Home Remedies 17

શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

સ્તન Breastની સાઈઝ ઘટાડવાના 19 ઉપાય

મંગળવાર,ફેબ્રુઆરી 21, 2017
0
1
ડાયાબીટિશ થતા લોહીમાં ગ્લુકોઝની માત્રા વધી જાય છે. આમ તો તેને કંટ્રોલ કરવાની ઘણી બધી દવાઓ બજારમાં મળી જાય છે. પણ બધી વસ્તુઓના પોતાના સાઈડ ઈફેક્ટ હોય છે. તમે વિશ્વાસ નહી કરો કે તેને પછાડવા માટે તમારા ઘરમાં એક એવી વસ્તુ છે જે તમારી જીંદગીને સરળ બનાવી ...
1
2
જો તમને થાઈરોઈડના લક્ષણ દેખાય રહ્યા છે તો પહેલા ટેસ્ટ કરાવો. ટી3, ટી4, ટીસીએચ ટેસ્ટ કરાવવાથી શરીરમાં થાઈરોઈડ લેવલ ચેક કરવામાં આવે છે. 1. હળદર દૂધ - થાઈરોઈડ કંટ્રોલ કરવા માટે તમે રોજ દૂધમાં હળદર નાખીને ઉકાળીને પીવો. જો હળદરવાળુ દૂધ ન પીવો તો હળદર ...
2
3
અનેક વાર કેલોરીની ચિંતા કર્યા વગર આપણે એટલુ ખાઈ લઈએ છીએ કે જેનાથી વજન વધી જાય છે. જાડાપાણાથી બચવા માટે તમારી ડાયેટમાં એવા ફૂડ સામેલ કરો જેમાં 50થી પણ ઓછી કેલોરી હોય. અપોલો હોસ્પિટલની ચીફ ડાયેટીશિયન બતાવી રહી છે એવા ફૂડ વિશે જેમા કેલોરીની માત્રા 50થી ...
3
4
એસીડીટી દૂર થશે - તરબૂચનુ ખૂબ સેવન કરવુ જોઈએ, તેની કુલિંગ પ્રીફ્ટીથી એસીડીટી અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે. ટેનિંગ ઓછી થશે - ત્રણ ચમચી દૂધમાં એક ચમચી હળદર તડકામાં ચટકાયેલી સ્કીન પર લગાવવી જોઈએ. થોડાક જ દિવસમાં ત્વચા સામાન્ય થઈ જશે. ...
4
4
5
ડાયાબિટીસની સમસ્યા આજકાલ ખૂબ વધી રહી છે. દર 10માંથી 6 લોકો આ બીમારીના શિકાર છે. આ સમસ્યામાં રોકથામ માટે આમ તો ડાક્ટરી ઈલાજ કરાવવો ખૂબ જરૂરી છે. પણ કેટલાક ઘરેલુ ઉપાયો અપનાવીને પણ આ પરેશાનીમાંથી મુક્તિ મેળવી શકાય છે. આજે અમે તમને એક એવો ઉપાયો ...
5
6
કમળો એક એવો રોગ છે જે એક વિશેષ પ્રકારના વાયરસ અને કોઈ કારણથી શરીરમાં પિત્તની માત્રા વધી જવાથી થાય છે. તેમાં રોગીને પીળો પેશાબ થાય છે. તેના નખ ત્વચા અને આંખોનો સફેદ ભાગ પીળો હોય છે. રોગી ખૂબ કમજોરી અનુભવે છે. આ ઉપરાંત તેને કબજિયાત, ઉબકા આવવા, માથાનો ...
6
7
પેટની ચરબીને ખતમ કરવી છે તો તમે આરામથી આ ડ્રિંક મતલબ પીણાનુ સેવન કરી શકો છો. તેને અઠવાડિયામાં ફક્ત 3 ટાઈમ લેવુ પડશે અને તમારી ચરબી ગાયબ થઈ જશે. પેટ પર જમા થયેલી ચરબીને ઓછી કરવી સોથી મુશ્કેલ કામ છે. આ સમસ્યા દરેક વયના માણસ અને સ્ત્રીઓને થઈ શકે ...
7
8
કમર અને પીઠના દુખાવાની ફરિયાદથી આજકાલ ઘણા લોકો પરેશાન જોવા મળે છે. કમ્પ્યૂટર સામે સતત બેસી રહેવાથી પણ આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કે પછી ક્યારેક તેના બીજા પણ અનેક કારણ હોઈ શકે છે. આ દુખાવામાં દવાઓનો ઉપયોગ પણ કોઈ અસર કરતો નથી. તેથી આજે અમે એક ...
8
8
9
કાકડા એ તાળવાથી ગળામાં લટકતાં પેશીઓનાં બે જુથ (ગાંગડા) છે. આ બંને ગાંગડાની નીચેની બાજુની ધાર જીભની બાજુમાં ગળાનાં પાછલા ભાગમાં આવેલ છે. તે નાકની પાછળનાં ભાગમાં આવેલ છે. કાકડાનું કદ જુદુ જુદુ હોય છે અને તેમાં ચેપ સામેની પ્રતિક્રિયાનાં ભાગ રૂપે સોજો ...
9
10
મોટાભાગના લોકોને દૂધ પીવુ પસંદ હોય છે. તેના ગુણો વિશે સાંભળીને દરેકને તેનુ સેવન કરવુ પડે છે. દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ હોય છે. જેનાથી અનેક બીમારીઓ અને પરેશાનીઓ દૂર થાય છે. જેવી કે હાંડકા મજબૂત થવા, હાર્ટ પ્રોબ્લેમ્બ, ...
10
11
સામાન્ય રીતે ઈનડાયજેશન, ગેસ, અપચો કે ઠંડી લાગવા જેવા સામાન્ય કારણોથી પેટમાં દુખાવો થાય છે. આ માટે બજારની મોંઘી અને સાઈડ ઈફેક્ટવાળી દવા ન લેતા ઘરેલુ નુસ્ખા અજમાવવા વધુ લાભકારી છે. આવો આજે જાણીએ પેટના દુખાવામાં આરામ માટે કેટલાક ઘરેલુ ઉપાયો જે મોંઘી ...
11
12
લસણની માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતો પણ તેને ખાવાથી અનેક હેલ્દી ફાયદા પણ થાય છે. તમે ક્યારેય વિચાર્યુ પણ નહી હોય કે લસણની કે કળી આપણી અંદર પેદા થનારા કેટલા રોગોનો નાશ કરી શકે છે. આ અનેક બીમારીઓની રોકથામ અને ઉપચારમાં પ્રભાવી છે. જ્યારે તમે કશુ પણ ...
12
13
આદુ ફક્ત ભોજનને સ્વાદિષ્ટ જ નથી બનાવતુ પણ આપણા શરીરના પણ અનેક રોગોમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે. આદુના સેવનથી ડાયાબીટિઝ ટાઈપ 2ના સંકટને મોટાભાગે ઓછુ કરી શકાય છે આદુમાં ઘણા બધા વિટામિન્સ ઉપરાંત મૈગ્નીઝ અને કૉપર પણ જોવા મળે છે. જેની શરીરને સુચારુ ...
13
14
મોટાભાગે વધતી વય સાથે જ જોવાની દ્રષ્ટિમાં કમી આવવાથી આંખ નબળી પડવા માંડે છે અને લોકો નંબરવાળા ચશ્માની મદદ લેવા માંડે છે. વર્તમાન સમયમાં હવે સમય પહેલા લોકોના આંખોમાં અનેક સમસ્યા આવવા માંડી છે.
14
15
* મધુમેહ- 25 ગ્રામ કાળા ચણાને રાતે પલાળી સવારે શૌચ પછી સેવન કરવાથી મધુમેહની ખામી દૂર થાય છે. જો સમાન માત્રામાં જવ અને ચણાની રોટલી બન્ને સમય ખવાય તો લાભ ઝડપી થશે. * પિત્ત - કાળી મરીને બેસનના લાડૂમાં મિક્સ કરી ખાવાથી લાભ થાય છે.
15
16
લીંબૂના ઘણા ફાયદા તમે જાણતા હશો , પણ કાપેલા લીંબૂને તમારી પાસે મૂકવાથી આ સ્વાસ્થય લાભ ચોક્કસ તમને ખબર નહી હોય.
16
17

સનબર્ન માટે અસરદાર ઘરેલુ ઉપચાર

મંગળવાર,જાન્યુઆરી 3, 2017
તાપમાં બેસવાથી સ્કિન પર સનબર્ન થઈ જાય છે જેનાથી ત્વચા સુકી અને બેજાન થઈ જાય છે. જેને કારણે ત્વચાની સુંદરતા છિનવાય જાય છે. બજારની મોંઘી અને કેમિકલ યુક્ત ક્રીમનો ઉપયોગ કરવા કરતા સારુ છે કે ઘરેલુ ઉપાય અપનાવીને જ આ પરેશાનીથી મુક્તિ મેળવવામાં આવે. અમે ...
17
18
જામફળની ઋતુ આવી ગઈ છે. દરેક દુકાન અને લારી પર તમને આજકાલ જામફળ જોવા મળી રહ્યા હશે. તેથી તેને ખાવાનુ ટાળશો નહી. કારણ કે તેના અનેક ફાયદા છે. જામફળમાં સંતરાથી ચાર ગણુ વધુ વિટામીન સી હોય છે. તેથી આ ઈમ્યુનિટી વધારવા અને શરદીઓમાં બીમારીઓ સામે લડવામાં ...
18
19

આમળા - નામ એક ગુણ અનેક

મંગળવાર,ડિસેમ્બર 27, 2016
ઠંડી પડતા જ આમળાની સીઝન પણ આવી ચુકી છે. આમળા ખાવામાં જેટલા સારા લાગે છે તેનાથી અનેક ગણી વધુ અન્ય સમસ્યાઓમાં ઔષધિનુ કામ કરે છે. વેદોમાં તો તેને અમૃત પણ કહ્યુ છે. આજે અમે તમને આ જ અમૃતકારી ગુણોથી માહિતગાર કરાવીશુ.
19