0
વાર્ષિક રાશિફળ 2017 અને 2018 - આ વર્ષે કંઈ રાશિના લોકો બનશે ધનવાન.. અને કોણે કરવી પડશે મહેનત જાણો એક ક્લિક પર
શનિવાર,ઑક્ટોબર 21, 2017
0
1
દરેક માણસની રીતે તમે પણ ઈચ્છો છો કે તમે પણ ખૂબ ધનવાન બની જાઓ ,ક્યારે પણ જરૂરતના સમયે તમને ધનની અછતના સામનો કરવું ના પડે તમારી આ ચાહત પૂરી થઈ શકે છે પણ એના માટે તમારા શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ધન
1
2
દિવાળી નજીક છે તમે ઈચ્છી રહ્યા હશો કે આ વર્ષે દેવી લક્ષ્મીની તમાર અપર કૃપા થઈ જાય. આખું વર્ષ ધન લાભનો અવસર મળતું રહે. તમારી આ ઈચ્છા પૂરી થઈ શકે છે. તેમાં કોઈ મોટી વાત નહી તેના માટે તમને શાસ્ત્રોમાં જણાવ્યા કેટલીક વાતોનો ધ્યાન આપવું પડશે.
2
3
દિવાળીની રાત જ્યારે લોકોન ઘરની બહાર દિવા સજવા શરૂ થાય છે તો આ તહેવારની ચમક-દમકથી સમગ્ર પૃથ્વી સમ્મોહિત થઈ જાય છે. ચાર બાજુ ચમકતી રોશની એટલી સુંદર લાગે છે કે એવુ લાગે છે જાણે આપણે તારાઓ વચ્ચે આવીને ઉભા છીએ. દિવાળીનુ મહત્વ હિન્દુઓમાં સૌથી વધુ હોય છે. ...
3
4
દિવાળી પર લક્ષ્મી અને ગણેશ પૂજાનુ વિશેષ મહત્વ છે. તેથી પૂજા ઘરની સજાવટ પર વિશેષ ધ્યાન આપો. લક્ષ્મી-ગણેશની મૂર્તિ કે તસ્વીર નીચે લાલ કપડુ પાથરો. એક બાજુ કળશ સ્થાપના કરો. આ માટે કળશને સજાવો. ગલગોટાના ફૂલોના હાર બનાવીને દરવાજાના બંને બાજુ અને અંદર ...
4
5
દિવાળીમાં કેટલીક વાતો પ્રત્યે ધ્યાન રાખીએ તો દિવાળીનો આનંદ વધી જાય. - આપણે સૌ જાણીએ છીએ કે દિવાળીમાં ઘરની સાફ-સફાઈ અને સજાવટ થવી જ જોઈએ. તેથી દિવાળીની વાનગીઓ બનાવવાના અઠવાડિયા પહેલા ઘરની સાફ સફાઈ કરી દેવાથી એકદમ થાક નથી લાગતો. - દિવાળીમાં આપણે ઘરને ...
5
6
Shubh-muhurat મહાલક્ષ્મી પૂજન અને બેસતું વર્ષના ખાસ મૂહૂર્ત
6
7
દીવા(પ્રકાશ)નો તહેવાર છે દિવાળી. આ દિવસે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવા પ્રગટાવવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે આ રાત મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. આ જ કારણે દિવાળી પર લક્ષ્મીને ખુશ કરવા માટે અનેક ઉપાય કરવામાં આવે છે. દિવાળી ...
7
8
કારતક માસ અમાસના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. આ દિવસે ધનની દેવી મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ આ દિવસે કરવામાં આવેલ ઉપાય જલ્દી શુભ ફળ આપે છે. દિવાળી પર તમારી રાશિ મુજબ ઉપાય કરવાથી લક્ષ્મી ભક્તો ...
8
9
ખૂબ ઓછા લોકો એવા હશે જેમને એ ખબર હશે કે મહાલક્ષ્મીની એક મોટી બહેન પણ છે. અનેક શાસ્ત્રોમાં આ સંબંધમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે. સાથે જ લક્ષ્મીની બહેન સાથે જોડાયેલ કેટલીક માન્યતા પણ પ્રાચીન સમયથી પ્રચલિત છે. સામાન્ય રીતે ઘણા લોકો મહાલક્ષ્મીની ...
9
10
વાસ્તુમાં ઘર-દુકાનના મેન ગેટનુ વિશેષ મહત્વ હોય છે. તેથી દિવાળી પર મા લક્ષ્મીને ખુશ કરવા માટે મેન ગેટની સાફ સફાઈથી લઈને દરવાજાને સજાવવાનુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. વાસ્તુ મુજબ ઘર દુકાનના મેન ગેટ પાસે આ 6 વસ્તુઓ મુકવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળે ...
10
11
માતા લક્ષ્મીજીની પૂજન સામગ્રીમાં કેટલીક વસ્તુઓ જરૂર હોવી જોઈએ. લક્ષ્મીજીને કેટલીક વસ્તુઓ ખાસ પ્રિય છે. તેના પ્રયોગથી એ તરત જ પ્રસન્ન થાય છે.
11
12
દિવાળીનો તહેવાર એક એવો ઉલ્લાસભર્યો તહેવાર છે જેને દરેક ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. હિન્દુઓનુ સૌથી મોટો તહેવાર. આ તહેવાર નવા વર્ષ પર નવી આશાઓ અને નવા સપનાં લઈને આવે છે. દિવાળીમાં ધનની દેવી માતા લક્ષ્મીનુ વિશેષ મહત્વ હોય છે. મા લક્ષ્મીનું પૂજન કરવાથી સદૈવ ...
12
13
વર્ષભરમાં પડનારા તહેવારોમાંથી દિવાળી એક એવો તહેવાર છે જ્યારે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવુ સહેલુ હોય છે. વર્ષ 2017ની દિવાળી પર મહાસંયોગ બની રહ્યો છે. 27 વર્ષ પછી અમાસ તિથિ ગુરૂવાર અને ચિત્રા નક્ષત્રનુ મિલન થશે. તે ઉપરાંત ચતુર્ગ્રહી યોગનો સંયોગ 12 વર્ષ ...
13
14
દિવાળીમાં ઘરને ફૂલ અને રંગોથી સજાવવાનો રિવાજ છે. ફૂલ અને રંગોળીથી સજાવટ શુભ સદેશનું પ્રતિક છે. ઘણા લોકો રોજ આંગણમાં નાનકડી રંગોળી બનાવતા હોય છે. પણ દિવાળીમાં વિશેષ રૂપે દરેક ઘર આંગણે નાની-મોટી આકર્ષક રંગોળી જોવા મળે છે. આવો અમે તમને આવી જ કેટલીક ...
14
15
દિવાળીના દિવસે અહીં પ્રગટાવશો દિવો તો મળશે શુભ ફળ
15
16
કાળી ચૌદશ - રાત્રે ઘરે કરો આ પ્રયોગ મળશે દરેક કાર્યનુ તરત પરિણામ
16
17
દિવાળીના એક દિવસ પહેલા એટલે આ વખતે 18 ઓક્ટોબરને નરક ચતુર્દશી પડી રહી છે. નરક ચતુર્દશીને નાની દિવાળી પણ કહેવાય છે. કર્તિ માસના કૃષ્ણપક્ષની ચતુર્દશીને નરક ચતુર્દશી, યમ ચતુર્દશી કે પછી રૂપ ચતુર્દશી કહે છે.
17
18
Dhanteras ના દિવસે આ વસ્તુઓ ખરીદો અને ઘરમાં બરકત લાવો
18
19
ધનતેરસના તહેવારના દિવસે ધન સંપન્નતા માટે કુબેર ભગવાનની પૂજા કરવામાં આવે છે.. ધનતેરસ કાર્તિક માસની કૃષ્ણ ત્રયોદશીના રોજ મનાવાય છે ઘનવંતરીને દેવતાઓના વૈદ્ય માનવામાં આવે છે. તેથી સ્વાસ્થ્ય રક્ષા માટે આ દિવસે ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. તેમને હિન્દુ ...
19