0
Rohini Vrat 2024 : રોહિણી વ્રત, ધન ધાન્યમાં વૃદ્ધિ થશે આ રીતે કરો પૂજા, જાણો કથા
રવિવાર,ફેબ્રુઆરી 18, 2024
0
1
રવિવાર,ફેબ્રુઆરી 18, 2024
પ્રાચીનકાળમાં પણ અનેક પ્રખ્યાત ગુરૂ થઈ ગયા, જેમણે યોગ શિક્ષા અને સમાજ કલ્યાણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જેવા કે દયાનંદ સરસ્વતી, રાજા રામમોહન રાય, મહર્ષિ મહેશ યોગી, સ્વામી રામતીર્થ, દાદા લેખરાજ, નિરંકારી સંત બુટાસિંહ, રાધા સ્વામી વગેરે. જેમાં ...
1
2
શુક્રવાર,ફેબ્રુઆરી 16, 2024
શિવરાત્રી તો દર મહીને આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ કરીને ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે ...
2
3
બુધવાર,ફેબ્રુઆરી 14, 2024
વસંત પંચમીને અબૂઝ શુભ મુહુર્ત માનવામાં આવે છે. આ દિવસે, લગ્ન, ગૃહ પ્રવેશ, તમામ 16 ધાર્મિક વિધિઓ, ખાસ કરીને વિદ્યારંભ સંસ્કાર, કરિયર, સંપત્તિ અને વૈવાહિક જીવનમાં સફળતા લાવે છે.
3
4
બુધવાર,ફેબ્રુઆરી 14, 2024
માં તૂ સ્વરની છે દાતા
તૂ જ છે વર્ણોની જ્ઞાતા
તારી આગળ જ અમે નમાવીએ શીશ
હે માં સરસ્વતી આપો આપો અમને આશીષ
વસંત પંચમી 2024 ની શુભકામના
4
5
બુધવાર,ફેબ્રુઆરી 14, 2024
Vasant Panchami Remedies: 14 ફેબ્રુઆરીએ વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી વ્યક્તિ જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ કરે છે. આ સાથે જ વસંત પંચમીના દિવસે આ ખાસ ઉપાય કરવાથી ઘણી સમસ્યાઓનું સમાધાન મળે છે.
5
6
મંગળવાર,ફેબ્રુઆરી 13, 2024
વસંત પંચમીસંત પંચમીના દિવસે પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
6
7
મંગળવાર,ફેબ્રુઆરી 13, 2024
પીળા ભાત બનાવવાની રીત
પીળા ભાત બનાવવા માટેની સામગ્રી
7
8
મંગળવાર,ફેબ્રુઆરી 13, 2024
સતીના વિરહમાં શંકરજીની દયનીય દશા થઈ ગઈ. તેઓ દરેક સમયે સતીનું જ ધ્યાન કરતાં હતાં અને તેમની જ ચર્ચામાં વ્યસ્ત રહેતાં હતાં. બીજી બાજુ સતીએ પણ શરીરનો ત્યાગ કરતાં સમયે સંકલ્પ કિર્યો હતો કે હું રાજા હિમાલયને ત્યાં જન્મ લઈને
8
9
મંગળવાર,ફેબ્રુઆરી 13, 2024
ટીચર-આ વાક્યને અંગ્રેજીમાં અનુવાદ કરો
9
10
મંગળવાર,ફેબ્રુઆરી 13, 2024
અર્થ : સૌંદર્યમંડિત છે જે શુભ્ર શશિ સમ માળા છે જેની સુંદર જળબિન્દુ સમ ધવલ વસ્ત્રો છે જેને અતિ શોભતા વીણાદંડ સોહે જેના કર કમળમાં વિરામ આસન છે જેનું શ્વેત પદ્મનું સદા વંદન કરે જેને સર્વ દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ સહ પૂજ્ય ભાવે એવી દેવી મા સરસ્વતી દૂર ...
10
11
મંગળવાર,ફેબ્રુઆરી 13, 2024
જયગણેશ ગણનાથ દયાનિધિ, સકલ વિઘ્ન કર દૂર હમારે.
પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારો, તિસકે પૂરણ કારજ સારે. જય....
લમ્બોદર ગજ વદન મનોહર. કર ત્રિશૂલ વર ધારે. જય....
ઋદ્ધિ-સિદ્ધિ દોઉ ચવર ઢુલાવૈં, મૂષક વાહન પરમ સુખારે. જય....
11
12
સોમવાર,ફેબ્રુઆરી 12, 2024
ધાર્મિક માન્યતાઃ આ કારણોસર, માતા સરસ્વતીને જ્ઞાનની દેવી માનવામાં આવે છે, તેમની પૂજા કરવાથી વ્યક્તિને સિદ્ધિઓ મળે છે.
12
13
સોમવાર,ફેબ્રુઆરી 12, 2024
Hanumanji -હનુમાન વાનર રાજા કેસરી અને તેની પત્ની અંજનાના સૌથી મોટા અને પ્રથમ પુત્ર છે. રામાયણ અનુસાર તે જાનકીને ખૂબ જ પ્રિય છે. બજરંગબલી પણ આ પૃથ્વી પરના સાત ઋષિઓમાં સામેલ છે જેમને અમરત્વનું વરદાન મળ્યું છે. ભગવાન રામની મદદ માટે હનુમાનજીનો અવતાર થયો ...
13
14
શુક્રવાર,ફેબ્રુઆરી 9, 2024
યહી મોર અરદાસ, હાથ જોડ વિનતી કરૂઁ.
સબવિધિ કરૌ સુવાસ, જય જનનિ જગદંબિકા,
સિંધુ સુતા મૈં સુમિરૌં તોહી. જ્ઞાન બુદ્ધિ વિદ્યા દો મોહી,
તુમ સમાન નહિં કોઈ ઉપકારી. સબ વિધિપુરવહુ આસ હમારી,
14
15
ગુરુવાર,ફેબ્રુઆરી 8, 2024
દર વર્ષે માઘ મહિનામાં, વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. તમામ છ ઋતુઓમાં વસંતઋતુ ઋતુરાજ તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે ...
15
16
ગુરુવાર,ફેબ્રુઆરી 8, 2024
Vasant Panchmi 2024- ધર્મ ગ્રંથ મુજબ માઘ માસના શુક્લ પક્ષની પંચમીને વસંત પંચમીનો પર્વ ઉજવાય છે. આ દિવસ મુખ્ય રૂપથી જ્ઞાન અને સંગીતની દેવી માતા સરસ્વતીની પૂજા કરાય છે. આ સમયે આ પર્વ 1 ફેબ્રુઆરી બુધવારે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ,મુજબ કેટલાક ઉપાય કરાય ...
16
17
વસંત પંચમી એટલે ઋતુરાજ વસંતઋતુનું આગમન. મહા સુદ પાંચમના દિવસે આ વ્રત-ઉપાસનાનું આયોજન કરવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુની પૂજા તથા અન્ય દેવમંદિરોમાં ઇષ્ટદેવોની પૂજા અબીલ-ગુલાલ અને સુગંધી દ્રવ્યો વડે નીચે આપેલ શ્લોકમંત્ર બોલીને કરવામાં આવે છે:
17
18
Vasant Panchami 2024 date and time Vasant Panchmi- પંચાંગ અનુસાર, માઘ શુક્લ પંચમી એટલે કે બસંત પંચમી તિથિ 13 ફેબ્રુઆરીએ બપોરે 2:41 વાગ્યે શરૂ થશે અને 14 ફેબ્રુઆરીએ બપોરે 12:10 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર 14 ફેબ્રુઆરીએ બસંત પંચમીનો તહેવાર ...
18
19
શુક્રવાર,ફેબ્રુઆરી 2, 2024
રામ ભક્ત હનુમાન ખૂબ બુદ્ધિમાન, તાકતવર અને વિદ્યાવાન છે. તેમની પાસે અસીમિત શક્તિઓ છે. હનુમાન શ્રીરામને પ્રેમ કરે છે. રામને એ પોતાના સ્વામી અને ખુદને
19