શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

આલોચના પાઠ

શનિવાર,નવેમ્બર 17, 2007
0
1

મહાવીરના ઉપદેશ

મંગળવાર,સપ્ટેમ્બર 18, 2007
ભગવાન મહાવીરે જુદા જુદા વિષયો પર દુનિયાના લોકો માટે સંદેશ આપ્યા છે. જેને આપણે મહાવીરના ઉપદેશના નામથી ઓળખીયે છીએ. અહીંયા અમે તમને મહાવીર સ્વામીના થોડાક પ્રમુખ ઉપદેશના અલગ અલગ વિષયોના વિશે જાણકારી આપી રહ્યાં છીએ....
1
2

નિર્માણ કાંડ ભાષા (પાઠ)

બુધવાર,સપ્ટેમ્બર 12, 2007
वीतराग वंदौं सदा, भावसहित सिरनाय। कहुँ काँड निर्वाण की भाषा सुगम बनाय॥ अष्टापद आदीश्वर स्वामी, बासु पूज्य चंपापुरनामी। नेमिनाथस्वामी गिरनार वंदो, भाव भगति उरधार ॥1॥....
2
3
ભગવાન મહાવીરને જૈન ધરમના 24મા અને છેલ્લાં તીર્થંકર તરીકે ઓળખાય છે. તેમણે સત્ય બાબતે આ રીતે જણાવ્યું છે: पुरिसा! सच्चमेव समभिजाणाहि। सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारं तरइ॥
3
4
ગોપાચલ ગાથાની સાથે અહીંયા પ્રમુખ પુરૂષ, મૂર્તિ નિર્માતા, પ્રતિષ્ઠાકારક, શ્રેષ્ઠીજન તેમજ સાહિત્યકારનું સંક્ષિપ્ત વિવરણ જેઓએ ગોપાચલનું ગૌરવ વધાર્યું- સંઘવી કમલસિંહ- તેઓને રઇધૂએ ગોપાચલના તીર્થ નિર્માતા કહ્યા છે. તેઓની પ્રેરણાથી જ કવિવરે સમ્મત...
4
4
5

24 તીર્થકરોનાં નામ

શુક્રવાર,ઑગસ્ટ 10, 2007
(1) શ્રી ઋષભદેવ ભગવાન (2) શ્રી અજિતનાથ ભગવાન (3 ) શ્રી સંભવનાથ ભગવાન (4) શ્રી અભિનંદનસ્વામી ભગવાન (5) શ્રી સુમતિનાથ ભગવાન (6) શ્રી પદમપ્રભુસ્વામી ભગવાન (7) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન (8)શ્રી ચંદ્રપ્રભુસ્વામી ભગવાન ....
5
6

સંગ્રવૃત્તિનો ત્યાગ

બુધવાર,જુલાઈ 25, 2007
चित्तमंतमचित्तं वा परिगिज्झ किसामवि। अन्नं वा अणुजाणाइ एव्रं दुक्खाण मुच्चइ॥ પરિગ્રહ પર મહાવીર સ્વામી કહે છે કે જે માણસ સજીવ કે નીર્જીવ વસ્તુઓનો સંગ્રહ કરે છે, બીજાઓ પાસે પણ આવો સંગ્રહ કરાવે અને તેઓને આવો સંગ્રહ કરવાની સંમત્તી આપે છે તે માણસને
6
7

જૈન પુરાણ

બુધવાર,જુલાઈ 11, 2007
જૈન પરંપરામાં શલાકા-મહાપુરુષોની સંખ્યા 63
7
8

પ્રાર્થના

રવિવાર,જૂન 3, 2007
પથ્થર-સા દિલ મેરા પ્રભુવર કોમલ ફૂલ બના દો સૂને મેરે મન મંદિર મેં સ્નેહ કે દીપ જલા દો
8
8
9

નવકાર (ગુજરાતી)

રવિવાર,જૂન 3, 2007
અરિહંતો કો નમસ્કાર , શ્રી સિધ્ધો કો નમસ્કાર, આચાર્યો કો નમસ્કાર, ઉપાધ્યાયો કો નમસ્કાર,
9
10

શંખેશ્વર પાર્શ્વનાથ

રવિવાર,જૂન 3, 2007
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સમુદાયના પવિત્ર તીર્થસ્થળો માથી એક છે. આ તીર્થ સ્થળ મહેસાણા જીલ્લાનું બીજું મહત્વનું તીર્થ સ્થળ છે. મંદિરના મૂળ ગભારામાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની ભવ્ય અને રમણીય મૂર્તિ છે. આ જિનાલય લગભગ એક હજાર વર્ષ
10
11

જૈન ધર્મ

રવિવાર,જૂન 3, 2007
જે વ્‍યક્તિ "જીન"નો અનુયાયી હોય તે "જૈન". આ શબ્દ "જી" ધાતુ પરથી બન્યો છે. "જી" એટલે જીતવું. "જીન" એટલે જીતનાર. જેણે પોતાનું મન જીતી લીધું, પોતાની
11
12

જૈનશ્રુત

રવિવાર,જૂન 3, 2007
ભગવાન મહાવીરે ઘણા ઉપદેશો આપ્યા હતા. પણ તેમણે પોતે કોઈ ગ્રંથ રચ્યા નહોતા. સમય જતા તેમના ગણધરોએ, તેમના શિષ્યોએ અનેક ઉપદેશો અને વચનોનો સંગ્રહ કર્યો.
12
13

જૈન સંપ્રદાય

રવિવાર,જૂન 3, 2007
જૈન ધર્મમાં દિગંબર અને શ્વેતાબંર એમ બે મુખ્ય સંપ્રદાય છે. દિગ એટલે દિશા અને દિશા જ અમ્બર છે, એટલે કે દિગંબર. દિગંબર સંપ્રદાયના મુનિઓ વસ્ત્રો પહેરતા નથી
13
14

જૈન તીર્થંકર

રવિવાર,જૂન 3, 2007
જ્યારે મનુષ્ય પરમાત્માના સ્તર સુધી પહોંચી જાય ત્યારે તે તીર્થંકર કહેવાય છે. બીજી રીતે જોઈએ તો કિનારા-ઘાટને પણ "તીર્થ" કહેવાય છે. તેથી ધર્મ-તીર્થનું પ્રવચન કરનારને
14