0
ધનતેરસ - ધનતેરસ પર શા માટે ખરીદાય છે વાસણ ?
સોમવાર,ઑક્ટોબર 16, 2017
0
1
ધનતેરસ પર અવસર ન ગુમાવો, જરૂર અજમાવો આ શુભ 4 ટોટકા
ધનતેરસ પર જે પણ ઉપાય અજમાવાય છે સામાન્યત: એમનાથી મળતા ફળ ધનતેરસ પર 13 ગણુ વધી જાય છે. આ દિવસે 13 સંખ્યા શુભ ગણાય છે.
1
2
દિવાળીના દિવસે બજારોમાં ખરી રોનક કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી જે ધનતેરસના નામથી ઓળખાય છે થી શરૂ થાય છે. આ દિવસે તમે પણ કઈક સ્પેશલ શોપિંગ કરી એક ધન લગાવીને તેર ગણું ઘન મેળવી શકો છો.
2
3
Video-આ ધનતેરસ પર ઘરે લાવો લક્ષ્મીજીને પ્રિય એક વસ્તુ, થશે આ 9 ફાયદા..
3
4
વાત પ્રાચીન સમયની છે. એકવાર યમરાજે પોતાના દૂતોને પૂછ્યુ કે શુ પ્રાણીઓના પ્રાણ લાવતા સમયે તમને દુખ થયુ ? તમારા મનમાં દયા ભાવ ઉત્પન્ન થયો અને આ વિચાર આવ્યો કે આપણે આ પ્રાણ ન લઈ જવા જોઈએ.
પ્રશ્ન ગંભીર હતો. એક દૂત ઉભો થયો અને બોલ્યો, "સ્વામી એકવાર ...
4
5
6
ધનતેરસના શુભ દિવસે આવી 4 વસ્તુઓની ખરીદી ન કરવી, ઘર-પરિવાર થઈ જશે બરબાદ
6
7
પ્રાચીનકાળમાં મુચુકુંદ નામનો પ્રસિદ્ધ રાજા હતો. તેની દેવતાઓ સાથે પાક્કી મિત્રતા હતી. તે સત્યવાદી, વિષ્ણુભક્ત અને ભજન કરનારો હતો. મોટી કુશળતાથી રાજ્યનુ સંચાલન કરતો હતો. એકવાર તેની ઘરે કન્યાનો જન્મ થયો. ત્યાની શ્રેષ્ઠ નદી ચન્દ્રભાગાના નામ પર એ કન્યાનુ ...
7
8
ધનતેરસ પર જે પણ ઉપાય અજમાવાય છે સામાન્યત: એમનાથી મળતા ફળ ધનતેરસ પર 13 ગણુ વધી જાય છે. આ દિવસે 13 સંખ્યા શુભ ગણાય છે.
8
9
દિવાળી પર પ્રદોષકાળનો સમય સાંજે 5.38 વાગ્યાથી લઈને રાત્રે 8.14 મિનિટ સુધી રહેશે. આ કાળમાં લક્ષ્મી પૂજનનુ સૌથી શુભ મુહૂર્ત છે.
ભારતના સૌથી મોટા તહેવારોમાંથી દિવાળી એક છે. કારતક મહિનાની અમાસના દિવસે દિવાળીના તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે. આ ...
9
10
શુક્રવાર,ઑક્ટોબર 13, 2017
ધનતેરસ પર ધનના દેવતા કુબેર અને મૃત્યુના દેવતા યમરાજની પૂજા કરવાનુ વિધાન છે. ઉત્તર દિશાને કુબેરનુ સ્થાન માનવામાં આવે છે. આ સ્થાનને જેટલુ હોઈ શકે ખાલી કરો અને રોજ સવારે પાણીથી ધોઈને સાફ કરો. પછી તાંબાના વાસણમાં ગંગા જળ લઈને ઉત્તર દિશા અને તિજોરીમાં ...
10
11
શુક્રવાર,ઑક્ટોબર 13, 2017
કોઈ પણ ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે વાસ્તુ ટિપ્સ ખૂબ ઉપયોગી હોય છે. વાસ્તુ આ સુનિશ્ચિત કરે છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે અને બધા નકારાત્મક વાઈપ્સ ભાગી જાઉઅ . જ્યારે દિવાળીની વાત આવે છે તો વાસ્તુના મહ્ત્વ વધી જાય છે.
11
12
દીવાળી આવવાની છે.. આખુ વર્ષ આપણે આ તહેવારની રાહ જોઈએ છીએ. આ તહેવાર તમારા જીવનમાં અનેક ખુશીઓ અને સમૃદ્ધિ લાવે. વર્તમાન દિવસમાં ઘરમાં તહેવારની તૈયારીઓ ચાલી રહી છે. આવામાં જરૂરી છે કે કેટલાક વાસ્તુ દોષોને સહેલાથી ઉપાય કરી દૂર કરી લેવામાં આવે. આવો જાણીએ ...
12
13
દિવાળી 2017થી પહેલા આવનાર મહાશુભ સંયોગ પુષ્ય નક્ષત્ર 2017 શુભ કાર્ય માટે ખૂબજ શ્રેષ્ઠ ગણાયું છે. જણાવી નાખે કે આ શુભ યોગમાં કરેલ પૂજાથી મા લક્ષ્મી પ્રસન્ન હોય છે અને તમારા ઘરમાં ધનવર્ષા હોય છે. પુષ્ય નક્ષત્ર પૂજામાં તમાર આરાધ્ય દેવ અને કુળદેવતાની ...
13
14
શાસ્ત્રોમાં લક્ષ્મીને શ્રીયા અને કમલા કહ્યું છે. દશ મહાવિદ્યાની શ્રેણીમાં શ્રીકુળનો જુદો સ્થાન છે. શ્રીકુળની અધિષ્ટાત્રી દેવી કમલા ગણાઈ છે. શબ્દ કમલા કમલથી ઉત્પન્ન થયું છે. શાસ્ત્રમાં કહે છે કે કમળ જ સંસારમાં ઉત્પતિ કરી અને સૃજનનો કારણ ગણાયું છે. ...
14
15
દિવાળીના દિવસો ચાલી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિની ભાતીગળ છાપ ઊભી કરતા પર્વની વિવિધ દેશો પણ ઉજવણી કરે છે. જેમાં નેપાળમાં દિવાળીને ‘તિહાર’ના નામે ઓળખવામાં આવે છે. જેમાં સમૃદ્ધિ બક્ષનારી દેવી મા લક્ષ્મી-ગણેશની પૂજા કરવામાં આવે છે. પાંચ દિવસ સુધી ઉત્સવને ...
15
16
મોરની માટી
ધનતેરસ પર જો પૂજા સમયે કોઈ એવા સ્થાનની માટી જ્યાં મોરલો નાચ્યો હોય લાવીને અને પૂજા કરો આ માટીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી ઘરપર હમેશા લક્ષ્મીની કૃપા બની રહેશે.
16
17
શનિવાર,સપ્ટેમ્બર 30, 2017
દશેરા પર ખવાતાં ફાફડા અને જલેબીમાં પોષક તત્વો તો દૂરની વાત છે, પણ નુકસાન કરતાં ટોક્સિન વધારે હોવાની પૂરેપુરી સંભાવના ફૂડ એન્ડ ન્યુટ્રિશનના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. ફાફડા અને જલેબીને માત્ર સ્વાદની લિજજત માણવા માટે ટેસ્ટ કરાય તો વાંધો નથી, પણ ...
17
18
ગુરુવાર,સપ્ટેમ્બર 21, 2017
વર્ષ 2016ના શારદીય નવરાત્ર 1 ઓક્ટોબર , અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થશે. આ દિવસે ચિત્રા નક્ષત્ર , પ્રતિપદા તિથિના દિવસે શારદીય નવરાત્રના પહેલો નોરતા હશે. માતા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા માણસો માટે આ દિવસ ખાસ રહેશે.
18
19
ગુરુવાર,સપ્ટેમ્બર 7, 2017
શારદીય નવરાત્ર 21 સેપ્ટેમબરથી શરૂ થઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલતી આ પૂજામાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરાય છે. હિન્દુ પરંપરા મુજબ આ
19