મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

ગણેશ ઉત્સવ - કંઈ રાશિવાળાએ આજે શુ કરવુ જોઈએ

રવિવાર,સપ્ટેમ્બર 16, 2018
0
1
દરેક કાર્યની સફળતા માટે આપણે ગણેશજીની પૂજા કરીએ છીએ, ઈશ્વર પાસે આપણે સફળતા મેળવવા માટે જ્ઞાન અને વાક્ચાતુર્યની કામના કરીએ છીએ. આપણે ગણપતિ પાસે જ્યારે પણ પ્રાર્થના કરવા જઈએ તો તેમની પ્રિય વસ્તુ મોદક, લાડુ અને દુર્વો લઈ જઈએ છીએ.
1
2

Ganesh Chaturthi વિશેષ - મગની દાળના મોદક

શનિવાર,સપ્ટેમ્બર 15, 2018
સામગ્રી - 2 કપ મગની દાળ, 50 ગ્રામ ગોળ, 1 ચમચી ઇલાયચી દાણા, 2 ચમચી ખાંડ(દળેલી) 1 કપ દૂધ, 1 ચમચી મીઠું, 3 કપ ચોખાનો લોટ, 4 કપ પાણી. બનાવવાની રીત - એક મોટી કઢાઈમાં 1 કપ પાણી લો અને તેમાં ગોળ મિક્સ કરો અને જ્યાંસુધી તે ઘટ્ટ ન થઇ જાય ત્યાંસુધી ગરમ ...
2
3
દશેરા શક્તિ પૂજનનો દિવસ છે. પ્રાચીન શાસ્ત્રીય પરંપરા મુજબ આજ સુધી ક્ષત્રિય-ક્ષત્રપોનું અહી શક્તિ પૂજનના રૂપમાં અસ્ત્ર-શસ્ત્રોનુ અર્ચન-પૂજન થાય છે. બધા કાર્યોમાં સિદ્ધિ પ્રદાન કરનારો આ દશેરાનો તહેવાર છે. જે બધા મનવાંછિત ફળ પ્રદાન કરે છે. અશ્વિન ...
3
4
કારગર ટોટકા તમારું ભાગ્ય બદલી શકે છે ગણેશજીનો ચઢાવેલ એક મોર પીંછ મોરપંખ માત્ર શ્રીકૃષ્ણને નહી, પણ બધી દેવી-દેવતાઓને પ્રિય છે. એમાં નવ ગ્રહનો નિવાસ પણ ગણાય છે. તાંત્રિક માન્યતા છે કે જો તંત્રથી
4
4
5
ણેશ ચતુર્થી એટલે કે વિધ્નહર્તા ગણેશજીનો જન્મ દિવસ સુરત શહેરમાં 70 હજારથી વધુ ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતનાં કતારગામ વિસ્તારમાં હીરા વેપારી ઘરે 500 કરો઼ડના નેચરલ ડાયમંડવાળા ગણેશજીના દર્શન કરી સૌ કોઈ ધન્યતા અનુભવી રહયા ...
5
6
અમદાવાદથી ડાકોર જતા માર્ગ પર મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે દૂરથી ભગવાન ગણેશજીના સ્વરૂપમાં ૭૩ ફૂટ ઊંચું પર્વત આકારનું શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન બન્યું છે, જેમાં મુંબઈમાં દાદરના સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન સિદ્ધિવિનાયકજીની મૂર્તિ છે એના જેવી જ ...
6
7
હિન્દુ ઘર્મમાં મોટાભાગે લોકો દરેક શુભ કાર્ય પંચાગ જોઈને કરવાનું વિધાન છે. જેના મુજબ આ વખતે ગણેશ ચોથ 1 સપ્ટેમ્બર ગુરૂવરના રોજ આવી રહી છે. આ દિવસે ગણેશજીની સ્થાપના કરવાના શુભ મુહુર્તો આ મુજબ છે. આપણા ઘર્મગ્રંથોના કહેવા મુજબ મુહુર્ત જોઈને કરવામાં ...
7
8
જો તમે પણ ઘરમાં ગણપતિ બેસાડતા હોય તો જાણો કેવી રીતે કરશો ગણપતિની સ્થાપના અને પૂજા
8
8
9
જુદા જુદા પ્રકારની મનોકામના પૂરી કરવા માટે ગણપતિના અનેક ઉપાયો બતાવ્યા છે. - જો તમને તમારા દુશ્મનોને રોકવા છે તો ફરી ગણેશ ભગવાનને પીળી ક્રાંતિવાળા સ્વરૂપનુ ધ્યાન ક્રવુ પડશે. - કોઈને તમારા વશમાં કરવાછે તો તેમના અરુણ કાંતિમય સ્વરૂપનુ મનમાંને ...
9
10
ભાદ્રપદ મહિનામાં શુક્લ ચતુર્થીના દિવસે મધ્યાહ્નકાળમાં શ્રીગણેશનો જન્મ થયો હતો. ભગવાન શ્રીગણેશ રિદ્ધિ-સિદ્ધિ અને સૌભાગ્યના દેવતા છે. તેમને સૌ પહેલા પૂજાવવાનુ વરદાન પ્રાપ્ત છે. તેના જન્મોત્સવને ગણેશ ચતુર્થીના રૂપમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ વખતે ...
10
11
ગણેશ ચતુર્થીએ ગણપતિની કેવી મૂર્તિ લાવવી જોઈએ
11
12
ગણેશ ઉત્સવના દિવસોમાં કરવામાં આવેલ ગણેશની વિશેષ પૂજાથી બધા દુખ દારિદ્ર દુર થઈ શકે છે. અને કાર્યોમાં આવી રહેલ અવરોધો દૂર થઈ શકે છે. અહી જાણો ગણેશજીના કેટલાક ખાસ ઉપાય. જે ગણેશ ઉત્સવના દિવસો દરમિયાન કરવા જોઈએ....
12
13
જ્યારે જીવનમાં ચારે બાજુ સંકટ હોય અને તેમાથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ન દેખાય તો ગૌરીપુત્ર ગજાનનની આરાધના તરત જ ફળ આપે છે. ભગવાન ગણેશની સાત્વિક સાધનાઓ એકદમ સરળ અને પ્રભાવી હોય છે. જેમા વધુ વિધિ વિધાનની પણ જરૂર નથી હોતી ફક્ત મનમાં ભાવ હોવા માત્રથી ...
13
14
ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ...
14
15
ગણપતિજીને દુર્વા વધુ પ્રિય છે. તેથી સફેદ કે લીલો દુર્વા જ ચઢાવવો જોઈએ દુર્વાની એક ફણગામાં 3 કે 5 પત્તા હોવા જોઈએ તુલસીને છોડીને બાકી બધા પત્ર-પુષ્પ ગણેશજીને પ્રિય છે. તેથી ધ્યાન રાખો કે તુલસીના પાન (તુલસીપત્ર) ગણેશ પૂજામાં વાપરવામાં ન આવે.
15
16
જો આપ આ મહિને વાહન ખરીદવાનુ મન બનાવી રહ્યા છો તો મુહુર્ત જોઈને જ વાહન ખરીદજો.. મુહુર્ત જોવા માટે પંડિતજી પાસે જવાનો સમય ન હોય તો અહી અમે તમને જણાવી રહ્યા છે આ મહિનામાં વાહન ખરીદવાનો શુભ દિવસ સમય અને વાર.
16
17
13 સેપ્ટેમ્બર 2018ને ગણેશ ચતુર્થી. ગણપતિનો જન્મ મધ્યકાળમાં થયુ હતું. તેથી તેમની સ્થાપના આ કાળમાં જ હોવી જોઈએ.
17
18
જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા | માતા જાકી પાર્વતી પિતા મહાદેવા || એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી | મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી || અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
18
19
આ વખતે ગણેશ ચતુર્થી 13 સપ્ટેમ્બરની છે. આ દરમિયાન ભગવાન ગણેશની આરાધના કરે શ્રદ્ધાળુ તેમને પ્રસન્ન કરે છે. ઉલ્લેખનીય છે કે 13 સપ્ટેમ્બરથી શરૂ થઈને 23 સપ્ટેમ્બર સુધી ગણેશ ચતુર્થીનો ઉત્સવ ચાલશે. હિન્દુ માન્યતા મુજબ એવુ માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો ...
19