0

Kargil Vijay Diwas 2022 Wishes- કારગિલ વિજય દિવસ શુભેચ્છા સંદેશ

શુક્રવાર,ડિસેમ્બર 16, 2022
0
1
વર્ષ 1999માં મે મહિનો ચાલી રહ્યો હતો. જ્યારે ભારતીય સેનાને સૂચના મળી કે પાકિસ્તાની સૈનિકો અને કાશ્મીરી આતંકવાદીઓને કારગિલની ચોટી પર જોવામાં આવ્યા છે. પાકિસ્તાનીઓનુ ભારતીય સીમામાં ઘુસવુ કોઈ મોટી વાત નથી. તે ભારતની જમીન પર કબજો કરવા માટે આગળ વધી ...
1
2
Kargil Vijay Diwas Quotes 2022 - Kargil Vijay Diwas 26 જુલાઈ 1999નો તે દિવસ ભારતીય સેનાના ઈતિહાસમાં સોનેરી અક્ષરોમાં નોંધાયેલો છે. આ દિવસે ભારતએ દુનિયાના સૌથી મુશ્કેલ યુદ્ધોમાંથી એક કારગિલ યુદ્ધમાં જીત મેળવી હતી. કારગિલ વિજય દિવસ પર, આપણે ભારતીય ...
2
3
ઓપરેશન વિજયની સફળતાના નામ પર કારગિલ વિજય દિવસનુ નામ આપવામાં આવ્યુ. 26 જુલાઈ 1999ના રોજ ભારતીય સેનાએ સફળતાપૂર્વક મુખ્ય ચૌકીની કમાન સાચવી. જે પાકિસ્તાની ઘુસપેઠિયો દ્વારા આપણી પાસેથી છીનવી લેવામાં આવી હતી.
3
4
જ્યારે વિક્રમ બત્રા શત્રુઓને તોડી નાખતો હતો, ત્યારે તે સાથી સૈનિકોને કહેતો હતો કે તમે જાવ, તમારી પત્ની અને બાળકો ત્યાં છે. કારગિલ યુદ્ધમાં, વિક્રમ એક પછી એક શિખરો પર તિરંગો લહેરાવતો અને 'યે દિલ માંગે મોર' કહેતો. જાહેરાતની આ પંચ લાઇન જ્યારે તે ...
4
4
5
જસવંતસિંહ રાવત ઉત્તરાખંડના પૌરી ગઢવાલ જિલ્લાનો રહેવાસી હતો. તેનો જન્મ 19 ઓગસ્ટ, 1941 ના રોજ થયો હતો. તેમના પિતા ગુમાનસિંહ રાવત હતા. જે સમયે તે શહીદ થયો હતો, તે સમયે તે રાઇફ્લેમેનના હોદ્દા પર હતો અને ગઢવાલ રાઇફલ્સની ચોથી બટાલિયનમાં ફરજ બજાવતો હતો.
5
6
સ્ક્વોડ્રોન લીડર અજય આહુજા એવું જ એક નામ હતું. જો કે, તે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની જેમ પોતાના વતન પરત ફરી શક્યો નહીં. પરંતુ તેના જીવનસાથીને બચાવવામાં તેની શહાદત હંમેશા યાદ રહેશે. તે 27 મી મે, 1999 નો દિવસ હતો, જ્યારે ભારતીય સેનાએ બટાલિક ...
6
7
મેજર ધનસિંહ થાપા મોરચા પર લડતા રહ્યા, પરંતુ આ ક્ષણે તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. મેજર થાપા પાસે કોઈ વિકલ્પ નહોતો, તે ફક્ત ચીની દુશ્મનોને મારવા માગતો હતો. જ્યારે તેઓ કંઈપણ વિચારતા ન હતા, ત્યારે તેઓ બેયોનેટ લઈ અને ચિનીઓ પર તૂટી પડ્યા. તેણે બેયોનેટથી ...
7
8
ગુરબચન સિંહ સલારિયા એ નામ છે જેણે તેમના જન્મ થતાં જ તેમના ઘરની બહાદુરીની કથાઓ સાંભળી. પિતા મુનશીરામ બ્રિટિશ ભારતીય સૈન્યમાં Hodson's Horse ના ડોગરા સ્ક્વોડ્રોનનો ભાગ હતા. આ કારણ હતું કે ઘરમાં બહાદુરીની કથાઓ ખૂબ સામાન્ય હતી. આ કારણોસર, ગુરબચન ...
8
8
9
મેજર સોમનાથ શર્માએ બેટલફિલ્ડમાં આ શબ્દો એવા સમયે કહ્યું જ્યારે તેઓ અને તેમના નાના સૈન્ય 700 પાકિસ્તાની સૈન્ય જવાનોની સ્વચાલિત મશીનગનથી ઘેરાયેલા હતા.
9
10
જો તે મારું નવું યાક ન હોત તો હું તેને શોધવા ન જતો અને કદાચ હું પાકિસ્તાની ઘૂસણખોરોને પણ જોઈ ન શકતો." આ શબ્દો છે 55 વર્ષીય તાશી નામગ્યાલના કે જેમણે સંભવતઃ સૌથી પહેલી વખત કારગિલના પહાડોમાં
10
11
દેશ આજે કારગિલ પર વિજયની 20મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. 1999માં આજના જ દિવસે ભારતના વીર સપૂતોએ કારગિલના શિખરથી પાકિસ્તાની ફોજને ખદેડીને તિરંગા લહરાવ્યું હતું. આ 10 વાતોથી જાણો કારગિલ યુદ્ધની વીરતાની સ્ટોરી
11
12
26 મે, 1999ના રોજ રાત્રે સાડા નવ વાગ્યે ભારતના ભૂમિદળના વડા જનરલ વેદપ્રકાશ મલિકના સિક્રેટ ઇન્ટરનલ એક્સચેન્જના ફોનની ઘંટડી વાગી. સામા છેડે ભારતની જાસૂસી સંસ્થા રૉના સેક્રેટરી અરવિંદ દવે હતા. તેમણે જનરલ મલિકને જણાવ્યું કે તેમણે પાકિસ્તાનના બે ટોચના ...
12
13
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ર૦માં કારગીલ વિજય દિવસ ઉપલક્ષ્યમાં આવતીકાલે સવારે ૯ કલાકે અમદાવાદના શાહિબાગ, આર્મી કેન્ટોનમેન્ટમાં શહિદ સ્મારક ખાતે વીર શહિદ જવાનોને શ્રધ્ધાસુમન અર્પણ કરી કૃતજ્ઞતા વ્યકત કરશે. આ વર્ષ કારગીલ વિજયનું ર૦મું વર્ષ છે ...
13
14
વર્ષ 1999માં મે મહિનો ચાલી રહ્યો હતો. જ્યારે ભારતીય સેનાને સૂચના મળી કે પાકિસ્તાની સૈનિકો અને કાશ્મીરી આતંકવાદીઓને કારગિલની ચોટી પર જોવામાં આવ્યા છે. પાકિસ્તાનીઓનુ ભારતીય સીમામાં ઘુસવુ કોઈ મોટી વાત નથી
14
15
વિજય દિવસ એટલે 26 જુલાઈ 1999નો દિવસ ભારતીય ઈતિહાસમાં સ્વર્ણિમ અક્ષરોથી અંકિત છે. આ દિવસે કારગિલ ચોટીને ભારતીય સેનાના જાંબાજોએ પાકિસ્તાની ઘુસણખોરોને ભગાડીને મુક્ત કરાવ્યુ હતુ. ઓપરેશન વિજયની 20મી વર્ષગાંઠ શુક્રવારે ઉજવાશે. શહીદ જવાનોની શહીદીને યાદ ...
15
16
કારગિલમાં ઉંચાઈ પર બેસેલા દુશ્મન સુધી પહોચવું સરળ નહી હતું. પણ ભારતીય સેનાએ એક ખાસ ટ્રિક અજમાવવીને શકય બનાવ્યુ અને દુશ્મનનો નાશ કરીને જ શ્વાસ લીધી. 26 જુલાઈ Kargil divas
16
17
કારગિલ વિજય દિવસ પર દર વર્ષે 26 જુલાઈના રોજ યુદ્ધમાં વીરગતિને પ્રાપ્ત કરનારા શહીદ જવાનોના સન્માનના રૂપમાં ઉજવાય છે. 60 દિવસ સુધી ચાલનારા કારગિલ યુદ્ધમાં 527 સૈનિક શહીદ થયા હતા. જ યારે કે 1300થી વધુ ઘાયલ થયા હતા. મે માં શરૂ થયેલા આ યુદ્ધનો અંત 26 ...
17
18
કારગિલ યુદ્ધ દરમિયાન છ વર્ષની વયમાં બે જુડવા પુત્રોના માથા પરથી પિતાનો હાથ ઉઠી ગયો. આ માસુમો માટે આનાથી દુખદ ક્ષણ શુ હશે. શહીદ પર સૌને ગર્વ હતો. પણ વેદના વિકટ. વિષમ પરિસ્થિતિ છતા મા એ ધીરજ ગુમાવ્યા વગર પુત્રોને પણ દેશની રક્ષામાં જોડવાનુ નક્કી ...
18
19
26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવાય છે આ દિવએ ભારતે પાકિસ્તાન દ્વારા છેડાયેલ છદ્મ યુદ્ધનો અંત થયો હતો. આ યુદ્ધમાં ભારતની જીત થઈ હતી. આ યુદ્ધમાં એક એવો હીરો હતો જેને યાદ કરીને આજે પણ ભારતીયોની છાતી ગર્વથી પહોળી થઈ જાય છે. આ વ્યક્તિનુ નામ ...
19