શુક્રવાર, 26 એપ્રિલ 2024
0

આજનુ રાશિફળ - (22/01/2021) - આજે આ 5 રાશિના જાતકોને સફળતાના યોગ

શુક્રવાર,જાન્યુઆરી 22, 2021
0
1
નાગા સાધુ પોતાના આખા શરીર પર ભભૂત લગાવે છે, પણ કેમ ? એ એટલા માટે કે નગ્ન અવસ્થામાં ભસ્મ કે ભભૂત જ તેમના વસ્ત્ર હોય છે. આ ભભૂત તેમને ઘણી વિપદાઓથી બચાવે છે જેવા કે મચ્છર કે વાયરલ. ભભૂતને નાગાબાબાઓનો પ્રથમ શ્રૃંગાર કહેવામાં આવે છે.
1
2
મોટાભાગે આપણે એ જ માનીએ છીએ કે ફ્કત પુરૂષ જ નાગા સાધુ બને છે પણ તમને જાણીને થોડી નવઈ લાગશે કે મહિલાઓ પણ નાગા સાધુ બને છે. ઉલ્લેખનીય છે કે આ વાતની ચર્ચા એટલા માટે વાયરલ થઈ રહી છે કારણ કે આ વખતના કુંભ મેળામાં મહિલા નાગા સાધુ પણ સામેલ થઈ રહી છે.
2
3
આ વખતે કુંભ મેળો 14 તારીખે મકરસંક્રાતિના રોજથી શરૂ થઈને 4 માર્ચ શિવરાત્રી સુધી ચાલશે. કુંભ મહાપર્વ વિશ્વના સૌથી મોટા ધાર્મિક આયોજનોમાથી એક છે. આ આમંત્રણ એ શ્રદ્ધાળુઓ માટે છે જેઅનેક વર્ષોથી આની રાહ જોઈ રહ્યા હોય છે. કુંભનો શાબ્દિક અર્થ હોય છે ...
3
4
કુંભ મેળામાં જઈ રહ્યા છો તો યાદ રાખો આ 24 જરૂરી વાતોં
4
4
5
કુંભ મેળા- નાગા સાધુઓની દુનિયાનો એક મોટું સત્ય, ખાવાના દરેક નામમાં શા માટે લગાવે છે રામ
5
6
કુંભ પર્વ વિશ્વમાં કોઈપણ ધાર્મિક પ્રયોજન માટે ભક્તોનુ સૌથી મોટુ સંગ્રહણ છે. સેકડોની સંખ્યામાં લોકો આ પાવન તહેવારમાં હાજર રહે છે. કુંભનો સંસ્કૃત અર્થ છે કળશ, જ્યોતિષ શાસ્ત્રમાં કુંભ રાશિનુ પણ આ ચિહ્ન છે. હિન્દુ ધર્મમાં કુંભનો તહેવાર દર 12 વર્ષના ...
6
7
પ્રયાગરાજ કુંભ મેળામાં મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે Jio એ નવી કુંભ Jio Phone ની રજુઆત કરી છે. કુંભ જિયોફોન કુંભ મેળા સાથે જોડાયેલ દરેક નાની મોટી માહિતીથી ભરપૂર છે. ટ્રેન અને બસ સ્ટેશનની સૂચનાઓ સાથે સાથે કયા દિવસે કયુ સ્નાન છે તેની માહિતી ...
7
8
શુ તમે જાણો છો કે આ મેળો 12 વર્ષે જ કેમ આવે છે ?
8
8