Gujrati Cinema 16

મંગળવાર, 31 માર્ચ 2026
0

૨૦ વર્ષ પછી ગુજરાતી ફિલ્‍મને નેશનલ એવોર્ડ મળ્‍યો

મંગળવાર,માર્ચ 26, 2013
0
1
રામ આપણા હૈયામાં હોવા જોઇએ અને અયોધ્યામાં રામમંદિરના સ્થળે એવુ માનવ મંદિર બનવુ જોઇએ કે જેમાં રોગી, દુઃખી અને પીડીતોની સેવા થતી હોય. આ સ્થળે એવી વિશાળ હોસ્પિટલ બનવી જોઇએ કે જે ભારતમાં સર્વશ્રેષ્ઠ હોય. રામ મંદિરના નામે હવે માત્ર રાજનીતિ ચાલતી હોય તેમ ...
1
2
એ વાત તો અમે તમને પહેલા જણાવી દીધી કે ઓસ્કાર એવોર્ડની બેસ્ટ ફિલ્મ ઈન ફોરેન લેંગ્વેજની કેટેગરીમાં મોકલવા માટે ભારતની 17 ફિલ્મો શોર્ટ લિસ્ટ કરાઈ છે. આ 17 ફિલ્મોમાં 11 ફિલ્મો બોલિવૂડની તેમજ બાકીની ફિલ્મો પ્રાદેશિક ભાષામાં બનેલી છે. નવાઈની અને ગર્વની ...
2
3
ગુજરાતી ફિલ્મોના જાણીતા કોમેડી અભિનેતા રમેશ મહેતાનું આજે સવારે 8 વાગ્યે તેમના રાજકોટ સ્થિત નિવાસ્થાને અવસાન થયું છે. તેઓ 79 વર્ષના હતાં. ગુજરાતી ફિલ્મોના જોની વોકર ગણાતા રમેશ મહેતાના 'ઓ હો હો હો' થી શરૂ થતા સંવાદો ટ્રેડમાર્ક સમાન બની ગયા હતાં. એક ...
3
4
સામાન્ય રીતે ગુજરાતીઓ બોલિવૂડ ફિલ્મો ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોવાનું પસંદ કરે છે....જો આ શો ચૂકી ગયા તો વાંધો નહીં...રવિવારની સાંજ તો છે જ...આ તો જાણે નિયમિત ક્રમ બની ગયો છે.
4
4
5

'લવ ખિચડી' :સ્વાદ વિનાની

શનિવાર,ઑગસ્ટ 29, 2009
નાની વાતને કહેવામાં જો વધારે સમય લાગે તો તે વાત પોતાની અસર ગુમાવી દે છે. આ જ મુશ્કેલી 'લવ ખિચડી'ની સાથે પણ થઈ. આ ફિલ્મને વધારેમાં વધારે બે કલાકમાં જ પુર્ણ કરી દેવી જોઈતી હતી પરંતુ બે કલાકથી પણ વધારેનો સમય લેવામાં આવ્યો છે, જેના લીધે ખિચડીનો સ્વાદ ...
5
6
શાઈની આહુજાની રિલ અને રિયલ લાઈફમાં એક વસ્તુ કેન્દ્રસ્થાને રહી છે. તે છે તેની ફિલ્મ ગેંગસ્ટાર. આ ફિલ્મ વર્ષ 2006 માં આવી હતી....
6
7

મોના અને કરણ વચ્ચે બ્રેકઅપ

શુક્રવાર,એપ્રિલ 10, 2009
મોનાસિંહને રિયાલિટી શો સ્ટાર કહેવામાં આવે છે. કારણ કે તેમને એકથી વધુ રિયાલિટી શો માં વિજેતા બનવાનુ ગૌરવ મળ્યુ છે. કેરિયરના દ્રષ્ટિએ એ ભલે સતત સફળતાઓ મેળવતી રહી હોય, પરંતુ પર્સનલ જીવનમાં કરણ અને એનુ બ્રેકઅપ થઈ ગયુ છે. કરણ ઓબેરોય અને મોના વચ્ચે ...
7
8
હાસ્યને છલકાવનાર ‘‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’’ સીરીયલમાં મુખ્ય રોલ ભજવનાર જેઠાલાલે પોતાન રોલને ડ્રીમ રોલ ગણાવતાં કહ્યું હતું કે, સીરીયલની શરૂઆત પૂર્વે આ રોલને લઈને ઘણો ડર હતો. પરંતુ ગુજરાતી નાટકના અનુભવને કારણે ઘણી હુંફ મળી રહી હતી. જેઠાભાઈના ઊપનામથી ...
8
8
9
બાલિકા વધૂ' પછી સંજય વાધવા, એનડીટીવી ઈમેજિન પર એક નવી સીરિયલ 'જ્યોતિ' લઈને આવી રહ્યા છે આ સીરિયલના પ્રોડ્યૂસર વાધવા મુજબ 'જ્યોતિ, બાલિકા વધુથી બિલકૂલ જુદા જ પ્રકારની સીરિયલ છે. આ એક સંઘર્ષ કરતી છોકરીની વાર્તા છે જે યુવા છોકરી જ્યોતિની આસપાસ ફરે ...
9
10

સોની પર 'એક સફર એસા....'

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
સોની ટીવી પર આ અઠવાડિયે એક નવી સીરિયલ 'એક સપ્તાહ એસા..કભી સોચા ન થા' શરૂ થઈ છે. જેની વાર્તા શિવ મંદિરની બહાર ફૂલ વેચનારી એક છોકરી ગંગા પર કેન્દ્રીત છે. તે પોતાના બે નાના ભાઈઓનુ પેટ ભરવા માટે સખત મહેનત કરે છે. પરંતુ એક દિવસ તેમના જીવનમાં તોફાન આવી ...
10
11
મુંબઈભારતની ખૂબ જ પ્રચલિત ટીવી કોમેડી શો, સબ ટીવી પર આવતી 'તારક મહેતા કા ઊલટા ચશ્મા' તેના 100 એપિસોડ પૂરા કર્યા છે. આ શો ના જાણીતા કલાકાર જેઠાલાલ (દિલીપ જોશી) અને દયાબેન (દિશા વકરાની)તેમની ફેમિલી અને ગોકુળધામ હાઉસીંગ સોસાયટી સાથે આ શોનુ સેલીબ્રેશન ...
11
12
વર્તમાન સમયમાં ટીવી પર સૌથી વધુ લોકર્પિય સીરિયલ છે કલર્સ પર આવતી 'બાલિકાવધુ'. આ સીરિયલમાં આવતી આનંદી(અંબિકા ગૌર) લોકો વચ્ચે આજે ખૂબ જ લોકર્પિય બની છે. તેનો બોલ-બોલ કરતા રહેવુ, દરેક વાતે પ્રશ્ન કરવો વગેરેમાં તેની નાદાનીની ઝલક જોવા મળે છે. અંબિકા ગૌર ...
12
13
સબ ટીવીની 'લો હો ગઈ પૂજા ઈસ ઘર કી' માં એક રોમાંટિક વળાંક માટે તૈયાર થઈ જાવ. આ જાણીતી કોમેડીના દર્શકોને એક નાનકડી ભેટ મળવા જઈ રહ્યો છે અને આ ભેટ છે ચટપટી સિમ્પલ કૌલનો 'લો હો ગઈ પૂજા ઈસ ઘર કી'માં પ્રવેશની. આ શો દર સોમવારથી શુક્રવારે રાત્રે 9 વાગ્યે સબ ...
13
14

'સાત ફેરે'ના સેટ પર ભૂખ હડતાલ

મંગળવાર,જાન્યુઆરી 6, 2009
આ વાત બધા જ જાણે છે કે અભિનેતા શરદ કેલકર પોતાના નિર્માતાઓને તકલીફ આપવામાં હોશિયાર છે. પરંતુ આ વાત બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ ચાર કલાક સુહી શૂટિંગ પણ રોકી શકે છે, અને ભૂખ હડતાલ પણ કરી શકે છે.
14
15

કિરણ આવશે 'આપ કી કચેરી'માં

મંગળવાર,નવેમ્બર 11, 2008
સામાન્ય રીતે ટીવીને મનોરંજનનુ સાધન માનવામાં આવે છે અને આને જ ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ બનાવવામાં આવે છે. પરંતુ સ્ટાર પ્લસ પર શરૂ થનારો કાર્યક્રમ 'આપ કી કચેરી' થોડી અલગ છે.
15
16
ડાંસ રિયાલિટી શો 'નચ બલિયે' નો ચોથો ભાગ શરૂ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ દર્શકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે આ શો મા સેલિબ્રિટીજ ડાંસ કરીને દર્શકોને ખુશ કરવાની કોશિશ કરે છે.
16
17

કરણ મેહરા દુ:ખી

ગુરુવાર,ઑક્ટોબર 16, 2008
'વિરુધ્ધ' માં વેદાંતની ભૂમિકા ભજવનારા કરણ મેહરા હાલ ઘણા જ દુ:ખી છે. કારણ કે તેમના શો ને બંધ કરી દેવામાં આવ્યો છે. આ શો જબરજસ્ત લોકપ્રિય હતો અને દરેક વય અને દરેક વર્ગના લોકો આને પસંદ કરતા હતા.
17
18
ચંદીગઢની રહેનારી કરિશ્મા રણદેવા ટીવીની દુનિયામાં ચાર વર્ષોથી છે અને તેમણે પોતાની ઓળખ પણ બનાવી લીધી. કરિશ્મા ટૂંક સમયમાં જ રાજશ્રી પ્રોડક્શનની ધારાવાહિક 'વો મહેલોમે રહેનેવાલી'માં જોવા મળશે.
18
19

મૌલીનો પ્રીતમ !

બુધવાર,ઑક્ટોબર 8, 2008
ટીવી અભિનેત્રી મૌલી ગાંગુલી અને મજહર સઈદ એકબીજાના નિકટ છે, પરંતુ મૌલીએ કદી પણ આ નથી સ્વીકાર્યુ કે મજહર તેમનો પ્રેમી છે.
19