શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
0

વિશ્વની અદ્વીતીય રચના નૈનોદમાં બનશે

સોમવાર,નવેમ્બર 10, 2008
0
1

પર્યુષણ : જૈન શાસનનું મહાપર્વ

ગુરુવાર,સપ્ટેમ્બર 4, 2008
શ્વેતાંબર જૈન સમાજ (મૂર્તિપુજક) માં પર્યુષણ મહાપર્વની શરૂઆત વિશેષ પૂજા-અર્ચના તેમજ સાજ-સજ્જા સાથે અને જુદા જુદા કાર્યક્રમો સાથે થઈ. મંદિરમાં સવારથી જ શ્રદ્ધાળુઓની લાઈન લાગેલી છે. કાર્યક્રમનો મોડી સાંજ સુધી ચાલ્યો. આ અવસરે આઠ દિવસ સુધી
1
2

108 મણકાઓનું રહસ્ય

બુધવાર,જુલાઈ 30, 2008
આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને મહત્વપુર્ણ માનવામાં આવે છે. ઈશ્વરના નામનો જપ, મંત્ર જપ, પૂજા સ્થળ કે આરાધ્યની પરિક્રમા, દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે
2
3

આરતી

ગુરુવાર,જૂન 5, 2008
હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામી તમને વંદન કરીયે, શિવ સુખના સ્વામી. હે શંખેશ્વર... મારો નિશ્ચય એક છે સ્વામી, બનૂ તમારો દાસ તારા નામે ચાલે-2, મારો શ્વાસોશ્વાસ. હે શંખેશ્વર...
3
4
જૈન તેમને કહે છે જેઓ જીનના અનુયાયી હોય. જીન શબ્દ બન્યો છે જી ધાતુથી. જી એટલે કે જેટલુ. જીન એટલે જેટલાવાળુ. જેમણે પોતાના મનને જીતી લીધુ તેમની વાણીને જીતી લીધી અને પોતાની કાયાને જીતી લીધી તે છે જીન. જૈન ધર્મ એટલે...
4
4
5

તત્વાર્થસૂત્ર

બુધવાર,મે 7, 2008
સ્તેન પ્રયોગ- કોઈને ચોરી માટે ઉકસાવવા, બીજા માણસ દ્વારા ઉકસાવવો. ચોરીના કામમાં મંજુરી આપવી. સ્તેન આપ્તાદાન- ખાનગી પ્રેરણા વિના, ખાનગી સંમ્મતિ વિના ચોરીના માલને લઈ લેવો. વિરુદ્ધ રાજ્યનો અતિક્રમ- રાજ્યોના આવક-નિકાસના...
5
6
રાજા ભરત જ્યારે દિગ્વિજય થઈને પાછા ફર્યા ત્યારે તેમણે વિચાર્યું કે બીજાના ઉપકાર માટે મારી સંપત્તિનો ઉપયોગ કેવી રીતે થાય? હું મહામહ નામનો યજ્ઞ કરીન ધન કેવી રીતે વહેંચુ? ઋષિઓ તો અમારી પાસેથી ધન લેતાં નથી એટલા માટે અમારે ગૃહસ્થીઓની...
6
7

મહાવીર સ્વામીનો જીવન પરિચય

શનિવાર,એપ્રિલ 26, 2008
જૈન ધર્મના 24માં તીર્થકર મહાવીર સ્વામી અહિંસાના મૂર્તિમાન પ્રતિક હતાં. તેમનું જીવન ત્યાગ અને તપસ્યાથી ઓતપ્રોત હતું. એક લંગોટીનો પણ પરિચય તેમને ન હતો. હિંસા, પશુબલિ, નાત-જાતના ભેદભાવ જે યુગમાં વધી ગયાં હતાં તે યુગની અંદર જન્મેલા...
7
8

અહિંસાના પ્રતિક ભગવાન મહાવીર

શુક્રવાર,એપ્રિલ 18, 2008
લગભગ અઢી હજાર વર્ષ પહેલાની વાત છે. ઈસ પૂર્વે 598 માં વૈશાલી રાજ્યમાં કુન્ડલપુરમાં રહેતા પિતા સિધ્ધાર્થ અને માતા ત્રિશલાના ત્રીજા સંતાન તરીકે જન્મેલા મહાવીર સ્વામી અહિંસાના જીવતા જાગતા પ્રતિક હતા.તેમનુ લૌકિક નામ વર્ધમાન હતું.
8
8
9

અરિહંતોને નમસ્કાર

બુધવાર,એપ્રિલ 16, 2008
અરિહંતોને નમસ્કાર, શ્રી સિદ્ધોને નમસ્કાર, આચાર્યોને નમસ્કાર, ઉપાધ્યોને નમ્સ્કાર, જગની અંદર જેટલા પણ સાધુગણ છે તે બધાને વંદન કરૂ વારંવાર
9
10

શાંતિ પાઠ

સોમવાર,એપ્રિલ 14, 2008
શાસ્ત્રોક્ત વિધિ પૂજા મહોત્સવ સુરપતિ ચક્રી કરે હમ સારિખે લઘુ પુરૂષ કૈસે યથાવિધિ પૂજા કરે ધન ક્રિયા જ્ઞાન રહિત ન જાને રીતિ પૂજન નાથ જી હમ ભક્ત વંશ તુમ ચરણ આગે જોડ લીને હાથ જી દુખહરણ મંગલ કરણ આશા ભરન જીન પૂજા સહી યો ચિત્ત મે સરઘાન...
10
11

સામાયિકના બત્રીસ દોષ

મંગળવાર,એપ્રિલ 8, 2008
1. વિવેક વિના સામાયિક કરે તો અવિવેક દોષ 2. યશકીર્તિ માટે સામાયિક કરે તો યશોવાંછા દોષ 3. ધનાદિના લાભનીન ઈચ્છાથી કરે તો લાભવાંછા દોષ 4. ઘમંડ સહિત કરે તો ગર્વ દોષ 5. રાજાધિક અપરાધનક ભયથી કરે તો ભય દોષ...
11
12

મંગલ દિવો

બુધવાર,માર્ચ 19, 2008
દીવો રે દીવો પ્રભુ મંગલિક દિવો, આરતી ઉતારીને બહુ ચિરંજીવો, દીવો... સોહામણું ઘેર પર્વ દિવાળી, અમ્બર ખેલે અમરાબાલી, દિવો દીપાલ ભણે એણે કુળ અજુવાળી, ભાવે ભગતે વિધન નિવારી, દીવો... ...
12
13

આરતી

બુધવાર,માર્ચ 19, 2008
જય જય આરતી આદિ જીણંદા, નાભુરાયા મરૂદેવી કો નન્દા: પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લાહો લીજે, જય... દૂસરી આરતી દિન દયાલા, ધૂલેવા મંડપમાં જગ અજવાલ્યા, જય...
13
14
જૈન શાસ્ત્રો અને ધર્મગ્રંથોમાં પણ જીવની 84 લાખ યોનીઓ બતાવવામાં આવી છે. જીવ જ્યા સુધી મોક્ષની પ્રાપ્તિ નથી થતી ત્યાર સુધી તેન 84 લાખ યોનીઓની અંદર ભટક્યા કરે છે. આ જ 84 લાખ યોનીઓને 4 ગતિઓમાં વિભાજીત કરવામાં આવી છે. આ ચાર...
14
15

ણમોકાર મંત્ર

બુધવાર,ફેબ્રુઆરી 20, 2008
णमो अरिहंताणं, णमो सिद्धाणं, णमो आयरियाणं, णमो उवज्झायाणं, णमो लोए सव्वसाहूणं॥ एसो पंच-णमोक्कारो सव्व पाव-प्पणासणो। मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ॥...
15
16

શ્રી મહાવીરજી વિષેની કથાઓ અને દર્શન

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ઘણા વર્ષોની ગણતરીનો એક જ માપનો ‘ઉત્સર્પિણી’ અને અવસર્પિણી’નામનો એક મહાકાળ જૈન ધર્મે દર્શાવ્યો છે. ભારતભૂમિ પર આ મહાકાળમાં યથાકાળે ૨૪ તીર્થંકરો જન્મ્યા છે. તેઓ પોતાનું આયુષ્ય પૂર્ણ થતા સકળ કર્મનો શ્રેય કરી મોક્ષ સ્થાને પહોંચે છે અને પોતાનું....
16
17
ઈતિહાસને માટે પ્રખ્યાત રહેલા ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના મોહનખેડામાં શ્વેતાંબર જૈન સમાજનો એક એવો મહાતીર્થ વિકસિત થયો છે, જે દેશ અને દુનિયામાં પ્રખ્યાત થઈ ચૂક્યો છે. પરમ પૂજ્ય દાદા ગુરૂદેવ શ્રીમદ વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની તીર્થ નગરી
17
18

ચાલીસા

સોમવાર,જાન્યુઆરી 7, 2008
सिद्ध समूह नमों सदा, अरु सुमरूं अरहन्त । निर आकुल निर्वांच्छ हो, गए लोक के अंत ॥ मंगलमय मंगल करन, वर्धमान महावीर । तुम चिंतत चिंता मिटे, हरो सकल भव पीर ॥...
18
19

રાણકપુરનું જૈન મંદિર

ગુરુવાર,નવેમ્બર 29, 2007
રાજસ્થાનમાં અરવલ્લી પર્વતની ઘાટીઓના વચ્ચે આવેલ રાણકપુરમાં વૃષભદેવનું ચતુર્મુખ જૈન મંદિર આવેલ છે. ચારે તરફથી જંગલથી ઘેરાયેલ આ મંદિરની ભવ્યતા જોવા લાયક છે. આમ તો રાજસ્થાન પોતાના ભવ્ય સ્મારકો...
19