Hindu Festivals 30

0

Diwali 2024 Muhurat Trading : શુ હોય છે દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ

શુક્રવાર,ઑક્ટોબર 18, 2024
0
1
Diwali Muhurat Trading - દિવાળી પર શેરબજાર બંધ રહે છે. દિવાળી એ એક દિવસ છે જ્યારે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. લક્ષ્મી પૂજનના દિવસે લક્ષ્મીના સ્ત્રોતને સંપૂર્ણપણે બંધ કરી દેવાનું યોગ્ય નથી. તેથી તે દિવસે થોડો સમય વેપાર કરવામાં આવે છે. આને ...
1
2
હિન્દુઓનો મુખ્ય તહેવારમાં ભાઈબીજનુ પણ ખૂબ મહત્વ છે. ભાઈબીજનો તહેવાર દિવાળીના 2 દિવસ પછી આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને તિલક કરી તેની લાંબી વય માટે હાથ જોડીને યમરાજને પ્રાર્થના પણ કરે છે. સ્કંદપુરાણમાં લખ્યુ છે
2
3
ગુજરાતમાં નવુ વર્ષ દિવાળીના બીજા દિવસે એટલે કે પડવો અને કારતકની શરૂઆતને હેપી ન્યુ ઈયર કે બેસતુ વર્ષ કહેવાય છે. આ વખતે નવુ વર્ષ એટલે કે બેસતુ વર્ષ 2 નવેમ્બરના રોજ ઉજવાશે.
3
4
Surat Famous Laxmi Temples- ગુજરાતને મંદિરોનું ઘર કહીએ તો ખોટું નહીં હોય. કારણ કે, અહીં એક ઐતિહાસિક મંદિર છે, જો તમે દિવાળી પર ફરવા માટે સુરતમાં માતા લક્ષ્મી મંદિર શોધી રહ્યા છો, તો અમે તમને સુરતના કેટલાક ઐતિહાસિક મંદિરો વિશે વિગતવાર માહિતી આપીશ.
4
4
5
Diwali 2024 Lakshmi Ganesh Puja હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને બુદ્ધિ અને વિદ્યાના સ્વામી માનવામાં આવે છે. સાથે જ માતા લક્ષ્મીને ધનની દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. દિવાળી પર કેમ થાય છે લક્ષ્મી સાથે ગણેશની પૂજા આવો જાણીએ.
5
6
Dhanteras puja samagri list આ 13 વસ્તુઓ વિના ધનતેરસની પૂજા અધૂરી છે
6
7
Eco-friendly Diwali - આખુ વર્ષ આપણે બધા રોશનીના સૌથી મોટા તહેવાર દિવાળીની રાહ જોઈએ છીએ. આખા ઘરની સફાઈ અને સજાવટ સાથે જ આપણે જુદી-જુદી રીતે ખુશીઓ સેલીબ્રેટ કરીએ છીએ. પણ જાણતા-અજાણતા આપણા ઘરને સજાવવા અને ખુશીઓ ઉજવવાના ચક્કરમાં આપણે પર્યાવરણને ખૂબ ...
7
8
દિવાળી આવતા પહેલા મહિલાઓ સૌથી વધુ ટેંશનમાં આવી જાય છે કે ઘર કેવી રીતે સાફ કરવુ. સૌ પહેલા તો તેમને એ જ સમજાતુ નથી કે શરૂઆત ક્યાથી કરવી જો તમે પણ આવુ જ વિચારી રહ્યા છો તો ટેશન ન લેશો. અમે આ માટે આજે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છે.
8
8
9
Diwali Date and Muhurat- આ વર્ષે દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબરે દેશભરમાં ઉજવવામાં આવશે. કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ, કાશી વિદ્વત પરિષદ અને પંચાંગોએ આ તારીખ અંગે પોતાનો અંતિમ નિર્ણય આપી દીધો
9
10
History of Diwali - Why Diwali is celebrated - દિવાળીનો ઈતિહાસ -શા માટે ઉજવાય છે દિવાળી દિવાળીની સાથે જોડાયેલ થોડાક રોચક તથ્ય છે જે ઇતિહાસના પાના પર પોતાનું સ્થાન મેળવી ચુક્યા છે. આ તહેવારનું પોતાનું ઐતિહાસિક મહત્વ પણ છે જેના કારણે આ તહેવાર કોઇ એક ...
10
11
Sharad Purnima 2024 Wishes Images, Quotes, Photos, kojagiri Purima Whatsapp, Facebook Status, Hardik Shubhkamnaye: હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. દર વર્ષે શરદ પૂર્ણિમા (શરદ પૂર્ણિમા 2024) નો તહેવાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની ...
11
12
શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌઆ દૂધને ઉકાળી લો. તેમા ખાંડ નાખો અને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો. દૂધને ઠંડુ થવા દો. હવે પૌઆને ધોઈ લો. ધોયેલા પૌઆને ઠંડા દૂધમાં નાખો.
12
13
Narak Chaturdashi 2024 - કાળી ચૌદસને ભૂત ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદસ મુખ્યત્વે પશ્ચિમી રાજ્યોમાં ખાસ કરીને ગુજરાતમાં મનાવવામાં આવે છે. દિવાળીના તહેવાર દરમિયાન ચતુર્દશી તિથિ દરમિયાન કાળી ચૌદસ મનાવવામાં આવે છે.
13
14
હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાની રાતને ખૂબ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ રાત્રે ચંદ્રમા સંપૂર્ણ રીતે ચમકે છે એટલે ચંદ્રમાં 16 કળાઓથી પરિપૂર્ણ થાય છે. આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.
14
15
Dussehra 2024: શારદીય નવરાત્રિના અંતિમ દિવસે દશમી તિથિ પર દશેરા ઉજવાશે. દશેરાને વિજયાદશમી (Vijayadashami) પણ કહેવામાં આવે છે. આ દિવસ બુરાઈ પર અચ્છાઈની જીતનુ પ્રતિક છે. પૌરાણિક કથાઓ મુજબ શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો અને ત્યારબાદથી દર વર્ષે ...
15
16
દશેરાનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી તમે શુભ ફળ મેળવી શકો છો, આજે અમે તમને આ ઉપાયો વિશે જણાવીશું.
16
17
Vastu Tips For Dussehra 2024 : નવરાત્રિના સમાપન પછી આવનારા દશેરાનો તહેવાર ખરાબ પર સારાને જીતનુ પ્રતિક છે. તેથી આને જશ્નના રૂપમાં ઉજવાય છે. આ દિવસે દિવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
17
18
Dussehra 2024 Kyare Che : દશેરાનો તહેવાર એટલે કે વિજયાદશમી અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરાની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. આ વર્ષે દશેરા 12 ઓક્ટોબર અથવા 13 ...
18
19

નિબંધ - દશહરા કે વિજયાદશમી / દશેરા

શુક્રવાર,ઑક્ટોબર 11, 2024
ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે શૌર્યની ઉપાસક છે. માણસ અને સમાજના લોહીમાં વીરતા પ્રકટ હોય એના માટ્વ દશહરા ઉત્સવ ઉજવાય છે. દશહરા કે વિજ્યાદશમી હિન્દુઓના મુખ્ય તહેવાર છે. આશિવન શુક્લ દશમીને વિજયાદશમીના તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે.
19