મંગળવાર, 23 એપ્રિલ 2024
0

Sai chalisa- શ્રી સાઈ ચાલીસા

ગુરુવાર,ફેબ્રુઆરી 15, 2024
0
1
ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઈતિહાસ, ઋષિ, મુનિ, સંસારી - વૈરાગી વગેરે તમામ તેની મહત્તાનો સ્વીકાર કરીને આ જગતમાં સુખી બન્યા છે. મંત્રમાં મનુષ્યની દૃષ્ટિ બદલી નાખવાની અદ્ભુત શક્તિ રહેલી છે. આપણા ખોટા દૃષ્ટિકોણને કારણે જ ...
1
2

Hanuman Raksha Kavach - હનુમાન કવચ

શનિવાર,એપ્રિલ 29, 2023
અસ્ય શ્રી હનુમત્ કવચસ્તોત્રમહામંત્રસ્ય વસિષ્ઠ ઋષિઃ અનુષ્ટુપ્ છંદઃ શ્રી હનુમાન્ દેવતા મારુતાત્મજ ઇતિ બીજં અંજનાસૂનુરિતિ શક્તિઃ વાયુપુત્ર ઇતિ કીલકં હનુમત્પ્રસાદ સિદ્ધ્યર્થે જપે વિનિયોગઃ ॥
2
3

ભગવાન શિવના 108 નામ

સોમવાર,ફેબ્રુઆરી 13, 2023
શિવરાત્રિ પર્વને લઈને શિવાલયોમાં હર હર મહાદેવની ગૂંજ રહે છે. શાસ્ત્રો મુજબ સંપૂર્ણ બ્રહ્માંણ મહાશિવરાત્રિ પર જ તેમના અસ્તિત્વમાં આવ્યું હતું. લિંગ પુરાણ મુજન ફાલ્ગુન મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રિ પર્વ ઉજવાય છે.
3
4
કારતક સુદ સાતમના ૪ નવેમ્બર ૧૭૯૯ દિવસે જલારામ બાપાનો જન્મ થયો હતો. સંત શ્રી જલારામ બાપા હિન્દુ સંત હતા. તે રામના ભક્ત હતા. તેઓ 'બાપા'ના નામથી પ્રખ્યાત છે. તેમનો જન્મ 1799માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં થયો હતો. સંત શ્રી જલારામબાપાનો જન્મ
4
4
5
શાસ્ત્રાનુસાર જયેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમી તિથિને ગંગા દશહરા કહે છે. જયેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમી તિથિને ગંગાજીનું જન્મ દિવસ ઉજવાય છે. સ્ક્નંદપુરાન અને વાલ્મીકિ રામાયણ મુજબ આજના દિવસે મહારાજ ભાગીરથે કઠોર તપથી પ્રસન્ન થઈને સ્વર્ગથી પૃથ્વી પર ...
5
6
આજે એકદંત સંકષ્ટી ચતુર્થી છે. આ દિવસે વિધિ-વિધાનથી ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા - અર્ચના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજાથી જ થાય છે. ભગવાન ...
6
7

શનિવારે શનિના 10 નામોના જપ કરો

શનિવાર,નવેમ્બર 25, 2017
શનિવારે શનિકૃપા માટે પૂજા , વ્રત દાનના ઘણા ઉપાય જણાવ્યા છે. આ ઉપાયમાં એક છે-પીપળના પાસે શનિના નામના જાપ કરવા . ધાર્મિક માન્યતા છે કે શનિના આ નામના જપ કરવાથી શનિ દોષ દૂર થાય છે.
7
8
શનિ મંદિરમાં જઈ શનિ દેવના શ્રી વિગ્રહ પર કાળા તલ, કાળા અડદ, લોખંડ, કાળુ કાપડ, વાદળી કાપડ, ગોળ, વાદળી ફૂલ, આંકડાના ફૂલ અર્પિત કરો. શનિદેવનું પૂજન કરો અને ઉપવાસ રાખો. અમાસની રાતે 8 બદામ અને 8 કાજળની ડબ્બી કાળા વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં
8
8
9
1. બુધવારના દિવસ બુધને સમર્પિત છે. તે સિવાય જો આ દિવસે ભગવાન ગણેશની પણ પૂજા કરાય તો ખૂબ લાભની પ્રાપ્તિ હોય છે. પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. બુધવારના દિવસે આ ખાસ ઉપાય કરી તમારા જીવનમાં સકારાત્મકતા લાવી શકો છો.
9
10
જો ઉપયોગની રીતે જોવાય તો પીપળ એક સામાન્ય માણસ માટે સાધારણ થઈ શકે છે. પરંતુ આયુર્વેદ મુઅજબ એનું ઉપયોગ દવાઓમાં ખૂબ પ્રયોગ થાય છે. પરંતુ પીપળના ઝાડ જ એક એવું પેડ છે જે રાતમાં પણ
10
11

દિવસ મુજબ કરો આ મંત્રોના જાપ

શુક્રવાર,ડિસેમ્બર 4, 2015
દરેક દિવસ મુજબ એના દેવી દેવતાઓના મંત્ર 9 વાર જાપ કરવાના ઘણા ફાયદા હોય છે. ભગવાનના નામના જાપ એ દીવાના જેમ હોય છે જે વગર પ્રગટાવે પણ પ્રગટી જાય છે જાણો એ દિવસના કયાં મંત્ર કરવાથી લાભ થાય છે.
11
12
ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનના ચાર હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. આ મૂર્તિ અને તેનાં પ્રતીકોને ન સમજનાર એક મિત્રે એક વાર કહ્યું કે, આ મૂર્તિ બધી જુનવાણી નથી લાગતી ? ચક્ર અને ગદા જેવાં જૂનાં હથિયારોનું આજે શું મૂલ્ય ? આજે તો ભગવાને આપણા અને તેના પોતાના ...
12
13

મેલડીમાંનું ચમત્કાર

શુક્રવાર,ફેબ્રુઆરી 6, 2015
ગુજરાતના ખેડા જ્યાં માં મેલડીના દરબારમાં હાથોથી તળાય છે પૂડી .ગરમ-ગરમ તેલમાં ભક્ત નાખે છે પૂરી અને પછી તેને કોઈ કડછીથી નહી પણ કાઢે છે હાથ થી. 21 દિવસમાં કરે છે દરેક ઈચ્છા પૂરી
13
14

આ ગણેશ મંત્રથી પૂરા થશે અરમાન

બુધવાર,ફેબ્રુઆરી 4, 2015
બુધવારે ગણેશજીની પૂજા કરાય છે. હિન્દુ ધ્ર્મ મુજબ ભગવાન ગણેશજીને સિદ્ધિ અને મંગળકારી શક્તિયોનો સ્વરૂપ ગણાય છે. આથી દરેક શુભ કામની શરોઆત ગણેશજીની આરતીના સાથે કરાય છે. બુધવારે ગણેશજીની ઉપાસના કરવાથી સુખી સાંસારિક જીવનની મનોકામના પૂર્ણ થાય છે . એના માટે ...
14
15
બૌદ્ધ સાહિત્યમાં ગૌતમ બુદ્ધને બોધિ પ્રાપ્ત થયાની વેળાની એક કથા આવે છે જે ઘણી સૂચક છે. તેઓ પૂર્ણિમાને દિવસે નેરંજના નદીને કિનારે બેસીને અંતિમ ઘ્યાનમાં ઉતરે છે. માર સાથે તેમને ઘણો સંઘર્ષ કરવો પડે છે. છેવટે મારનો પરાજય થાય છે અને બુદ્ધને સત્યનો ...
15
16

સર્વ કષ્ટ દૂર કરનારા સંકટમોચન

ગુરુવાર,જાન્યુઆરી 5, 2012
શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાન સંકટમોચન કહેવાયા છે એટલે કે તેઓ ભક્તોનાં દુઃખ હરે છે. તેમની ભક્તિ અથવા શ્રીરામની ભક્તિ કરવાથી તે પ્રસન્ન થાય છે. હનુમાન એવા દેવ છે કે જેમની આરાધના કોઈપણ વિધિથી કરવામાં આવે તે ભક્તોનું કલ્યાણ જ કરે છે. તેમની પૂજા માટે ...
16
17

વિષ્ણુના દશાવતાર

બુધવાર,એપ્રિલ 29, 2009
પ્રાચીન સમયની વાત છે પૃથ્વી પર હૈહયવંશી ક્ષત્રિય રાજાઓનો અત્યાચાર વધી ગયો હતો. બધી બાજુ હાહાકાર મચેલો હતો. ગાય, બ્રાહ્મણો અને સાધુ અસુરક્ષિત થઈ ગયાં હતાં. એવામાં ભગવાન પરશુરામના રૂપમાં જમદગ્નિ ઋષિની પત્ની રેણુકાના ગર્ભથી ભગવાન અવતરિત થયા.
17
18

ગણેશજીના અવતાર

શુક્રવાર,એપ્રિલ 17, 2009
શ્રી ગણેશજીના અસંખ્ય અવતાર હોવા છતાં પણ તેમાંથી આઠ ખુબ જ પ્રસિદ્ધ છે. વક્રતુંડ- જે સિંહવાહન તેમજ મત્સરાસુરના હંતા છે. એકદંત- જે મુષકવાહન તેમજ મદાસુરના હંતા છે. મહોદર- જે મુષકવાહન, જ્ઞાનદાતા તેમજ મોહાસુરના નાશક છે. ગજાનન- જે મુષકવાહન, સાંખ્યોને ...
18
19

વિષ્ણુના દશાવતાર-4

ગુરુવાર,માર્ચ 26, 2009
જ્યારે હિરણ્યાક્ષનો વધ થયો ત્યારે તેનો ભાઈ હિરણ્યકશ્યપ ખુબ જ દુ:ખી થઈ ગયો. તે ભગવાનનો ઘોર વિરોધી બની ગયો. તેણે અજય બનવાની ભાવનાથી કઠોર તપ કર્યું. તપનું ફળ તેને કોઈ પણ મનુષ્ય, પ્રાણી અને દેવતાના હાથે ન મરવાના રૂપે મળ્યું. વરદાન
19