0
વસ્તુઓમાં ફેરબદલ કરી વાસ્તુદોષ નિવારો
બુધવાર,સપ્ટેમ્બર 18, 2013
0
1
આપણુ પોતાનુ ઘર હોય એવી ઈચ્છા દરેકની હોય છે. દરેકની આ ઈચ્છા ક્યારેક પૂરી થાય છે તો ક્યારેક સ્વપ્ન બનીને રહે છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં આવા અનેક ઉપાયો આપ્યા છે જેના દ્વારા તમને ભાડાના ઘરમાંથી છુટકારો મળશે અને તમે તમારા પોતાના ઘરમાં પગ મુકી શકશો.
1
2
સૂર્યકિરણનું માનવજીવનમાં અસાધારણ મહત્વ છે. તેના કારણે વાસ્તૂશાસ્ત્રમાં સૂર્યકિરણનું મહત્વ બતાડવામાં આવ્યુ છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પાણીની ટાંકી પુર્વ કે ઉત્તર દિશામાં વિશેષ કરીને ઈશાન ખૂણામા ખોદવી સૌથી ઉત્તમ ગણાય છે. કારણ કે આવુ કરવાથી સૂર્યના ...
2
3
કેટલીક વાસ્તુ ટિપ્સ અપનાવીને ઘરમાં સુખ, શાંતિ તથા આર્થિક સંપન્નતાને કાયમ બરકરાર રાખી શકાય છે. - રાત્રે રસોડામાં જૂઠાં વાસણો ન પડી રહેવા દો, તેને સાફ કરીને મુકો. - સાંજના સમયે કે દિવાબત્તીના સમયે જમવા કે સ્નાન કરવા ન બેસો. - સાંજે ઘરમાં સુંગધિત અને ...
3
4
ગુરુવાર,જાન્યુઆરી 10, 2013
1. જો મકાનની સામે વીજળીનો થાંભલો કે મોટો ઈલેક્ટ્રોનિક ટ્રાંસફોર્મર હોય તો આ સ્થિતિ શુભ નથી માનવામાં આવતી. આવા ઘરમાં બીમારી પ્રવેશ કરી જાય છે. ઘરમાં અગ્નિકાંડ, લડાઈ કે કોર્ટ કેસનો ભય બન્યો રહે છે. ઉપાય - ઘરના મુખ્યદ્વાર પર અષ્ટકોણીય દર્પણ એ રીતે ...
4
5
મંગળવાર,જાન્યુઆરી 8, 2013
- હંમેશા મોટો અને પહોળો પ્લોટ ખરીદ્યો કારણ કે સાંકળો કે લાંબો પ્લોટ તમારે માટે ભવિષ્યમાં મુશ્કેલીનુ કારણ બની શકે છે. - ત્રિકોણીય પ્લોટ મકાન નિર્માણ માટે અયોગ્ય ગણાય છે. - પ્લોટની લંબાઈ ઉત્તર-દક્ષિણ દિશાની બદલે પૂર્વ પશ્ચિમ દિશામાં વધુ હોવી શુભ ...
5
6
આજકાલ લોકો વાસ્તુદોષ નિવારણ માટે સજાગ થઈ ગયા છે દરેક વ્યક્તિ પોતાના ઘરને સુંદર બનાવવા માંગે છે. વ્યવસ્થિત સજાવેલુ ઘર આકર્ષિત કરે છે. આજના યુવાનો ડ્રોઈંગ રૂમ અને લિવિંગ રૂમને સજાવવામાં ખૂબ રસ લેવા માંડ્યા છે. ઘરને સજાવવું એ કોઈ ફેશન નથી પણ એક ...
6
7
- બાળકને જ્યાં ભણવા બેસાડતાં હો અથવા તો તેનો જુદો સ્ટડીરૂમ હોય તો થોડું ધ્યાન તેની પર પણ આપો. અભ્યાસનો રૂમ પૂર્વ, ઇશાન તથા ઉત્તર દિશામાં હોય તે યોગ્ય છે. આ દિશાઓના સ્વામી ઇન્દ્ર, ચંદ્ર, શંકર તથા કુબેરને માનવામાં આવે છે. આ દેવની કૃપાથી જ્ઞાન અને ધનની ...
7
8
શુક્રવાર,ડિસેમ્બર 7, 2012
વાસ્તુ મુજબ ઘરની મર્યાદા, માન, મોભો, પ્રતિષ્ઠા અને વૈભવનું પ્રતિક ઘરના ઉંબરાને ગણવામાં અવે છે. તમે નોધ્યુ હશે કે કેટલાક લોકો રોજ સવારે ઘરના ઉંબરાની પૂજા કરે છે. પહેલાના સમયમાં આ પૂજા નિયમિત જોવા મળતી હતી. પરંતુ આજકાલ આધુનિકતાની દોડમાં આ પ્રથા લગભગ ...
8
9
દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેઓ પોતાના સંતાનને દરેક શક્ય સાધન અપીને સારામાં સારું શિક્ષણ આપી શકે.
9
10
- કોઈપણ શુભ મુહુર્તમાં અશોક વૃક્ષની જડને કાઢી લો. જડને કાઢીને તેને સ્વચ્છ પાણીથી અથવા ગંગાજળથી શુદ્ધ કરી લો. તમારા પૂજા સ્થાન પર માં દુર્ગાના મંત્રથી 108 વાર જપ કરો. ત્યારબાદ આ મૂળ જડને લાલ કપડા કે લાલ દોરાથી શરીર પર ધારણ કરવાથી કાર્યોમાં તરત જ ...
10
11
ચાઈનીઝ ફેંગશુઈની જેમ ભારતીય વાસ્તુ પણ છે. હિન્દુ પરંપરાની આ રચના ઘરના પ્રાકૃતિક બળોની સાથે સદ્દભાવને પ્રોત્સાહન આપે છે, જેને મુકવાથી આપણા ઘર અને ઘરના સભ્યો પર ખરાબ અસર પડે છે. સાથે જ એવુ પણ માનવામં આવે છે કે જો તમે વાસ્તુ મુજબ ટિપ્સ અપાનાવશો તો ...
11
12
બ્રહ્મદેવના મંદિરની પાછળ કે વિષ્ણૂ, સૂર્ય, શિવ કે જૈન મંદિરની સામે/પાછળ બનેલ જમીન પર ઘર ન બનાવશો. આ ઉપરાંત જમીન પર ઘર બનાવતી વખતે ઉત્તર-પૂર્વ અને ઈશાનમાં વધુ સ્થાન છોડો. ઘરની છતનો ઢળાવ પણ ઉત્તર કે ઈશાનમાં હોવો જોઈએ. ડ્રેનેજ, નળ વગેરે પણ ઈશાન કે ...
12
13
- વાસ્તુ મુજબ ઘરમાં કાંટાવાળા કે દૂધવાળા ઝાડ ન લગાવવા જોઈએ, કારણ કે કાંટા નકારાત્મક ઉર્જા ઉભી કરે છે. ગુલાબ જેવા કાંટાવાળા છોડ લગાવી શકાય છે. - બોનસઈ છોડ પણ ઘરમાં તૈયાર ન કરવા જોઈએ અને ન તો બહારથી લાવીને લગાડવા જોઈએ. બોનસાઈ છોડ ઘરના લોકોનો વિકાસ થતો ...
13
14
આજના ભૌતિક સંસારમાં મનુષ્ય આધ્યાત્મને છોડીને ભૌતિક સુખોની પાછળ ભાગી રહ્યો છે. સમયના અભાવે તેને સંબંધો પ્રત્યે ઉદાસીન બનાવી દીધો છે. જો મનુષ્ય પોતાના ઘરમાં સંસારના બધા સુખો ભોગવાની ઈચ્છા ધરાવતો હોય તો એ માટે આપણે લગ્નજીવનને વાસ્તુ સાથે જોડવુ પડશે. જો ...
14
15
ગુરુવાર,ડિસેમ્બર 29, 2011
બધાના ઘરમાં ભગવાન માટે યથાશક્તિ નાનુ-મોટું અલગ મંદિર કે ઘર અવશ્ય હોય છે. મંદિરમાં પોતાના ઇષ્ટદેવની મૂર્તિ, ફોટો, પૂજાની સામગ્રી રાખવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં ભગવાનની પૂજાની મૂર્તિઓની સંખ્યાના વિષયમાં કેટલીક વિશેષ વાતો કહેવામાં આવી છે.
15
16
ધર્મ, આસ્થામાં માનતો સામાન્ય વ્યક્તિ હોય કે પછી સાયન્સ સાથે સીધો જોડાયેલો તબીબ કક્ષાનો માણસ હોય પણ નવું મકાન બનાવે, મકાન બદલે ત્યારે ગૃહપ્રવેશ ટાણે કળશ મૂકવાની પરંપરા આ સૌમાં એકસમાન રીતે જોડાયેલી છે. ક્યાં કારણોસર નવું મકાન બનાવતી વખતે કે એક ઘરમાંથી ...
16
17
મંગળવાર,ડિસેમ્બર 27, 2011
ભારતીય સંસ્કૃતિમાં પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ છે. વહેલી સવારે સ્નાનાદિ ક્રિયા બાદ તેમજ સાંજે ભોજન પહેલાં ઇષ્ટરદેવ કે કુળદેવતાની પૂજાનું મહાત્મ્ય શાસ્ત્રોમાં દર્શાવાયું છે. વધુમાં પૂજાને લીધે મન શાંત અને પ્રફુલ્લિત રહેતું હોવાથી અને આ માધ્યમ થકી ...
17
18
વાસ્તુ પ્રમાણે ઘરની સજાવટ કરશો તો ઘર સુશોભિત દેખાશે જ સાથે સાથે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થશે. ઘરની સજાવટ માટે તમે ક્યારેય કેંડલ્સ વિશે વિચાર્યુ છે ? કેંડલ્સ સજાવટ માટે ખૂબ જ પ્રચલિત છે. કેંડલ્સના આટલા પોપ્યુલર હોવાનું કારણ છે એ તમારા ...
18
19
શુક્રવાર,ડિસેમ્બર 2, 2011
- બુધ, ગુરૂ, શુક્ર અને ચંદ્ર ચાર ગ્રહોના પ્રભાવવાળી પશ્ચિમ મધ્ય દિશામાં અભ્યાસ કક્ષનું નિર્માણ કરવુ અતિ લાભદાયક સિદ્ધ થાય છે. - અભ્યાસ કક્ષમાં ટેબલ પૂર્વ-ઉત્તર ઈશાન કે પશ્ચિમમાં રહેવુ જોઈએ. દક્ષિણ અગ્નિ અને નેઋત્ય કે ઉત્તર વાયવ્યમાં ન હોવું જોઈએ. - ...
19