0
Mahashivratri 2023: રાશિ મુજબ કરો શિવ પૂજા, જલ્દી મળશે મહાશિવરાત્રિના વ્રતનુ ફળ અને સુખ સમૃદ્ધિથી ભરાય જશે ઘર
શુક્રવાર,ફેબ્રુઆરી 17, 2023
0
1
શુક્રવાર,ફેબ્રુઆરી 17, 2023
- શિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ મળે છે.
- શિવલીંગ પર
1
2
શુક્રવાર,ફેબ્રુઆરી 17, 2023
સતીના વિરહમાં શંકરજીની દયનીય દશા થઈ ગઈ. તેઓ દરેક સમયે સતીનું જ ધ્યાન કરતાં હતાં અને તેમની જ ચર્ચામાં વ્યસ્ત રહેતાં હતાં. બીજી બાજુ સતીએ પણ શરીરનો ત્યાગ કરતાં સમયે સંકલ્પ કિર્યો હતો કે હું રાજા હિમાલયને ત્યાં જન્મ લઈને શંકરજીની અર્દ્ધાંગિની બનીશ. હવે ...
2
3
શુક્રવાર,ફેબ્રુઆરી 17, 2023
મહાશિવરાત્રીનુ પાર્વન પર્વ 18 ફેબ્રુઆરી 2023 શનિવારે છે. હિં દુ પંચાગ મુજબ ફ્ગાગણ મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીને મહાશિવરાત્રીનુ તહેવાર ઉજવાય છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ પાર્વતીનુ લગ્ન થયો હતો. આ દિવસને લઈને આવુ પણ કહેવાય છે કે ભગવાન શિવના ...
3
4
ગુરુવાર,ફેબ્રુઆરી 16, 2023
Maha Mrityunjaya Mantra મહામૃત્યુંજય જપ કરવો તે ખુબ જ ફળદાયી છે. પરંતુ આ મંત્રના જાપમાં થોડીક સાવધાની રાખવી જરૂરી છે જેનાથી આનો સંપુર્ણ લાભ મળી શકે છે અને કોઈ પણ પ્રકારના અનિષ્ટની શક્યતા નથી રહેતી.
4
5
ગુરુવાર,ફેબ્રુઆરી 16, 2023
શિવપુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો. તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો. તે એક જમીનદારનો દેવાદાર હતો, પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યા નહીં. તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવમઠમાં બંધક બનાવી લીધો. . ...
5
6
ગુરુવાર,ફેબ્રુઆરી 16, 2023
આ વખતે 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે, પરંતુ શનિવાર પણ છે, જે રજા છે. જો તમે આ વખતે મહાશિવરાત્રીના અવસર પર ભોલેનાથના દર્શન કરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ સમાચાર ચૂક્યા વિના તમારા સપ્તાહના અંતની યોજના બનાવી શકો છો. ચાલો તમને જણાવીએ કે તમે ક્યાં ...
6
7
ગુરુવાર,ફેબ્રુઆરી 16, 2023
વાસ્તુ ટિપ્સઃ ધન, સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવવા માટે વાસ્તુશાસ્ત્રમાં અનેક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં શમીનું ઝાડ પણ સામેલ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ આ છોડને ખૂબ જ ચમત્કારી માનવામાં આવ્યો છે
7
8
બુધવાર,ફેબ્રુઆરી 15, 2023
શિવભક્તો માટે તેમના આરાધ્ય દેવ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે મહાશિવરાત્રીનો પર્વ ખાસ હોય છે. મહાશિવરાત્રિ પર શિવ સાધના કરવાથી જીવનની પરેશાની અને ગ્રહથી સંબંધિત દોષોનો નિવારણ હોય છે. મહાશિવરાત્રિ પર ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ભક્ત ઘણી ...
8
9
સોમવાર,ફેબ્રુઆરી 13, 2023
શિવરાત્રિ પર્વને લઈને શિવાલયોમાં હર હર મહાદેવની ગૂંજ રહે છે. શાસ્ત્રો મુજબ સંપૂર્ણ બ્રહ્માંણ મહાશિવરાત્રિ પર જ તેમના અસ્તિત્વમાં આવ્યું હતું. લિંગ પુરાણ મુજન ફાલ્ગુન મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રિ પર્વ ઉજવાય છે.
9
10
રવિવાર,ફેબ્રુઆરી 12, 2023
મહા શિવરાત્રી 2023 આ વર્ષે મહા શિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023, શનિવારે ઉજવવામાં આવશે. શનિવારે આવતી મહાશિવરાત્રી એક ખાસ સંયોગ બની રહી છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી માત્ર ભોલેનાથ જ પ્રસન્ન થાય છે અને શનિદેવ પણ પોતાના આશીર્વાદ વરસાવશે. તેથી આ ...
10
11
શુક્રવાર,ફેબ્રુઆરી 10, 2023
MahaShivratri 2023: આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે મહાદેવ અને મા ગૌરીના લગ્ન થયા હતા. શિવભક્તો માટે આ ખૂબ જ શુભ અને મોટો દિવસ છે. મહાશિવરાત્રીના અવસર પર દેશભરના તમામ શિવ મંદિરોમાં ...
11
12
ગુરુવાર,ફેબ્રુઆરી 9, 2023
Mahashivratri 2023: હિંદુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું ઘણું મહત્વ છે. આ દિવસે ભગવાન શિવની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે. આ સાથે શિવ ભક્તો ...
12
13
શુક્રવાર,ફેબ્રુઆરી 3, 2023
How To Make Badam Thandai: થોડા જ દિવસોમાં મહાશિવરાત્રીનો તહેવાર આવવાનો છે. આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. આ દિવસે શિવભક્તો પૂર્ણ ભક્તિ સાથે પૂજા અર્ચના કરે છે અને વ્રત રાખે છે
13
14
શુક્રવાર,જાન્યુઆરી 27, 2023
Mahashivratri 2023:- મહાશિવરાત્રી ક્યારે છે? જાણો તારીખ અને ભગવાન શિવના પૂજાનો શુભ મૂહૂર્ત
14
15
શુક્રવાર,જાન્યુઆરી 6, 2023
સનાતન ધર્મમાં મહાશિવરાત્રિનુ ખૂબ મહત્વ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની ખાસ આરાધના કરાય છે. મહાશિવરાત્રિ ફાગણ મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને ઉજવાય છે. આ વર્ષે મહાશિવરાત્રિ 18 ફેબ્રુઆરી 2023ને આવી રહી છે. આ દિવસે જીવનમાં સુખ સમૃદ્ધિ, ...
15
16
Shiv Vahan Nandi: દરેક મંદિરમાં જોઈ શકાય છે કે ભગવાન શિવની સામે જ તેમના વાહન નંદીની મૂર્તિની સ્થાપિત હોય છે. જે રીતે ભગવાન શિવના દર્શન અને પૂજન નો મહત્વ છે. તે જ રીતે નંદીના દર્શન પણ જરૂરી હોય છે. કહેવાય છે કે જો તમારી મનોકામના નંદીના કાનમા કહીએ તો ...
16
17
Damru Benefits: ખૂબ ચમત્કારી છે શિવજીનો ડમરૂ ઘરમાં આ જગ્યા રાખવાતી હોય છે ઘણા લાભ
17
18
મહામૃત્યુંજયનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય તો ઓછો થાય છે પરંતુ સાથે સાથે આરોગ્યની પ્રાપ્તિ પણ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતી વખતે મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. દૂધમાં જોતા જોતા આ મંત્રનો જાપ કરવામાં આવે
18
19
ગુજરાતની ભૂમિ સંતો અને શૂરાની ભૂમિ તરીકે ઓળખાય છે. અહીં સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર પાળિયા અને સંતોના અલખના ઓટલા આવે છે. પ્રભાસપાટણ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ આવેલું તો ગિરનારની તળેટીમાં ભવનાથ અને ભોળેનથ બિરાજે છે. આ ઉપરાંત ગુજરાતમાં અનેક મોટા અને ...
19