0
દિવાળી પૂજા વિધિ - આ રીતે કરો દિવાળીએ લક્ષ્મી પૂજા
રવિવાર,ઑક્ટોબર 23, 2016
0
1
આ વર્ષે મતલબ 2016 દિવાળી પહેલા રવિ પુશ્ય અમૃત સિદ્ધિ યોગ 23 ઓક્ટોબરના રોજ 15 કલાકનો રહેશે. મહામુહુર્ત દરમિયાન ધનતેરસ દિવાળી પહેલા ખરીદારી કરવી શુભ રહેશે. પુષ્ય નક્ષત્રની ધાતુ સોનુ છે જેને ખરીદવાથી લાભ મળશે. 22ના રોજ શનિ પુષ્ય 23ના રોજ રવિ પુષ્યનો ...
1
2
શાસ્ત્રોમાં પુષ્યને બધા દોષ દૂર કરનારુ, શુભ કર્ય ઉદ્દેશમાં ચોક્કસ સફળતા પ્રદાન કરનારુ અને કિમંતી વસ્તુઓની ખરીદી માટે સૌથી શ્રેષ્ઠ અને શુભ ફળદાયી માનવામાં આવ્યુ છે. કાર્તિક મહિનામાં પુષ્ય નક્ષત્રનુ આવવુ અત્યાધિક શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમુજબ આ ...
2
3
શુક્રવાર,ઑક્ટોબર 21, 2016
દિવાળી પર મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે લક્ષ્મી પૂજન દરેક ઘરમાં થાય છે. આ ઉપરાંત કેટલીક એવી વસ્તુઓ છે જે મહાલક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. જેના ઘરમાં આ વસ્તુઓ હોય છે ત્યા દેવી લક્ષ્મી સાક્ષાત સ્વરૂપમાં વાસ કરે છે. ...
3
4
પંચ પર્વમાં આવતી ત્રયોદશીને ધનતેરસ(28 ઓક્ટોબરે શુક્રવાર) અને અમાવસ્યા(30 ઓક્ટોબર, રવિવારે) પર પડતીએ દીવાળીનો ખૂબ મહ્ત્વ છે. આ વર્ષના બે એવા દિવસ છે, જ્યારે ધનની દેવી-દેવતાને પ્રસન્ન કરવામા ખાસ અવસર છે. ધનતેરસ પર કુબેર દેવ અને દીવાળી પર દેવી ...
4
5
દીવાળીથી પહેલા ઘરની સાફ-સફાઈ કરતા સમયે અમે ઘણી વાર કેટલીક જૂની વસ્તુઓને ફરી સાચવીને રાખી લે છે. પણ શું તમે જાણો છો કે આ જૂની વસ્તુઓથી તમારું લોભ, ઘરમાં નકારાત્મક ઉર્જાના સંચાર કરે છે અને સકારાત્મકતાને ઓછું કરે છે એનાથી બચવા માટે કેટલીક વસ્તુઓને ઘરથી ...
5
6
દીવાળી પર લક્ષ્મી પૂજામાં હળદરની ગાંઠ મૂકો, પૂજા પૂરી થયા બાદ હળદરની ગાંઠને ઘરમાં તે સ્થાને મૂકો, જ્યાં પૈસા રાખો છો.
6
7
દિવાળી પર મહાલક્ષ્મીની સાથે જ શિવજીના ઉપાય કરવાથી પણ ધન સંબંધી કાર્યોમાં આવી રહેલ અવરોધો દૂર થઈ શકે છે. શિવ પુરાણના મુજબ શિવજીની ઈચ્છાથી જ બ્રહ્માજીએ આ સુષ્ટિની રચના કરી હતી અને ભગવાન વિષ્ણુ આનુ પાલન કરી રહ્યા છે. શિવજીની પૂજાથી વિષ્ણુ-લક્ષ્મી સાથે ...
7
8
દરેકને પર્વોત્સવ દિવાળીની પોતપોતાની રીતે ઉજવણી કરવાની હોંશ હોય છે. એક તરફ શ્રીમંતો દિવાળી ખૂબ ધામધૂમથી ઉજવતા હોય છે. તો બીજી બાજુ મધ્યમ વર્ગનાં લોકો પોતાના બજેટ પ્રમાણે દિવાળીની ઉજવણી કરે છે. ઉલ્લાસ અને આનંદના પર્વને યાદગાર બનાવવા બધાંને પોતપાતાના ...
8
9
ધાર્મિક પરંપરાઓને કારણે અનેક વ્રતોમાંથી એક વ્રત શરદ પૂર્ણિમા વ્રત માનવ જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ આસો મસની પૂર્ણિમા આખા વર્ષમાં આવનારી બધી પૂનમોમાંથી એક શ્રેષ્ઠ પૂનમ માનવામાં આવે છે. આ શરદ પૂર્ણિમા ઉપરાંત કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમાના ...
9
10
બુધવાર,સપ્ટેમ્બર 14, 2016
14 સેપ્ટેમ્બરને ગણેશોત્સવનો આખરે બુધવાર છે. બુધવારનો દિવસ પણ બપ્પાના પ્રિય દિવસોમાં થી એક છે આથી આ પણ ગજાનનને સમર્પિત છે. કાલે બપ્પ્પાની ખાસ પ્રતિમા તિજોરીમાં રાખો.
10
11
મંગળવાર,સપ્ટેમ્બર 13, 2016
આજકાલ દરેક વ્યકિત ધનવાન બનવા ઇચ્છે છે. તે માટે દરેક વ્યકિત તનતોડ મહેનત કરે છે. ઘણી વ્યકિત પુષ્કળ મહેનત કરે છે છતાં તેને તેની મજૂરી પણ માંડ માંડ મળે છે. જ્યારે કેટલીક વ્યકિત હાથપગ પણ ન હલાવે તો પણ તેમને ત્યાં ધનના ઢગલા થતા હોય છે. આવુ કેમ? શાસ્ત્રો, ...
11
12
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે તે મુજબ, પ્રથમ પૂજ્ય દેવતા શ્રી ગણેશ બુદ્ધિ, શ્રી એટલે કે સુખ-સમૃદ્ધ અને વિદ્યાના દાતા છે. ગણપતિની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માનવામાં આવે છે. 'ગણેશ'ના નામનો શાબ્દિક અર્થ છે ભયાનક અથવા ભયંકર હોય છે. કારણ કે ગણેશની ...
12
13
શુક્રવાર,સપ્ટેમ્બર 2, 2016
અષ્ટસિદ્ધિ દાયક ગણપ્તિ સુખ સમૃદ્ધિ, યશ-એશ્વર્ય, વૈભવ, સંકટ નાશક, શત્રુ નાશક, રિદ્ધિ સિદ્ધિ દાયક, ઋણહર્તા, વિદ્યા-બુદ્ધિ-જ્ઞાન અને વિવેકના પ્રતીક માનવામાં આવે છે. શિવ પુરાણ મુજબ ગણેશાવતાર ભાદ્રપદના કૃષ્ણપક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. શિવ-પાર્વતીએ ...
13
14
ગુરુવાર,સપ્ટેમ્બર 1, 2016
ગણેશ ચતુર્થી ભારતમાં ઉજવતો બહુ મોટો પર્વ છે. ગણેશ ચતુર્થીને ભગવાન ગણેશને જન્મોત્સવના રૂપમાં ઉજવાય છે. અત્યારે થોડા દિવસ અપહેલા જ જન્માષ્ટમી પૂરી થઈ હતી અત્યારે ભક્તોને ગણેશ ચતુર્થીની
14
15
ગુરુવાર,સપ્ટેમ્બર 1, 2016
ગણેશ પુરાણ, ગણપતિનુ વાહન, ઉંદર જ કેમ, ભગવાન ગણેશજી, શોભાયમાન, ગણેશજીની સાથે વાહન, ગણેશજીને કૈલાશ પર્વત, વાંચો ગણેશજીની વાર્તા, મૂષક
15
16
ગુરુવાર,સપ્ટેમ્બર 1, 2016
આ વખતે ગણેશ ચતુર્થી 5 સપ્ટેમ્બરના રોજ છે. પણ આ વખતે ગણેશ ચતુર્થી પર ભદ્રા રહેશે. આ દિવસે સવારે 7.58 વાગ્યાથી ભદ્રાનો પ્રારંભ થશે જે રાત્રે 9.04 વાગ્યે સમાપ્ત થશે. જ્યોતિષ મુજબ ભદ્રા કાળમાં કોઈ પણ શુભ કાર્ય અને પ્રતિમા સ્થાપના શુભ મનાતી નથી. તેથી ...
16
17
નીચે આપેલી વિધિથી દરેક રાશિના જાતકોએ ગણપતિજીની પૂજા કરવી જોઈએ જેથી ગણેશજી સુખ, સમૃદ્ધિ અને વૈભવ આપે છે. મેષ- આ રાશિના જાતકોએ ગણપતિના 'ગં' મંત્રની એક માળા કરીને જાપ કરવો અને ગોળનો ધરાવો ભોગ. વૃષભ- આ રાશિના જાતકોએ ગણપતિજીને ઘી અને ખાંડ મેળવીને ભોગ ...
17
18
જન્માષ્ટમી પર બની રહ્યો છે વિશેષ યોગ, મનની દરેક ઈચ્છા પૂરી કરશે ખાસ પ્રયોગ આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી અને બૃહસ્પતિવારનો શુભ યોગ બની રહ્યો છે. આ બંને દિવસ લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે.
ગુરૂવારના રોજ વ્રત અને પૂજન કરવાથી ધન, પુત્ર અને ...
18
19
મહાભારતના યુદ્ધ વિશે કોણ નથી જાણતુ. એવુ યુદ્ધ જે સામ્રાજ્ય માટે બે પરિવારો વચ્ચે થયુ. જેમા અસંખ્ય લોકો માર્યા ગયા. આ મહાભારત પૂરા 18 દિવસ સુધી ચાલ્યુ. જેમા લોહી વહેતી લાશો સિવાય કશુ જ હાથ ન લાગ્યુ. જેમા પાંડવો અને કૌરવોનુ યુદ્ધ થયુ અને તેમા કૌરવોના ...
19