0
Ganesh Visarjan Muhurat 2025:ગણેશ વિસર્જન શુભ મુહુર્ત
શનિવાર,સપ્ટેમ્બર 6, 2025
0
1
શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2025
Chandra Grahan Sutak Timing: વર્ષ 2025 નું અંતિમ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ લાગી રહ્યુ છે. ચંદ્રગ્રહણ દરમિયાન સૂતક કાળ ક્યારથી ક્યા સુધી રહેશે આવો જાણીએ વિસ્તાર પૂર્વક.
1
2
શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2025
Pitru Paksha 2025: 8 સપ્ટેમ્બરના રોજ પ્રતિપદા તિથિનુ શ્રાદ્ધ કરવામાં આવશે. પિતૃ પક્ષમાં બધી તિથિઓનુ જુદુ જુદુ અને વિશેષ મહત્વ હોય છે. આવો જાણીએ પિતૃ પક્ષની બધી તિથિઓના મહત્વ વિશે.
2
3
શુક્રવાર,સપ્ટેમ્બર 5, 2025
Teachers Day Wishes 2025ભારતમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના સન્માનમાં શિક્ષક દિવસ ઉજવાય છે, જીવનને ઘડવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ દિવસે વિદ્યાર્થીઓ તેમના શિક્ષકના માર્ગદર્શન અને સમર્પણ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આપ અહી આપેલા ...
3
4
ગુરુવાર,સપ્ટેમ્બર 4, 2025
Teacher Day 2025 : શિક્ષક આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષક જ આપણને જરૂરી જ્ઞાન પ્રદાન કરે છે અને યોગ્ય માર્ગ પર ચાલતા શીખવાડે છે. તેમનુ યોગદાનને સમ્માન આપવા માટે દેશમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવાય છે
4
5
ગુરુવાર,સપ્ટેમ્બર 4, 2025
જીએસટી કાઉંસિલની 56 મી બેઠક (GST Council Meeting 56th) પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે નિર્ણયને માહિતી આપી. નાણામંત્રીએ સામાન્ય જનતા, ખેડૂતો અને મજૂરીને સીધી રાહત આપવાના અનેક નિર્ણય લીધા. બીજી બાજુ લકઝરી ગાડીઓ, યૉટસ અને તંબાકૂ જેવા પ્રોડક્ટ્સ પર ...
5
6
GST કાઉન્સિલે પાપ અને લક્ઝરી વસ્તુઓ માટે 40 ટકાના નવા સ્લેબને મંજૂરી આપી છે. GST કાઉન્સિલનો આ નિર્ણય 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.
6
7
આજની દુનિયામાં, જો કોઈના હાથમાં સૌથી મોટી શક્તિ હોય, તો તે ચિપ છે. આ સરળ દેખાતી સેમિકન્ડક્ટર ચિપ ખરેખર આજે જિયોપોલિટિક્સનુ કેન્દ્ર છે અને આંતરરાષ્ટ્રીય રાજકારણ તેની આસપાસ ફરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટીવી રિમોટથી લઈને એટીએમ મશીન સુધી ...
7
8
અભિનેતા પવન સિંહ વિવાદમાં છે. લખનૌમાં આયોજિત એક કાર્યક્રમમાં પવન સિંહે હરિયાણાની કલાકાર અંજલિ રાઘવને સ્ટેજ પર સ્પર્શ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિવાદ વધતાં અંજલિએ એક વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે સ્ટેજ પર શું ...
8
9
પવન સિંહ જાહેરમાં સ્ટેજ પર અંજલિ રાઘવ સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો વાયરલ થતાં જ પવન સિંહની ચારે બાજુથી ટીકા થવા લાગી. હવે અભિનેત્રીએ તેના લેટેસ્ટ વીડિયો પર મૌન તોડ્યું છે અને ભોજપુરી ઉદ્યોગ છોડવાનો નિર્ણય લીધો છે.
9
10
હિન્દુ ધર્મમાં તીજ તહેવારનો મહિનો ચાલી રહ્યો છે. કેવડાત્રીજ પછી આજે લોકો ઋષિ પંચમીની કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ઋષિ પંચમી 8 સપ્ટેમ્બર એટલે કે રવિવારના દિવસે ઉજવાશે. રૂષિ પંચમી વિશે શાસ્ત્રો અને પુરાણોમાં જુદી જુદી માન્યતાઓ છે.
10
11
વર્ષ 2025 માં 27 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. આ દિવસે ઘણા શુભ સંયોગો બનવાના છે, જેના પ્રભાવથી કેટલીક રાશિઓને લાભ મળશે. આજે અમે તમને આ રાશિઓ વિશે માહિતી આપીશું.
11
12
યુએસ ટેરિફ લાગુ થયા પછી, ચીન, વિયેતનામ, મેક્સિકો, તુર્કી, પાકિસ્તાન, નેપાળ, ગ્વાટેમાલા અને કેન્યા જેવા સ્પર્ધક દેશો આ તકનો લાભ લઈ શકે છે, જે ભારતને લાંબા સમય સુધી યુએસ બજારથી દૂર રાખી શકે છે.
12
13
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં નિક્કી ભાટીના મૃત્યુ અંગે નવા પાસાઓ બહાર આવી રહ્યા છે. નિક્કી અને તેની બહેનના લગ્ન એક જ પરિવારના બે સગા ભાઈઓ સાથે થયા હતા. નિક્કીની બહેનનો આરોપ છે કે દહેજની માંગણી બાદ તેની બહેનને તેના પતિ અને સાસુએ આગ લગાવીને મારી ...
13
14
સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના ...
14
15
Kevda trij pooja samagri- ભારતમાં કેવડાત્રીજ વ્રત ભાદરવો શુક્લ પક્ષની તૃતીયાના દિવસે કરવામાં આવે છે. આ વખતે કેવડાત્રીજ 24 ઓગસ્ટના રોજ છે. આ દિવસે ગૌરી-શંકરનુ પૂજન કરવામાં આવે છે. આ વ્રત બધી કુંવારી યુવતીઓ અને મહિલાઓ કરે છે.
15
16
આ કેસમાં પોલીસે નિક્કીના સસરા અને સાળા બંનેના ફોન ટ્રેસ કર્યા છે. આ ઉપરાંત, છેલ્લા દિવસોમાં બંનેની કોલ ડિટેલ્સ પરથી, તે શોધી કાઢવામાં આવી રહ્યું છે કે તેઓ કોના સંપર્કમાં છે અને કયા સ્થળે છુપાયેલા છે.
16
17
kokilaben Ambani Latest Update in Gujarati: કોકિલાબેન અંબાણીએ કેટલું ભણ્યું છે? કોકિલાબેનના લગ્ન ક્યારે થયા? કોકિલાબેનનો જન્મ ક્યારે થયો? અહીં જાણો તેમના જીવન સાથે જોડાયેલી 10 મહત્વપૂર્ણ વાતો...
17
18
ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે
18
19
પૌરાણિક કથાઓ અનુસાર, માતા પાર્વતીના આદેશ પર ભગવાન ગણેશ મુખ્ય દ્વારની રક્ષા કરતા હતા. તે જ સમયે ભગવાન શિવ આવ્યા અને અંદર જવા લાગ્યા, તો ગણેશજીએ તેમને અંદર જતા રોક્યા. જ્યારે ભગવાન શિવના વારંવાર સમજાવવા છતાં પણ ગણેશ રાજી ન થયા તો ભગવાન શિવે ગુસ્સામાં ...
19