Hindu Festivals 133

સોમવાર, 19 જાન્યુઆરી 2026
0

શ્રીકૃષ્ણના મૃત્યુનુ રહસ્ય શુ આપ જાણો છો ?

બુધવાર,ઑગસ્ટ 24, 2016
0
1
ગણેશ ચતુર્થીના શુભ દિવસને ગણેશ ભગવાનનો જન્મદિવસ માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં કોઈ શુભ કાર્યને નિર્વિઘ્નપૂર્વક કરવા માટે સૌ પ્રથમ ગણેજીની વંદના કરીને કાર્ય કરવામાં આવે છે. ગણેશજીનું સર્જન માતા પાર્વતીએ કર્યું હોવાથી તે શિવ અને પાર્વતીના પુત્ર ...
1
2
કાનજીભાઈમાં તેમના પિતાએ બાળપણથી જ સ્વતંત્રતાની જ્યોત પ્રજવલ્લિત કરી હતી. કાનજીભાઇ સુરેદ્રનગરની શેઠ એન.ટી.એમ ઇગ્લીશ હાઇસ્કુલમાં પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ 10 વર્ષના હતા ત્યાર થી જ તેઓ મોરબી કેમ્પમાં વ્યાયામ શીખવા જતાં હતાં. અને 14 વર્ષની ...
2
3
આમાંથી કોઈ એક મંત્ર 21 વાર કે શ્રદ્ધા મુજબ શુ સંખ્યામાં જપ્યા પછી સુગંધિત ધૂપ અને ઘી ના દિવાથી શ્રી ગણેશની આરતી પરિવાર સહિત શ્રદ્ધા અને ભક્તિથી કરો.. ભગવાન શ્રી ગણેશ બુદ્ધિના દાતા હોવા ઉપરાંત ભય ચિંતા દૂર કરનારા દેવતા છે. તેમનું કોઈપણ સમયે સ્મરણ કરી ...
3
4
એલ્લુરી સીથા રામા રાજુ : રેમ્પા બળવાનો લોકનાયક એલ્લુરી સીથા રામા રાજુનો સમાવેશ ભારતમાં જન્મેલા સૌથી મોટા પનોતા પુત્રોમાં થાય છે. તેણે ભારત માતાને આઝાદ કરવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. તેની પ્રેરણાદાયી વિરત્વની વાતો હજુ પણ
4
4
5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાં મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદના જન્મસ્થાન ભાબરા ગામમાં ભારત છોડો આંદોલનની જંયતી પર "70 વર્ષ આઝાદી- જરા યાદ કરો કુરબાની" કાર્યક્રમ શરૂ કર્યો.
5
6
અર્થાત્: (જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર મહાકાય છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે તેવું સઘળું શુભ પ્રદાન કરનાર ગણપતિ સદૈવ મારાં વિઘ્ન હરે.) શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની ...
6
7
સર્વ દુઃખો અને પાપોનો નાશ કરનાર દેવાધિદેવ મહાદેવ છે. ભોળાનાથનું ધ્યાહન, તપ, જપ, પૂજન - અર્ચન કરવાથી મન વાંચ્છિ ત ફળ મળે છે. શિવજી સકલ સૃષ્ટિનું કલ્યાાણ કરનારા દેવ છે. જેમના મસ્ત ક પર જ્ઞાન-ગંગા વહે છે, ચારિત્ર્યના ઉચ્ચષ શિખર કૈલાશ પર જે બિરાજમાન છે. ...
7
8
આ વર્ષે 2016માં રક્ષા બંધનનો તહેવાર 18 ઓગસ્ટ, ના રોજ ઉજવાશે. પૂર્ણિમા તિથિનો આરંભ 17 ઓગસ્ટ 2016ના રોજ બપોર પછી શરૂઆત થશે. પણ ભદ્રા વ્યાપ્ત રહેશે. તેથી શાસ્ત્રોમુજબ આ તહેવાર 18 ઓગસ્ટના રોજ સંપન્ન કરવામાં આવે તો સારુ રહેશે પણ પરિસ્થિતિવશ જો ભદ્રા ...
8
8
9
ગુરૂવારે ભગવા અથવા ઘઉંવર્ણ કપડા પહેરો. પૂજન માટે પીળા રંગના આસનનો પ્રયોગ કરો. કોઈ પ્રાણ પ્રતિષ્ઠિત શિવલિંગ અથવા ઘરમાં વિરાજીત પારદ શિવલિંગની વિધિપૂર્વક પૂજા કરો. સૌ પ્રથમ શિવલિંગને પાણીમાં કુશ(એક પ્રકારનું ઘાસ) મિક્સ કરીને સ્નાન કરાવો. શિવલિંગ પર ...
9
10
શાસ્ત્રો મુજબ શિવલિગના ઘણા પ્રકાર છે. જો તમે તમારી મનોકામના મુજબ એના શિવલિંગની પૂજા કરે તો તમારી મનોકામના જલ્દી પૂરી થઈ શકે છે.તો આવો જુએ કઈ મનોકામના માટે કયાં શિવલિંગની પૂજા કરો.
10
11
ગીરગઢડા તાલુકાના વડવીયાળા ગામે ઉતર તરફ ૪ કિ.મી. ના અંતરે આવેલ છપતિયાળા મહાદેવ અને રૂશિતોયા નદી , આ રૂશિતોયા નદી બહુજ પૌરાણીક ૨૫ હજાર વર્શ પહેલાથી જ અહિયા પ્રસીધ છે. જે આ નદીના કીનારે દ્રોણેશ્વર માહાદેવનુ પ્રસિધ્ધ મંદિર છે,
11
12
શિવમહાપુરાણમાં લખ્યું છે કે, "શિવને માનનારા શિવભક્તે તેના જીવનમાં શ્રાવણ માસ દરમિયાન એક વખત પણ શિવમહાપુરાણ વાંચવું જોઇએ. આખું મહાપુરાણ વાંચી ન શકાય તો શક્ય એટલા અધ્યાય પણ અવશ્ય વાંચવા જ જોઇએ." શ્રદ્ધાળુઓ અને તેમાંય શિવભક્તો શ્રાવણ માસ આવતાં જ પરમ ...
12
13
તમે બિલીપત્રનું નામ તો સાંભળ્યું જ હશે અને એનું ઝાડ પણ જોયું હશે. જી હા બિલીના ઝાડ પર લાગતી પાંદળીઓને બિલીપત્ર કહેવાય છે. આ પાંદળી કઈક ખાસ પ્રકારની હોય છે, એક જ ડાળીમાં ત્રણ પાન એક સાથ સંકળાયેલા હોય છે.
13
14
અમારી પરંપરાઓના પાછળ ઘણા બધા વૈજ્ઞાનિક રાજ પણ છિપાયેલા જેણે અમે નહી જાણતા કારણ કે એમની શિક્ષા અમે ક્યારે નહી આપી. ભગવાન શિવને શ્રાવણના મહીનામાં હજારો ટન દૂધ ચઢાવાય
14
15
1 કપ સાબૂદાણા ,2 બટાટા , 2-3લીલા મરચાં , 2 ટીસ્પૂન કોથમીર , 1 ટી સ્પૂન જીરું , અડધા કપ મગફળી શેકેલી , 4-5 ટી સ્પૂન દેશી ઘી , મીઠું સ્વાદનુસાર
15
16
શ્રાવણ માસ અને સાધના વચ્ચે મનની એકાગ્રતા સૌથી વધુ મહત્વની છે. જેના વગર પરમ તત્વની પ્રાપ્તિ અશ્ક્ય છે. મન ચંચળ અને અતિ ચલાયમાન બને છે. સાધક જ્યારે સાધના ચક્રમાં પ્રવેશ કરે છે ત્યારે મન એક વિકરાળ અવરોધ બનીને ઉભુ થઈ જાય છે. શ્રાવણ મહિનામાં મન રોમાંચિત ...
16
17
ઘણા એવા લોકો હોય છે જેના લગ્નમાં ઘણી મુશ્કેલીઓ આવે છે . ઘણી વાર તો આ લોકો ઘણા નિર્સ્શ પણ થઈ જાય છે. પણ એને નિરાશ થવાની કોઈ જરૂરત નથી કારણ કે ગુરૂપૂર્ણિમાના અવસરે જો નીચે આપેલા ઉપાય વિધિ-વિધાનથી કરશો તો આથી એમના લગ્ન જલ્દી થશે સાથે એન એ મનભાવતું ...
17
18
હે દુ:ખ ભંજન, મારૂતિ નંદન, સુન લો મેરી પુકાર પવનસુત વિનતી બારમ્બાર અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા દુખિયો કે તુમ ભાગ્ય વિધાતા સિયારામ કે કાજ સંવારે મેરા કર ઉદ્ધાર... પવનસુત વિનતી વારંવાર અપરંપાર હૈ શક્તિ તુમ્હારી, તુમ પર રિઝે અવધ બિહારી ...
18
19
ભગવાન મહાકાલની નગરી અને તંત્રની રાજધાની ઉજ્જૈન આ દિવસો સિંહસ્થ કુંભના રંગમાં રંગાયેલી છે. 21 અપ્રેલ થી શરૂ થઈને 22 મે સુધી ચાલતા આ કુંભ માટે પ્રશાસન પણ બાહો ફેલાવી ને ઉભા જોવાયા. કુંભના જુદા-જુદા રંગ વિશે જણાવી રહ્યા છે.
19