ભગવાન મહાવીરે જુદા જુદા વિષયો પર દુનિયાના લોકો માટે સંદેશ આપ્યા છે. જેને આપણે મહાવીરના ઉપદેશના નામથી ઓળખીયે છીએ. અહીંયા અમે તમને મહાવીર સ્વામીના થોડાક પ્રમુખ ઉપદેશના અલગ અલગ વિષયોના વિશે જાણકારી આપી રહ્યાં છીએ....
ભગવાન મહાવીરને જૈન ધરમના 24મા અને છેલ્લાં તીર્થંકર તરીકે ઓળખાય છે. તેમણે સત્ય બાબતે આ રીતે જણાવ્યું છે:
पुरिसा! सच्चमेव समभिजाणाहि।
सच्चस्स आणाए से उवट्ठिए मेहावी मारं तरइ॥
(1) શ્રી ઋષભદેવ ભગવાન
(2) શ્રી અજિતનાથ ભગવાન
(3 ) શ્રી સંભવનાથ ભગવાન
(4) શ્રી અભિનંદનસ્વામી ભગવાન
(5) શ્રી સુમતિનાથ ભગવાન
(6) શ્રી પદમપ્રભુસ્વામી ભગવાન
(7) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન
(8)શ્રી ચંદ્રપ્રભુસ્વામી ભગવાન ....
चित्तमंतमचित्तं वा परिगिज्झ किसामवि।
अन्नं वा अणुजाणाइ एव्रं दुक्खाण मुच्चइ॥
પરિગ્રહ પર મહાવીર સ્વામી કહે છે કે જે માણસ સજીવ કે નીર્જીવ વસ્તુઓનો સંગ્રહ કરે છે, બીજાઓ પાસે પણ આવો સંગ્રહ કરાવે અને તેઓને આવો સંગ્રહ કરવાની સંમત્તી આપે છે તે માણસને
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સમુદાયના પવિત્ર તીર્થસ્થળો માથી એક છે. આ તીર્થ સ્થળ મહેસાણા જીલ્લાનું બીજું મહત્વનું તીર્થ સ્થળ છે. મંદિરના મૂળ ગભારામાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની ભવ્ય અને રમણીય મૂર્તિ છે. આ જિનાલય લગભગ એક હજાર વર્ષ
જૈન ધર્મમાં દિગંબર અને શ્વેતાબંર એમ બે મુખ્ય સંપ્રદાય છે. દિગ એટલે દિશા અને દિશા જ અમ્બર છે, એટલે કે દિગંબર. દિગંબર સંપ્રદાયના મુનિઓ વસ્ત્રો પહેરતા નથી
જ્યારે મનુષ્ય પરમાત્માના સ્તર સુધી પહોંચી જાય ત્યારે તે તીર્થંકર કહેવાય છે. બીજી રીતે જોઈએ તો કિનારા-ઘાટને પણ "તીર્થ" કહેવાય છે. તેથી ધર્મ-તીર્થનું પ્રવચન કરનારને