Gujarati Vastu 49

બુધવાર, 11 ફેબ્રુઆરી 2026
0

ઘરમાં દિશાનુસાર રંગ ભરો

સોમવાર,ડિસેમ્બર 15, 2008
0
1

દક્ષિણમુખી મકાન અને વાસ્તુ

ગુરુવાર,નવેમ્બર 27, 2008
વાસ્તુશાસ્ત્ર વિશે જાણકારી રાખનારા વ્યક્તિઓ પોતાના ધ્યાનમાં એક વાત રાખે છે કે દક્ષિણમુખી નિવાસ કરવાથી ક્યારેય પણ સુખી રહી શકાતુ નથી. આ ભયને લીધે ભારતમાં ઘણી જગ્યાએ દક્ષિણમુખી પ્લોટ લાંબા સમય સુધી ખાલી જ પડી રહે છે અને વેચનારી...
1
2

દિશા પસંદ કરો, ખુશ રહો...

ગુરુવાર,નવેમ્બર 20, 2008
માણસના જીવનની અંદર દિશાઓનું પણ ખુબ જ મહત્વ છે. જીવનને સુખી તેમજ સમૃદ્ધ બનાવવા માટે તેમનું સ્થાન સર્વોપરી છે. નહીતર સુખ શાંતિ તેમજ સફળતા પ્રાપ્તિમાં કોઈ અવરોધનો સામનો કરવો પડે છે. આપણું પ્રાચીન વિજ્ઞાન પણ દિશાઓના...
2
3

ઘરનું નિર્માણ યોગ્ય સમયે કરો

મંગળવાર,નવેમ્બર 11, 2008
દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે પોતાનું મકાન હોય. વાસ્તુશાસ્ત્રમાં ભવન નિર્માણના સંબંધે કેટલીયે વાતો કહેવામાં આવી છે. કહેવામાં આવ્યુ છે કે જ્યારે શનિવારે સ્વાતિ નક્ષત્ર, શ્રાવણ માસ, શુભ યોગ, સિંગ લગ્ન, શુક્લ પક્ષ તેમજ સપ્તમી તિથિનો યોગ એકીસાથે
3
4
જેમના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોય તેમણે પોતાના ઘરની અંદર ચોરસ સિક્કો રાખવો જોઈએ તેમજ કુતરાને દૂધ આપવું જોઈએ. ઘરના ઉત્તર અને પૂર્વ ખુણામાં ક્યારેય પણ પગરખાં ઉતારવા નહિ. બેડરૂમની અંદર પૂર્વ દિશામાં જ સ્ટડી ટેબલને મુકો અને વાંચતી
4
4
5

મકાન બનાવતી વખતે...

સોમવાર,ઑક્ટોબર 20, 2008
મકાનનું નિર્માણ કરતી વખતે પાયામાં મધથી ભરેલો ઘડો મુકી દો. તેનાથી તમને આજીવન કોઈ પણ મુશ્કેલી નહિ આવે. એક વખત મકાન બનાવવાનું કામ ચાલુ કરી દિધું હોય તો તેને અધવચ્ચે ક્યારેય પણ છોડશો નહિ નહિતર તેમાં રાહુનો વાસ થઈ જાય છે.
5
6

નકામી વસ્તુઓનો નિકાલ કરો...

સોમવાર,ઑક્ટોબર 20, 2008
ઘરમાં જુના કેલેંડર, ભગવાનના ફાટેલા પોસ્ટરો, તુટેલા કાચ, ફાટી ગયેલી ચોપડીઓ વગેરે વસ્તુઓ નકારાત્મક ઉર્જાને ફેલાવે છે તો તેને ઝડપી એટલા દૂર કરો. ઘરના અંદરના દરવાજાની સામે કચરાના ડબ્બાને ક્યારેય પણ ન મુકશો.
6
7

કઈ વસ્તુ ક્યાં મુકશો...

સોમવાર,ઑક્ટોબર 20, 2008
પુસ્તકોના કબાટને દક્ષિણ અને પશ્ચિમ દિશામાં રાખો. ડ્રોઈંગ રૂમની અંદર સોફાને એવી જગ્યાએ રાખો કે જેની પર બેસવાથી ઘરના મુખીયાનું મોઢુ ઉત્તર અને પૂર્વમાં રહે તેમજ મહેમાનનું મોઢું દક્ષિણ તેમજ પશ્ચિમમાં રહે.
7
8

વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત

શનિવાર,ઑક્ટોબર 18, 2008
માન-પ્રમાણ વાસ્તુશાસ્ત્રનો મહત્વપુર્ણ તેમજ મૌલિક સિદ્ધાંત છે. માન-પ્રમાણ તેમજ હસ્ત-લક્ષણ દ્વારા કોઈ પણ ઘરના નિર્માણ માટે પૂર્વ દિશા તેમજ અન્ય દિશાઓ નક્કી કર્યા બાદ વાસ્તુ પદ-વિન્યાસ કરવામાં આવે છે. મકાનનો આકાર, લંબાઈ, પહોળાઈ તેમજ
8
8
9
વાસ્તુશાસ્ત્રની અંદર બેડરૂમનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે કેમકે માણસ તેના જીવનનો ત્રીજો ભાગ બેડરૂમની અંદર જ પસાર કરે છે. યોગશાસ્ત્રમાં ઉંઘના સમય અને અવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.આની અંદર જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય
9
10
ઘરના પૂર્વમાં વડ, પશ્ચિમમાં પીપળો, ઉત્તરમાં પાકડ તેમજ દક્ષિણમાં ગુલમહોરનાં વૃક્ષ શુભ માનવામાં આવે છે. આની વિરુદ્ધ પૂર્વમાં પીપેળો, દક્ષિણમાં પાકડ, પશ્ચિમમાં વડ અને ઉત્તરમા ગુલમહોરને અશુભ માનવામાં આવે છે.
10
11

વૃક્ષની મહત્તા અને વાસ્તુ

સોમવાર,સપ્ટેમ્બર 22, 2008
વૃક્ષોની મહત્તા છે કે જે પુણ્ય કેટલાયે યજ્ઞ કરાવવાથી કે તળાવ ખોદાવવાથી જે પછી દેવોની આરાધના કરવાથી પણ નથી મળતાં તે એક છોડને રોપવાથી સરળતાથી મળી જાય છે. આનાથી કેટલાયે પ્રાણીઓને જીવન મળે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ વૃક્ષોનો મનુષ્યની સાથે સંબંધ
11
12

લાલ પુસ્તકમાં વૃક્ષોનું મહત્વ

મંગળવાર,સપ્ટેમ્બર 9, 2008
આપણે ત્યાં દેવ સંસ્કૃતિમાં પ્રકૃતિને શક્તિ રૂપમાં પૂંજવામાં આવે છે. જ્યારે વ્યક્તિ દરેક કાર્યમાં પ્રકૃતિના નિયમનું પાલન કરે છે ત્યારે તે સુખી અને આરોગ્ય રહે છે. લાલ પુસ્તકની અંદર વૃક્ષોનું કેટલુ મહત્વ છે અને વ્યક્તિની કુંડળી અનુસાર કયાં કયાં વૃક્ષ ...
12
13

વૃક્ષ અને વાસ્તુ

બુધવાર,જુલાઈ 23, 2008
વૃક્ષોની મહત્તાએ છે કે જે પુણ્ય અનેક ઘણાં યજ્ઞ કરાવવાથી અથવા તળાવ ખોદાવવાથી કે દેવોની આરાધનાથી પણ અપ્રાપ્ત છે તે પુણ્ય ફક્ત એક ઝાડ લગાવવાથી જ મળી જાય છે. આનાથી ઘણાં પ્રાણીઓને જીવનદાન મળે છે. વાસ્તુશાસ્ત્રની અંદર પણ મનુષ્યના વૃક્ષ સાથેના
13
14
જો ઘરના આગલા ભાગના જમના હાથની બારીવાળા રૂમને સ્ટોર રૂમ બનાવી રાખ્યો હોય તો તે ઘરનો પિતા કે દિકરો સમાજના લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે. પરંતુ સાથે સાથે તે આરામપ્રિય અને ધીમે ધીમે કામ કરનાર હોય છે. જો ઘરના ડાબા હાથવાળા...
14
15
જ્યારે નવો પાક આવે છે ત્યારે સારી જાતનું ખાદ્યાન્ન બજારમાં ઉપલબ્ધ થાય છે. દરેક માણસ પોતાના પરિવાર માટે યોગ્ય સમયે સારી કિંમતનું ખાદ્યાન્ન એકત્રિત કરવા માંગે છે. ઘરના જે ખુણાની અંદર આ ખાદ્યાન્નનો સંગ્રહ કરવામાં આવે છે તેને સ્ટોર રૂમ કહે છે.
15
16

વાસ્તુદોષ દૂર કરો

મંગળવાર,મે 13, 2008
આપણે જે સ્થાન પર રહીયે છીએ તેને વાસ્તુ કહેવાય છે. એટલા માટે જે જગ્યાએ રહીએ છીએ તે મકાનમાં કયો દોષ છે જેને લીધે આપણને દુ:ખ અને તકલીફ પડે છે તેને આપણે જાતે નથી જાણી શકતાં. આપણને તે પણ જાણ નથી રહેતી કે મકાનમાં નકારાત્મક...
16
17

દ્વાર વાસ્તુ સંવર્ધક

મંગળવાર,એપ્રિલ 29, 2008
લેપ્રેશોન - રંગીન કાચથી બનેલ આ નકશીદાર ઉપકરણ એક ચક્ર પર ફરે છે. આના પાંખીયા દ્વારા નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આત્મ ઉર્જા પત્ર- આને નાભિની ઉપર ચામડીથી બનેલ પદાર્થોથી દૂર રાખીને બાંધવાથી આત્મિક ઉર્જામાં વૃદ્ધિ થાય છે...
17
18
જે ભૂમિ પર તુલસીના છોડ લાગેલાં હોય ત્યાં મકાનનું નિર્માણ કરવું ઉત્તમ છે તુલસીનો છોડ પોતાના મકાનની ચારે બાજુ અને 90 મીટર સુધીનું વાતાવરણ શુદ્ધ રાખે છે જેમ કે શાસ્ત્રોમાં આ છોડને ખુબ જ પવિત્ર તેમજ પૂજનીય માનવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિમાં...
18
19

ઘરની આસપાસ કયા વૃક્ષ લગાવશો?

ગુરુવાર,એપ્રિલ 24, 2008
* પાકર, ગુલમોહર, આંબો, લીંબડો, બહેડો તથા કાંટાળા વૃક્ષ પીપળો, આમલી, બાવળ આ બધા ઘરની નજીક ન રાખવા જોઈએ. * મકાનનું નિર્માણ કરતાં પહેલાં તે પણ જોઈ લેવું જોઈએ કે જમીન પર લતા, છોડ, વાડ, ઘાસ કે કાંટાળા વૃક્ષો વગેરે ન હોવા જોઈએ...
19