0
77th Independence Day - ભારતીયો ભવિષ્યમાં કેવી રીતે પોતાની જાતને ઉન્નત બનાવવાનું આયોજન કરી રહ્યા છે?
મંગળવાર,ઑગસ્ટ 8, 2023
0
1
ભારત એક બહુ-સાંસ્કૃતિક, બહુભાષી અને બહુ-ધાર્મિક સમાજ છે, જેણે છેલ્લી સદીમાં વિવિધ ક્ષેત્રોમાં સતત પ્રગતિ જોઈ છે. મારા સપનાનું ભારત એ ભારત છે જે વધુ ઝડપથી આગળ વધે અને થોડાક જ સમયમાં વિકસિત દેશોની યાદીમાં સામેલ થાય છે.
1
2
આજે જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષ પૂરા કરીને 76માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આપણે એક ક્ષણ માટે થોભીને વિચારવાની જરૂર છે કે આઝાદીના અધૂરા સપનાને કેવી રીતે સાકાર કરવા અને જો આપણે આપણા ઉદ્દેશ્યથી વિપરીત દિશામાં તો નથી જઈ રહ્યા ને.
2
3
Business Marketing: આજના સમયમાં હે માર્કેટિંગ નથી કરે અને તેમના કામને લોકો સુધી ના પહોંચાડે તે પાછળ રહી જાય છે. તેથી જો આ દોડમાં આગળ રહેવુ છે તો માર્કેટિંગા ખૂબ જરૂરી છે. તમારા બિજનેસના હિસાબે જે રીતે માર્કેટિંગ તમે કરી શકો તે કરવી જોઈએ.
3
4
મંગળવાર,ફેબ્રુઆરી 7, 2023
Dil se Desi- ગુજરાતના શ્રેષ્ઠ ઐતિહાસિક સ્થળો
ગુજરાત એક એવું રાજ્ય છે જે દરેક સેકન્ડે તેના જીવંત વારસાને પ્રદર્શિત કરે છે. રાજ્યને પ્રેરણાદાયી સંસ્કૃતિ, અને જબરજસ્ત ઈતિહાસ, આર્કિટેક્ચર સાથે આપવામાં આવ્યું છે
જે તમને અંદરથી ખસેડશે. ગુજરાતના ...
4
5
ભારતની પ્રથમ અને અત્યાર સુધીની એકમાત્ર મહિલા પ્રધાનમંત્રી દિવંગત ઈન્દિરા ગાંધી પોતાના સચોટ અને દમદાર નિર્ણયથી ઓળખાય છે. બાંગ્લાદેશના નિર્માણમાં અને ભારતને પરમાણું સમ્પન્ન દેશ કરવામાં ઈન્દિરાજીની મહત્વની ભૂમિકા રહેલી હતી.
5
6
તિરંગા ગીત- વિજયી વિશ્વ તિરંગા પ્યારા
6
7
‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત નાગરિકો તિરંગા સાથેની સેલ્ફી https://harghartiranga.com વેબસાઈટ પર અપલોડ કરી ઉજવણીમાં સહભાગી થઈ શકશે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
7
8
નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને 2 જાન્યુઆરી, 1947 ના દિવસે ગણતંત્ર ...
8
9
15 ઓગસ્ટને ભારતની સ્વતંત્રતાનો 75મા વર્ષ પૂરા થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 માર્ચ 2021ને અમદાવાદના સાબરમતી આશ્રમમાં આઝીદીના અમૃત મહોત્સવની શરૂઆત કરી હતી. આ મહોત્સવ 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે.
9
10
independence day wishes- Independence Day, દેશભક્તિ શાયરી
ના પૂછો દુનિયાને
શુ આપણી ગાથા છે
આપણી તો ઓળખ જ છે આ
કે આપણે માત્ર હિન્દુસ્તાની
છીએ
ભારત માતા ની જય
10
11
સ્વતંત્રતા દિવસ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે, જે દર વર્ષે 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસના અવસરે દેશ તિરંગાના રંગોમાં તરબોળ જોવા મળશે. આ અવસરને ખાસ બનાવવા માટે, લોકો ચોક્કસપણે તેમના પોશાકમાં ત્રિરંગાના ત્રણ ...
11
12
ભારત 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના ...
12
13
રાષ્ટ્રના ગૌરવ સમો તિરંગો આપણો રાષ્ટ્રધ્વજ છે. આ ઉપરાંત પણ ઘણા ચિહ્નો છે જે આપણી અનોખી ઓળખ છે.તો આવો જાણીએ આપણા રાષ્ટ્રીય પ્રતિકોને....
13
14
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે વડોદરા શહેરના નાગરિકોમાં હર ઘર તિરંગા અભિયાન અંગેનો વ્યાપક સંદેશ ફેલાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
14
15
ભારતનો ત્રિરંગો વિદેશમાં સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં ફરકાવવામાં આવ્યો હતો
આઝાદીના અમૃતકાળમાં ભારતના નાગરિકોમાં વધુમાં વધુ રાષ્ટ્રભાવના જાગૃત થાય, દેશ રાષ્ટ્ર ભક્તિમય બને તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત ...
15
16
ઢોકળા- ઢોકળાનુ નામ પણ ભારતના સૌથી પ્રસિદ્ધ વ્યંજનોની યાદીમાં શામેલ છે. જણાવીએ કે ઢોકળા એક ગુજરાતી ભોજન છે જે તેમના વિશિષ્ટ સ્વાદ માટે ઑળખાય છે. ગુજરાતમાં ઢોકળા એક પ્રસિદ્ધ નાશ્તો છે જેને દરેક કોઈ ખાવુ પસંદ કરે છે. ઢોકળા માત્ર ગુજરાત જ નહી પણ આખા ...
16
17
વિજેન્દર સિંહ શેખાવત રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના સેફરાગુવાર ગામના વતની હતા. વિજેન્દર સિંહ પોતે ભારતીય નૌકાદળમાં લેફ્ટનન્ટ હતા અને બાદમાં માસ્ટર ચીફ પેટી ઓફિસર તરીકે નિવૃત્ત થયા હતા. 1 મે 1988ના રોજ તેમના ઘરે દીકરીનો જન્મ થયો. તે સમયે પરિવારમાં આ ...
17
18
varghese Kurians -શ્વેત ક્રાંતિના જનક ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિવસના અવસર પર દર વર્ષે દેશમાં 26 નવેમ્બરના રોજ નેશનલ મિલ્ક ડે (રાષ્ટ્રીય દૂધ દિવસ) ઉજવાય છે. 2014થી આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ છે.
18
19
ભારતના સ્વતંત્રતા સંગ્રામમા યોગદાન માટે મહાત્મા ગાંધી, નેહરુ, સરદાર વલ્લભ ભાઈ પટેલનુ નામ ખૂબ લેવામાં આવે છે. પણ સ્વતંત્રતા સંગ્રામની આ લડાઈ ભારતીય મહિલાઓ ના યોગદાન વગર અધૂરી છે. પુરૂષો માટે આ આંદોલનમાં ભાગ લેવો સહેલુ હતુ પણ મહિલાઓને આંદોલન સુધી ...
19