જ્યારે પ્રલયના લીધે આખી પૃથ્વી પાણીમાં ડુબી ગઈ હતી ત્યારે ભગવાને પૃથ્વીને બચાવવા માટે વરાહનું સ્વરૂપ લીધું હતું. કહેવાય છે કે એક દિવસ સ્વયંભુ મનુએ હાથ જોડીને પોતાના પિતા બ્રહ્માજીને કહ્યું 'એકમાત્ર તમે જ બધા જીવોના જન્મદાતા છો' તમે જીવીકા...
અર્થાત જેના એક હાથમાં કાંબી, બીજા હાથમાં ત્રાંબાનું જળકમંડળ, ત્રીજા હાથમાં પુસ્તક અને ચોથા હાથમાં માળા ધારણ કરેલી છે. જેઓની બેઠક હંસ ઉપર છે, જેમને ત્રણ નેત્ર છે. મસ્તક ઉપર સુંદર મુકુટ શોભી રહ્યો છે. જેમનું શરીર સર્વ પ્રકારે વૃધ્ધિ પામેલું છે. જે ...
પ્રાચીન સમયની વાત છે. દેવતાઓ અને રાક્ષસોમાં મતભેદને લીધે શત્રુતા વધી ગઈ. રોજ બંને પક્ષની વચ્ચે લડાઈ થતી હતી. એક દિવસના રાક્ષસોના આક્રમણથી બધા જ દેવતાઓ ભયભીત થઈ ગયાં. તેઓ દોડતં દોડતાં બ્રહ્માજીની પાસે આવ્યાં. બ્રહ્માજીએ...
પ્રાચીન સમયની વાત છે. સત્યવ્રત નામના એક રાજા ખુબ જ ઉદાર અને ભગવાનના પરમ ભક્ત હતાં. એક દિવસ રાજા કૃતમાલા મદીમાં તર્પણ કરી રહ્યાં હતાં. તે જ વખતે અંજલિની અંદર એક નાનકડી માછલી આવી ગઈ. માછલીએ પોતાની રક્ષા માટે પોકાર કર્યો...
સ્વામી વિવેકાનંદ મહાન જ્ઞાની,કર્મયોગી અને માનવપ્રેમી હતા. એમના હૃદયમાં દેશ માટે અને દુનિયાના બધા જ લોકો માટે પ્રેમ હતો. સ્વામી વિવેકાનંદમાં એક મજબૂત પાસુ હતુ એમનુ આત્મબળ. જેની પાછળ તેમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસનો આશીર્વાદ અને તેમની..
હિન્દુઓના ચાતુર્માસ અને ભિક્ષુઓના શ્રાવણ મહિનામાં ધમ્મ-ધમ્મ અને બમ-બમ બોલની ગુંજ બધી જ જગ્યાએ સાંભળવા મળે છે. શ્રાવણ મહિનામાં આખુ બનારસ ગેરૂઆ રંગની અંદર રંગાઈ જાય છે.
ગંગા પણ ગેરૂઆ રંગની અંદર રંગાઈ જાય છે...
'या कुन्देन्दुतुषारहारधवला या शुभवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना
या ब्रह्माच्युतशंकरप्रभृतिभिदैवै सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥'...
ફક્ત હિન્દુ સમાજ માટે નહી પરંતુ દરેક માણસ માટે પરંપરાઓ, આદર્શો અને આવી માન્યતાઓ, મર્યાદાઓની દરેક સમયે જરૂરત હોય છે જે તેને જનહીત માટે પ્રવૃત્ત કરે. તેના માટે જરૂરી છે કે જનહીત માટે પ્રવૃત્ત રહેનાર માણસ એટલો પ્રાસંગીક હોય કે તે મનુષ્યને ક્યારેય
પ્રાચીન સમયમાં સત્યવ્રત નામના એક રાજા બહુ જ ઉદાર અને ભગવાનના પરમ ભક્ત હતા. એક દિવસ રાજા સત્યવ્રત કૃતમાલા નામની નદીમાં તર્પણ કરી રહ્યા હતા તે વખતે તેમના હાથમાં એક નાની માછલી આવી
પ્રાચીન સમયમાં દેવતાઓ અને રાક્ષસો વચ્ચે મતભેદો વધી ગયા ત્યારે દેવતાઓ બ્રહ્માજી પાસે પોતાની રક્ષાની યાચના કરવા. બ્રહ્માજીએ તેમને જગદગુરૂના શરણમાં જવા કહ્યું.
ભગવાન વિષ્ણુના દશ અવતાર છે એવો હિન્દુ ધર્મગ્રંથો અને પુરાણોમાં ઉલ્લેખ છે. તેમાંથી ભગવાન રામનો અવતાર આ સૃષ્ટીમાં મર્યાદા પુરૂષોત્તમ તરીકે પૂજાય છે ભગવાન રામસમા સંયમી
વીણા વાદીની સરસ્વતી વિદ્યાની દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે. જ્ઞાન-વિજ્ઞાન, કલા, બુદ્ધિ, મેધા, ધારણાની અધિષ્ઠાત્રી શક્તિના રૂપમાં ભગવતી સરસ્વતીની અર્ચના કરવામાં આવે છે. આચાર્ય વ્યાદિના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્ણવવામાં આવ્યું છે કે
ભગવાન રામ એ ભગવાન વિષ્ણુનો જ અવતાર હતા. મર્યાદા પુરૂષોત્તમ તરીકે જાણીતા એવા શ્રી રામ જો એક ખ્યાતનામ યોદ્ધા હતા તો કરૂણાની મૂર્તિ પણ ખરા. રાજા જનક અને રાણી કૌશલ્યાના લાડલા પુત્ર એવા રામ અસ્ત્ર-શસ્ત્રના ઊંડા અભ્યાસુ હતુ.
ત્રેતાયુગમાં રાક્ષસોનો વિનાશ કરવા માટે ભગવાન રામનો અવતાર થયો હતો તો દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણએ પૃથ્વી પર સત્ય અને ધર્મની મર્યાદાના પુનરોત્થાન માટે અવતાર ધારણ કર્યો હતો. દેવકીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ વસુદેવ પુત્રની લીલાઓ અદ્વૈત હતી.
હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતી વખતે ભગવાન શ્રી ગણેશને સૌ પ્રથમ યાદ કરવામાં આવે છે. ત્યારબાદ અન્ય દેવીદેવતાઓની પૂજાઅર્ચના કરવામાં આવે છે. એટલું જ નહીં ગણેશજીની વિધ્નહર્તા તરીકે પણ ખાસ સ્તુતિ કરવામાં આવી છે
દુર્ગા પાર્વતીનું બીજુ નામ છે. હિન્દુઓના શાક્ત સામ્પ્રદાયમાં ભગવતી દુર્ગાને જ દુનિયાની પરમ શક્તિ અને સર્વોચ્ચ દેવી માનવામાં આવે છે. (શાક્ત સામ્પ્રદાય ઈશ્વરને
ભગવાન શંકરને સૃષ્ટીના સંહારક માનવામાં આવે છે. તેમના સંહારક સ્વરૂપને રૂદ્ર સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. વેદો-પુરાણોમાં રૂદ્રના અગીયાર સ્વરૂપ અથવા રૂદ્રની કથાનું વર્ણન