ્થ રાખી શ્કો છો , પણ ઘરમાં સાકારાત્મક ઉર્જાના સંચાર પણ કરી શકો છો. પણ ઘરમાં સકારાત્મક ઉર્જાના સંચાર પણ કરી શકો ...
18
19
ઘરમાં ઝાડ લગાવવાથી હરિયાળી આવે છે અને ઘરમાં રહેતા લોકો કાયમ સ્વસ્થ રહે છે. પણ અનેકવાર તમારા દ્વારા લગાવેલ ઝાડ છોડ સારા પરિણામ નથી આપતા કારણ કે તેમા વાસ્તુ દોષ હોય છે. તો આવો જાણીએ વાસ્તુ દોષ કેવી રીતે દૂર કરશો. - ઘરની પૂર્વ દિશામાં પીપળનુ ઝાડ ...
19