0

વિષ્ણુના દશાવતાર-5

ગુરુવાર,માર્ચ 26, 2009
0
1

વરાહઅવતાર

સોમવાર,માર્ચ 2, 2009
જ્યારે પ્રલયના લીધે આખી પૃથ્વી પાણીમાં ડુબી ગઈ હતી ત્યારે ભગવાને પૃથ્વીને બચાવવા માટે વરાહનું સ્વરૂપ લીધું હતું. કહેવાય છે કે એક દિવસ સ્વયંભુ મનુએ હાથ જોડીને પોતાના પિતા બ્રહ્માજીને કહ્યું 'એકમાત્ર તમે જ બધા જીવોના જન્મદાતા છો' તમે જીવીકા...
1
2
અર્થાત જેના એક હાથમાં કાંબી, બીજા હાથમાં ત્રાંબાનું જળકમંડળ, ત્રીજા હાથમાં પુસ્તક અને ચોથા હાથમાં માળા ધારણ કરેલી છે. જેઓની બેઠક હંસ ઉપર છે, જેમને ત્રણ નેત્ર છે. મસ્તક ઉપર સુંદર મુકુટ શોભી રહ્યો છે. જેમનું શરીર સર્વ પ્રકારે વૃધ્ધિ પામેલું છે. જે ...
2
3
ત્રણેય લોકનું સર્જન કરનારા ભગવાન શ્રીવિશ્વકર્માના ચાલીસાનું દર અમાસના દિવસે પઠન કરવાથી સુખ, શાંતિ અને પુણ્ય પ્રાપ્ત થાય છે.
3
4

કચ્છપ અવતાર

મંગળવાર,જાન્યુઆરી 6, 2009
પ્રાચીન સમયની વાત છે. દેવતાઓ અને રાક્ષસોમાં મતભેદને લીધે શત્રુતા વધી ગઈ. રોજ બંને પક્ષની વચ્ચે લડાઈ થતી હતી. એક દિવસના રાક્ષસોના આક્રમણથી બધા જ દેવતાઓ ભયભીત થઈ ગયાં. તેઓ દોડતં દોડતાં બ્રહ્માજીની પાસે આવ્યાં. બ્રહ્માજીએ...
4
4
5

ભગવાન વિષ્ણુનો મત્સ્ય અવતાર

મંગળવાર,નવેમ્બર 18, 2008
પ્રાચીન સમયની વાત છે. સત્યવ્રત નામના એક રાજા ખુબ જ ઉદાર અને ભગવાનના પરમ ભક્ત હતાં. એક દિવસ રાજા કૃતમાલા મદીમાં તર્પણ કરી રહ્યાં હતાં. તે જ વખતે અંજલિની અંદર એક નાનકડી માછલી આવી ગઈ. માછલીએ પોતાની રક્ષા માટે પોકાર કર્યો...
5
6
સ્વામી વિવેકાનંદ મહાન જ્ઞાની,કર્મયોગી અને માનવપ્રેમી હતા. એમના હૃદયમાં દેશ માટે અને દુનિયાના બધા જ લોકો માટે પ્રેમ હતો. સ્વામી વિવેકાનંદમાં એક મજબૂત પાસુ હતુ એમનુ આત્મબળ. જેની પાછળ તેમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસનો આશીર્વાદ અને તેમની..
6
7

શું શીવ જ બુધ્ધ હતાં?

સોમવાર,નવેમ્બર 19, 2007
હિન્દુઓના ચાતુર્માસ અને ભિક્ષુઓના શ્રાવણ મહિનામાં ધમ્મ-ધમ્મ અને બમ-બમ બોલની ગુંજ બધી જ જગ્યાએ સાંભળવા મળે છે. શ્રાવણ મહિનામાં આખુ બનારસ ગેરૂઆ રંગની અંદર રંગાઈ જાય છે. ગંગા પણ ગેરૂઆ રંગની અંદર રંગાઈ જાય છે...
7
8

વિદ્યાની દેવી મા સરસ્વતી

મંગળવાર,સપ્ટેમ્બર 25, 2007
'या कुन्देन्दुतुषारहारधवला या शुभवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशंकरप्रभृतिभिदैवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥'...
8
8
9

સીયારામમય સબ જગ જાની

મંગળવાર,ઑગસ્ટ 7, 2007
ફક્ત હિન્દુ સમાજ માટે નહી પરંતુ દરેક માણસ માટે પરંપરાઓ, આદર્શો અને આવી માન્યતાઓ, મર્યાદાઓની દરેક સમયે જરૂરત હોય છે જે તેને જનહીત માટે પ્રવૃત્ત કરે. તેના માટે જરૂરી છે કે જનહીત માટે પ્રવૃત્ત રહેનાર માણસ એટલો પ્રાસંગીક હોય કે તે મનુષ્યને ક્યારેય
9
10

મત્સ્ય અવતાર

રવિવાર,જૂન 3, 2007
પ્રાચીન સમયમાં સત્યવ્રત નામના એક રાજા બહુ જ ઉદાર અને ભગવાનના પરમ ભક્ત હતા. એક દિવસ રાજા સત્યવ્રત કૃતમાલા નામની નદીમાં તર્પણ કરી રહ્યા હતા તે વખતે તેમના હાથમાં એક નાની માછલી આવી
10
11

કચ્છપ અવતાર

રવિવાર,જૂન 3, 2007
પ્રાચીન સમયમાં દેવતાઓ અને રાક્ષસો વચ્ચે મતભેદો વધી ગયા ત્યારે દેવતાઓ બ્રહ્માજી પાસે પોતાની રક્ષાની યાચના કરવા. બ્રહ્માજીએ તેમને જગદગુરૂના શરણમાં જવા કહ્યું.
11
12

વિષ્ણુ

રવિવાર,જૂન 3, 2007
ભગવાન વિષ્ણુના દશ અવતાર છે એવો હિન્દુ ધર્મગ્રંથો અને પુરાણોમાં ઉલ્લેખ છે. તેમાંથી ભગવાન રામનો અવતાર આ સૃષ્ટીમાં મર્યાદા પુરૂષોત્તમ તરીકે પૂજાય છે ભગવાન રામસમા સંયમી
12
13

સરસ્વતી

રવિવાર,જૂન 3, 2007
વીણા વાદીની સરસ્વતી વિદ્યાની દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે. જ્ઞાન-વિજ્ઞાન, કલા, બુદ્ધિ, મેધા, ધારણાની અધિષ્ઠાત્રી શક્તિના રૂપમાં ભગવતી સરસ્વતીની અર્ચના કરવામાં આવે છે. આચાર્ય વ્યાદિના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્ણવવામાં આવ્યું છે કે
13
14

રામચંદ્ર

રવિવાર,જૂન 3, 2007
ભગવાન રામ એ ભગવાન વિષ્ણુનો જ અવતાર હતા. મર્યાદા પુરૂષોત્તમ તરીકે જાણીતા એવા શ્રી રામ જો એક ખ્યાતનામ યોદ્ધા હતા તો કરૂણાની મૂર્તિ પણ ખરા. રાજા જનક અને રાણી કૌશલ્યાના લાડલા પુત્ર એવા રામ અસ્ત્ર-શસ્ત્રના ઊંડા અભ્યાસુ હતુ.
14
15

શ્રીકૃષ્ણ

રવિવાર,જૂન 3, 2007
ત્રેતાયુગમાં રાક્ષસોનો વિનાશ કરવા માટે ભગવાન રામનો અવતાર થયો હતો તો દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણએ પૃથ્વી પર સત્ય અને ધર્મની મર્યાદાના પુનરોત્થાન માટે અવતાર ધારણ કર્યો હતો. દેવકીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ વસુદેવ પુત્રની લીલાઓ અદ્વૈત હતી.
15
16

શ્રી ગણેશજી

રવિવાર,જૂન 3, 2007
હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતી વખતે ભગવાન શ્રી ગણેશને સૌ પ્રથમ યાદ કરવામાં આવે છે. ત્યારબાદ અન્ય દેવીદેવતાઓની પૂજાઅર્ચના કરવામાં આવે છે. એટલું જ નહીં ગણેશજીની વિધ્નહર્તા તરીકે પણ ખાસ સ્તુતિ કરવામાં આવી છે
16
17

દેવી દુર્ગા

રવિવાર,જૂન 3, 2007
દુર્ગા પાર્વતીનું બીજુ નામ છે. હિન્દુઓના શાક્ત સામ્પ્રદાયમાં ભગવતી દુર્ગાને જ દુનિયાની પરમ શક્તિ અને સર્વોચ્ચ દેવી માનવામાં આવે છે. (શાક્ત સામ્પ્રદાય ઈશ્વરને
17
18

ભગવાન શંકર

રવિવાર,જૂન 3, 2007
ભગવાન શંકરને સૃષ્ટીના સંહારક માનવામાં આવે છે. તેમના સંહારક સ્વરૂપને રૂદ્ર સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. વેદો-પુરાણોમાં રૂદ્રના અગીયાર સ્વરૂપ અથવા રૂદ્રની કથાનું વર્ણન
18