0
Health tips - આજની હેલ્થ ટિપ્સ આંખો માટે
મંગળવાર,જુલાઈ 21, 2020
0
1
કમર દુખાવાના આયુર્વેદિક અને ઘરેલું ઉપાયો, અસર 4 દિવસમાં જોશો.
1. ખોરાકમાં લસણનો પૂરતો ઉપયોગ કરવું
2. પીઠના દુખાવામાં લસણને સારી સારવાર માનવામાં આવે છે.
3. લસણથી કમર શેકવી, જેનાથી ઘણો ફાયદો પણ થાય છે.
4. લસણનો ઉપયોગથી જૂના થી જૂનો પીઠનો દુખાવો ...
1
2
Health tips - કબજિયાત દૂર કરવાનો અચૂક દેશી ઉપાય
2
3
Health tips - હાઈ બીપી માટે ઘરેલુ ટિપ્સ
3
4
Health tips - આજની હેલ્થ ટિપ્સ કબજિયાત દૂર કરવા માટે
4
5
Health Tips - જો તમને કબજિયાત રહેતી હોય તો
5
6
Beauty tip - ખીલથી ત્વરિત છુટકારો મેળવવા માટે
6
7
કાકડી, તરબૂચ, ખીરા તેમજ ટેટી જેવા ફળોમાં 98 ટકા માત્ર પાણી હોય છે. આટલું જ નહીં વેટ લોસમાં દહીં, લસણ તેમજ લીંબૂના પાન પણ અસરકારક
સાબિત થાય છે.
7
8
દિવસો દિવસ બદલતી લાઈફસ્ટાઈલને કારણે આપણે આપણા આરોગ્યનો ખ્યાલ નથી રાખતા જેનાથી આપણુ શરીર બીમારીઓની ચપેટમાં આવવા માંડે છે. કોઈને હાડકાનો દુખાવો તો કોઈને વધતુ વજન મોટેભાગે પરેશાન કરે છે. તેનાથી છુટકારો મેળવવા માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પણ રોજ ...
8
9
શનિવાર,ફેબ્રુઆરી 29, 2020
ભોજનમાં અજમાનો ઉપયોગ પુષ્કળ કરવામાં આવે છે. તેમા આરોગ્યના અનોખા ગુણ છિપાયા છે. અનેક લોકો આનુ ચૂરણ બનાવીને રાખે છે જે જમ્યા પછી લેવમાં આવે છે. આનાથી પાચન ઠીક રહે છે. આવો જાણીએ આજમાના ગુણો વિશે
પાચન ક્રિયા - અજમો પાચન ક્રિયાને ઠીક બનાવે છે. રોજ ...
9
10
શનિવાર,ફેબ્રુઆરી 15, 2020
જીરાનો ઉપયોગ તો આપણે સૌ ખાવામાં કરીએ છીએ. આ દરેક ઘરમાં જોવા મળી જાય છે. પણ કેટલાક લોકોને આનાથી થનારા ફાયદા વિશે ખબર નથી. આને ખાવાથી આપણું પાચન તંત્ર ઠીક રહે છે અને કોઈપણ બીનારી થતી નથી. આનુ સેવન કરવાથી વજન ઓછુ થવા સાથે સાથે આ પેટના કીડા, તાવ ઉતારવો, ...
10
11
શુક્રવાર,ડિસેમ્બર 27, 2019
હેંગઓવરથી છુટકારો અપાવશે આ 5 ઘરેલૂ ઉપાય
11
12
ખાવુ કોણે નથી ગમતુ. પણ તકલીફ ત્યારે થાય છે જ્યારે ખાવાની આ ચાહત કબજિયાત, ગેસ અને ખાટા ઓડકાર જેવી પરેશાનીઓમાં બદલાય જાય છે. આ એ પરેશાનીઓ છે જે સાંભળવામાં તો નાનકડી લાગે છે પણ જ્યારે તેનો સમાનો કરવો પડે છે તો ભલભલાને પરસેવો આવી જાય છે. આજે અમે આપને ...
12
13
શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2019
નવરાત્રી શરૂ થઈ રહી છે . આ અવસરે ઘણા લોકો વ્રત ઉપવાસ રાખે છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છે , તો ફળાહારમાં કઈક એવા લો જેનાથી તમારા શરીરમાં નબળાઈ ન આવી જાય .
13
14
શુક્રવાર,સપ્ટેમ્બર 13, 2019
બળી ગયાં કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો
બળનારી વ્યક્તિના જીવનની રક્ષા માટે સૌથી પહેલાં જાણી લો કે તેની નળીમાં કોઈ તકલીફ ન હોય, નસોનું સંચાલન સરખી રીતે થતું હોય, લોહી વહેતું ન હોય, તેનું જીવન વધારે ખતરામાં ન હોય. જો કોઈ ...
14
15
માથાથી પગ સુધી શરીરના બ્લૉક નસ ખોલવાના આ અચૂક ઘરેલૂ ઉપાય
15
16
વજન ઘટાડવા માંગો છો??
* વજન ઘટાડવા માટે દરરોજ સવારે ભૂખ્યા પેટ દૂધીનું જ્યુસ પીવો શરૂ કરી દો આ વજન તો ઘટાડશે .
* આ સાથે આંખો નીચે થતાં ડાર્ક સર્કલ પણ ઓછા થશે અને સ્કીન ગ્લો કરશે અને તમે તાજગી અનુભવશો.
* દૂધીના રસમાં તુલસી અને ...
16
17
ડાયાબિટિશના દર્દીઓ માટે જાંબુ એક પારાંપારિક ઔષધિ છે. જાંબુને ડાયાબિટિશના રોગીઓ માટેનું જ ફળ કહેવામાં આવે છે. આના ઠળિયા, છાલ, ગર્ભ બધુ જ ડાયાબિટિશના દર્દીઓ માટે ફાયદાકારક છે. હવામાનને અનુરૂપ જાંબુનો ઉપયોગ ઔષધિના રૂપમાં ખુબ જ કરવો જોઈએ. જાંબુના ...
17
18
સનટૈનિગ મતલબ સ્કિનનો કલર ડાર્ક થઈ જવો. તેનુ કારણ સતત તાપમાં રહેવુ. મોટેભાગે બીચ કે હિલ સ્ટેશન પરથી પરત આવ્યા પછી લોકોને સનટૈનિંગની ફરિયાદ થઈ જાય છે. જેનાથી બચવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ બેસ્ટ માનવામાં આવે છે. પણ કેટલાક ઘરેલુ નુસ્ખા પણ છે જેનો માત્ર ...
18
19
ઈફર્ટિલિટી - તેમા સેલેનિયમ હોય છે. જે ઈફર્ટિલિટીને દૂર કરવામાં લાભકારી છે.
હાર્ટ પ્રોબ્લેમ - તેમા રહેલ એજોઈન બ્લડ ક્લૉટિંગ બનતા રોકે છે અને હાર્ટ પ્રોબ્લેમ દૂર કરવામાં મદદરૂપ છે.
અલ્ઝાઈમર્સ - તેમા રહેલા એંટીઓક્સીડેટ્સ અલ્જાઈમર્સ અને ...
19