Hindu Festivals 43

શુક્રવાર, 10 એપ્રિલ 2026
0

Vasant panchmi 2024 wishes: સંબંધીઓ, મિત્રો અને પ્રિયજનોને આ સુંદર સંદેશાઓ મોકલો, તેમને આ રીતે શુભેચ્છા પાઠવો

ગુરુવાર,જાન્યુઆરી 25, 2024
0
1
હિન્દુ ધર્મ (Hinduism) માં દરેક વ્રત અને તહેવારનુ પોતાનુ મહત્વ છે. દરેક વ્રતમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે અને ઘરના કલ્યાણ માટે બધા અનુષ્ઠાનો સાથે દેવતાની પૂજા કરવામાં આવે છે. આવુ જ એક વ્રત છે વસંત પંચમી. માન્યતા છે કે આ દિવસે માતા સરસ્વતીની પૂજા ...
1
2
Pictorial Ram Katha- પ્રભુ શ્રી રામ પર કાલાંતરમાં અનેક રામાયણ લખવામાં આવી છે. જેમા વાલ્મિકી રામાયણ, રામચરિત માનસ, કમ્બન રામાયણ, હનુમદ રામાયણ, આનંદ રામાયણ, મૂલ રામાયણ, એક શ્લોકી રામાયણ સહિત બીજા પણ અનેક રામાયણ પ્રચલિત છે. અમે અહી રજુ કરીએ છીએ પ્રભુ ...
2
3
14 ફેબ્રુઆરી 2024ના દિવસે વસંત પંચમીનો તહેવાર છે. આ દિવસે હિંદુ ધર્મ માનનારાઓ માટે ખાસ હોય છે. આ દિવસે એક નવી ઋતુનો આગમન તો થાય જ છે. તમને જણાવીએ કે જે કાર્ય કરવા માટે તમે કોઈ શુભ મુહુર્ત કે પછી સારા અવસર શોધી રહ્યા છો તો તે બધા કામ તમે વસંત પંચમીના ...
3
4

મહાશિવરાત્રી પર ગુજરાતી નિબંધ

મંગળવાર,જાન્યુઆરી 16, 2024
મહાશિવરાત્રી પર ગુજરાતી નિબંધ - ફાગણ મહિનાના કૃષ્ણપક્ષની ત્રયોદશી શિવ આરાધનાનો દિવસ છે જેણે મહાશિવરાત્રિના નામે ઓળખાય છે. આ તહેવાર મનુષ્યોને પાપ અન્યાય અને અનાચારથી દૂર રાખીને શુદ્ધ , પવિત્ર અને સાત્વિક જીવન
4
4
5
તમે બધાએ સાંભળ્યું જ હશે કે મકરસંક્રાંતિના દિવસે ખીચડી તૈયાર કરીને પ્રસાદ તરીકે ખવાય છે. શું તમે જાણો છો કે મકરસંક્રાંતિ પર ખાવામાં આવેલી ખીચડી ગ્રહો સાથે સંબંધિત છે જે આપણા જીવન પર અસર કરે છે. આજે અમે તમને આ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવા જઈ ...
5
6
Mistakes on makar sankranti- સૂર્યનુ કોઈ રાશિ વિશેષ પર ભ્રમણ કરવુ સંક્રાતિ કહેવાય છે. સૂર્ય જયારે મકર રાશિમાં જાય છે ત્યાર મકર સંક્રાતિ થાય છે. આ સમય સૂર્ય ઉત્તરાયન થાય છે. તેથી આ સમયે કરવામાં આવેલ જાપ અને દાનનુ ફળ અનંતગણુ હોય છે. આ
6
7
ગુજરાતમાં અહીં નથી ઉજવાતી ઉત્તરાયણ -ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે 32 વર્ષથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ છે. ફતેપુરા ગામમાં ઉત્તરાયણની લોકો પશુઓને ઘાસચારો નાખી દાન-પૂર્ણ કરીને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે અને જે કોઇ પતંગ ચડાવે તો તેના ઉપર દંડની પણ ...
7
8
મકર સંક્રાંતિ શુભ મુહૂર્ત પંચાગ મુજબ 15 જાન્યુઆરીના રોજ મકર સંક્રાતિનો તહેવાર ઉજવાશે. આ દિવસે સૂર્ય દેવ સવારે 2 વાગીને 54 મિનિટ પર ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
8
8
9
મારી તરફથી તમને અને તમારા પરિવારને મકર સંક્રાતિની શુભેચ્છા Happy Makar Sankranti, Wishes, Images, Status, Quotes, Messages and WhatsApp Greetings to Share in Eng
9
10
આ વર્ષની મકરસંક્રાંતિ પણ ખાસ છે કારણ કે રવિ સાથે કુમાર યોગ પણ બની રહ્યો છે. આ દિવસે, સૂર્યની ઉપાસના સાથે, તમે તમારી રાશિ અનુસાર દાન કરીને ધાર્મિક લાભ મેળવી શકો છો.
10
11
Makar Sankranti Upay: મકરસંક્રાંતિ પર કેટલાક ઉપાય કરવાથી તમે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકો છો. આ સિવાય તમે કેટલાક ઉપાય કરીને પણ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકો છો. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
11
12
Makar Sankranti 2024 Zodiacs Sign: મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીના રોજ ઉજવાશે. આ દિવસનુ સનાતન ધર્મમાં વિશેષ હત્વ હોય છે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે. આ તહેવાર કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે.
12
13
Tusu Festival: મકરસંક્રાંતિનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે પરંતુ ઝારખંડમાં તેની સાથે ટુસુ તહેવાર પણ ઉજવવામાં આવે છે.
13
14
શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્‍ન કરે છે.
14
15
ઉત્તરાયણનાં તહેવારને હવે ગણતરીનાં દિવસ બાકી છે. ત્યારે પતંગ લૂંટવાની લ્હાયમાં ધાબા પરથી પડવાનાં તેમજ વાહન ચાલકોને દોરી વાગવાનાં અસંખ્ય કિસ્સાઓમાં લોકોને તાત્કાલિક સારવાર ન મળતા જીવ ગુમાવવો પડે છે.
15
16
Makr sankranti- મકર સંક્રાંતિના દિવસે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગમાં પતંગ ઉડાવવાની પરંપરા છે.. દેશભરમાં આ અવસરે પતંગ ઉડાવીને આનંદ મેળવવાની પરંપરા રહી છે. મકર સંક્રાન્તિ ઉપર પતંગ ઉડાવવાની પરંપરા ક્યારે
16
17
Makar Sankranti 2024: મકરસંક્રાંતિનો તહેવાર ખાસ કરીને ભગવાન સૂર્ય નારાયણની પૂજા સાથે સંબંધિત છે. આ દિવસથી સૂર્ય ભગવાન ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે. મકરસંક્રાંતિના દિવસે જે લોકો ભગવાન ભાસ્કરની વિધિપૂર્વક પૂજા કરે છે અને સ્નાન અને દાન પણ કરે છે
17
18
International Kite Festival- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે,ગુજરાતના સર્વાંગી વિકાસના પતંગને વિશ્વના આકાશમાં ઉડાન આપવાની દીર્ઘદૃષ્ટિ સાથે દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન ...
18
19
Makar Sankranti 2024: હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનો તહેવાર પોષ મહિનામાં ઉજવવામાં આવે છે. જ્યારે સૂર્ય ભગવાન ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ તહેવાર શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. જો કે વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે
19