0
આ 6 ઘરેલુ વસ્તુઓનો પ્રયોગ કરો.. થઈ જશે મા બનવાની ઈચ્છા પુરી
સોમવાર,એપ્રિલ 23, 2018
0
1
ગરમી શરૂ થતા જ લોકો વજન ઓછુ કરવા તરફ વધુ ધ્યાન આપવા માંડે છે. એક રીતે જોવા જઈએ તો આ સાચુ પણ છે. કારણ કે શિયાળા કરતા ઉનાળામાં વજન ઝડપથી ઓછુ થાય છે. આ ઋતુમાં તમે ભલે જીમ કરો કે ડાયેટિંગ, તમને બમણો ફાયદો મળશે. ઘણા લોકો એવા પણ છે જે વજનને કંટ્રોલમાં ...
1
2
વિશેષજ્ઞોએ અભ્યાસમાં જણાવ્યુ કે પાણીનુ તાપમાન 120 ડિગ્રી સેલ્સિયસથી વધુ ન હોવુ જોઈએ. વધુ ગરમ પાણી હોવાથી મોઢાની અંદરની કોશિકાઓ અને ત્વચાની પરત ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. તેમને સાત રીત બતાવી જેનાથી ગરમ પાણી પીનારાઓને જોરદાર ફાયદો મળશે.
2
3
ખોટા ખાન-પાન અને ભાગદોડ ભરી જીંદગીને કારણે મોટાભાગના લોકોને એસિડીટીની સમસ્યાનો સામનો કરવો પડે છે. એસિડીટી થવાના અનેક કારણ હોઈ શકે છે જેવા કે સમય પર ન ખાવુ, મોડી રાત સુધી જાગવુ, મસાલેદાર વસ્તુનુ સેવન કરવુ વગેરે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે લોકો અનેક ...
3
4
જો તમારી આરોગ્યથી સંકળાયેલી નાની-નાની પરેશાની થતી રહે છે તો અજમાવો આ ટિપ્સ, થશે સમાધાન
4
5
લીમડાના પાનનો ફાયદો બધા જાણે છે પણ તેનો ઉપયોગ અનેક વસ્તુઓમાં કરી શકાય છે. વાળમાં ખોડાને પણ લીમડાના પાન ખતમ કરે છે. આયુર્વેદના વિશેષજ્ઞ એ તેના ફાયદા બતાવ્યા છે જે આ પ્રમાણે છે..
5
6
ગરમીની ઋતુ આવતા જ લોકોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઉનાળામાં ગરમ હવા ચાલે છે. તેનાથી લૂ લાગવાનો ખતરો રહે છે. લૂ લાગતા ઉલ્ટીઓ થવા માંડે છે. જેનાથી વ્યક્તિના શરીરમાં પાણીની કમી થઈ જાય છે. લોકો લૂ થી બચવા માટે અનેક પ્રકારના ઉપાય કરે છે. પણ ...
6
7
લગ્ન પાર્ટી સહિત અનેક કાર્યક્રમમાં ભોજન પાન વગર અધુરુ છે. બીજી બાજુ અનેક સ્થાન પર લોકો પાન નિયમિત રૂપે ખાય છે. મોટાભાગના લોકો સ્વાદ માટ પાન ખાય છે પણ પાન ખાવાના અનેક ફાયદા પણ છે.
1. પાનમાં અલ્પ પ્રમાણમાં કપૂરની માત્રા સાથે ત્રણ-ચાર વાર ચાવવાથી ...
7
8
પાઈલ્સ(હરસ) ખૂબ જ પીડાદાયક બીમારી છે. આજકાલ આ બીમારી સામાન્ય જોવા મળી રહી છે. આ બીમારીનુ ખાસ કારણ ઓછી માત્રામાં પાણી પીવુ, અનિયમિત દિનચર્યા અને ખાનપાન છે. પાઈલ્સ બે પ્રકારની હોય છે. લોહીયાળ હરસ અને મસ્સાવાળી હરસ. લોહીયાળ પાઈલ્સમાં મળત્યાગ કરતી વખતે ...
8
9
અભ્યાસની સાથે સાથે રમવું પણ જરૂરી છે. આજકાલ બાળક મોબાઈલ અને ઈંટરનેટમાં આટલા મસ્ત રહેવા લાગ્યા છે કે રમતની તરફ તેનો બિલ્કુલ પણ ધ્યાન નહી છે. બાળકના મગજને તેજ કરવા માટે દિવસમાં કેટલાક સમય આઉટડોર અને ઈંડોર ગેમ્સ માટે પણ આપવું જોઈએ. દુનિયામાં બહુ એવા ...
9
10
જીરુ ખાવામાં ટેસ્ટી સ્વાદ અને સુગંધ આપે છે. તેની ઉપયોગીતા ફક્ત ખાવા સુધી જ સીમિત નથી પણ તેના અનેક સ્વાસ્થ્યવર્ધક લાભ પણ છે. જીરામાં મૈગનીઝ, લોહ તત્વ, મૈગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને ફોસ્ફોરસ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આની સૌથી વધુ વિશેષતા એ છે કે આ ...
10
11
એલોવેરા એક ખૂબ જ ગુણકારી છોડ છે. તેના અનેક ગુણોને કારણે તેને સંજીવની પણ કહે છે. આયુર્વેદમાં શરીરની 200થી વધુ પરેશાનીઓમાં એલોવેરાનો પ્રયોગ કારગર માનવામાં આવ્યો છે. એલોવેરાને ગ્વારપાઠા, ઘૃતકુમારી, કુમારી, ઘી-ગ્વાર વગેરે પણ કહેવાય છે. બજારમાં મળતા ...
11
12
નેચરલ મેડિસીનમાં વોટર થેરેપી દ્વારા વજન ઓછુ કરવાની સંપૂર્ણ રીત સમજાવવામાં આવી છે. તેમા બતાવાયુ છે કે કેવી રીતે ચોક્કસ માત્રામાં પાણી પીને આપણે વજન ઘટાડી શકીએ છીએ. બ્રિટનની વેલનેસ એક્સપર્ટ અને ફિટનેસ કોચ શાઉના વૉકર પણ વોટર થેરેપીને લઈને ...
12
13
આજના સમયમાં ફિટ બોડી મહિલાઓ અને પુરૂષોની પ્રથમ પસંદ બની ચુકી છે. પણ બગડતા લાઈફસ્ટાઈલને કારણે વધતુ વજન અને ચરબી પર્સનાલિટીને ખરાબ કરી દે છે. આવામાં વેટ લૉસ કરવા અને ફ્લેટ ટમી માટે લોકો ન જાણે કેવા કેવા નુસ્ખા અપનાવતા રહે છે. આ જે અમે તમને પેટની ચરબી ...
13
14
હાઈ બ્લડ પ્રેશર મતલબ હાઈ બીપીની સમસ્યા હવે દર 5માંથી 3 લોકોમાં જોવા મળી રહે છે. 45
વર્ષથી વધુ વયના લોકો તેની ચપેટમાં આવી રહ્યા છે. આ સમસ્યાનુ મુખ્ય કારણ ટેંશન, ખોટુ ખાનપાન, જાડાપણું પૂર્ણ ઊંઘ ન લેવી, કસરતની કમી, હાઈ કોલેસ્ટ્રોલ વગેરે છે. બ્લડ ...
14
15
કોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં સહેલાઈથી મળી જાય છે. ચાઈનીઝ ડિશીશમાં કોબીજનો ખૂબ ઉપયોગ થાય છે. કોબીજથી અનેક બીમારીઓ દૂર થાય છે. સાથે જ ત્વચા પણ નિખરે છે. આવો જાણીએ કોબીજના વધુ ફાયદા..
15
16
ડાયાબીટિઝની બીમારી આજકાલ સામાન્ય રૂપે બધે જ સાંભળવા મળે છે. ખોટી ખાવાપીવાની ટેવને કારણે બાળકો હોય કે વડીલો બધા જ તેની ચપેટમાં આવી જાય છે. કેટલાક બાળકોને તો જન્મથી જ ડાયાબીટીસ હોય છે. જેના કારણે તેમને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. ડાયાબીટિસને ...
16
17
ભારતીય રસોઈમાં કેસરનો ઉપયોગ અનેક પકવાનોમાં સુગંઘ વધારવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત ઔષધીય ગુણોથી ભરપૂર કેસરનુ સેવન સુંદરતાની સાથે સાથે અનેક હેલ્થ પ્રોબ્લેમ પણ દૂર કરે છે. વિટામિન એ ફોલિક એસિડ, પોટેશિયમ, કેલ્શિયમ, મૈગનીઝ, સેલેનિયમ, જિંક અને ...
17
18
સિનિયર સિટીઝન રોજ તેમના પાલતૂ કૂતરાને લઈ Walk કરવા જાય કે પછી રોજ સવારે - સાંજે લાઈટ એક્સર્સાઈઝ કરે કે યોગ કરે તો તેમના આયુષ્યમાં વધારો થાય છે એવું લંડનમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે.
18
19
બુધવાર,ફેબ્રુઆરી 28, 2018
મોટાભાગના ઘરોમાં સંચણનો ઉપયોગ સલાદનો સ્વાદ વધારવા માટે વપરાય છે.પરંતુ કાળા મીઠુંનો ઉપયોગ સલાડના સ્વાદને વધારવા તેમજ ઘણા રોગો દૂર કરવા માટે કરવામાં આવે છે.આયુર્વેદ અનુસાર, કાળા મીઠું પાણીનું આરોગ્ય આજે આપણા માટે તે ખૂબ લાભદાયી છે તેથી અમે તમને કાળા ...
19