0
મહાશિવરાત્રિ એટલે આત્મ ઉન્નતિનું પર્વ
સોમવાર,ફેબ્રુઆરી 28, 2022
0
1
સોમવાર,ફેબ્રુઆરી 28, 2022
મહામૃત્યુજય મંત્ર એક શ્લોક છે. જેનું વર્ણન આપણને ઋગ્વેદ માં મળે છે. ઋગ્વેદમાં આ મંત્ર ને ખૂબ જ શક્તિશાળી બતાવામાં આવ્યો છે. ઋગ્વેદ અનુસાર આ મંત્ર નો જાપ કરવાથી મૃત્યુથી બચી શકાય છે. આ મંત્ર દ્વારા આપણે ભગવાન શિવજી પાસે એક સ્વસ્થ જીવનની કામના કરીએ ...
1
2
સોમવાર,ફેબ્રુઆરી 28, 2022
હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ (Maha Shivratri 2022) તહેવારનુ ખૂબ મહત્વ છે. આ દિવસે શિવભક્તો વ્રત કરે છે અને ભગવાન શિવની પૂજા કરે છે. આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 01 માર્ચ, મંગળવારના રોજ આવી રહ્યો છે. આ વાર્ષિક ઉત્સવ દેશભરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે
2
3
રવિવાર,ફેબ્રુઆરી 27, 2022
આપણા હિન્દુ ધર્મમાં તિલક અને કંઠી માળા પહેરવા પર જોર આપવામાં આવે છે. આ ઉપરાંત ઘણી એવી માળાઓ પણ છે જે વ્યક્તિ કોઈને કોઈ ઉદ્દેશ્યથી ધારણ કરે છે. તુલસી, માતા, રુદ્રાક્ષ, સ્ફટીક, ચંદન વગેરે અનેક પ્રકારની માળાઓ હોય છે. જેના લાભ પણ જુદા જુદા હોય છે. પણ ...
3
4
રવિવાર,ફેબ્રુઆરી 27, 2022
1 માર્ચથી પહેલા થઈ જાઓ કઈક એવું તો સમજો , આવશે બહુ સારા દિવસ
4
5
રવિવાર,ફેબ્રુઆરી 27, 2022
શિવ મંદીરમાં પ્રવેશતા જ પોઠીયાની પ્રતિમા મુકવામાં આવે છે. પોઠીયાને શિવ પરમાત્માનું વાહન માનવામાં આવે છે. વાસ્તવમાં કળયુગના અંતે શિવ પરમાત્માનું અવતરણ બ્રહ્માના તનમાં થાય છે.
એટલે પોઠીયો એ બ્રહ્માની યાદગાર છે.
5
6
રવિવાર,ફેબ્રુઆરી 27, 2022
મહાશિવરાત્રિ એટલે શિવોદય તેમજ આત્મોન્નતિનું પર્વ
6
7
રવિવાર,ફેબ્રુઆરી 27, 2022
જ્યારે પણ તમે કોઈપણ શિવ મંદિરમા શિવલિંગ(Shivling)ની પૂજા કરતા હશો, તો અન્ય મંદિરોની જેમ શિવલિંગની પણ પરિક્રમા(Shivling Parikrama) તમે જરૂર લગાવી હશે. શિવલિંગની પરિક્રમા માટે ખાસ નિયમો છે. સામાન્ય રીતે અન્ય મંદિરોની પરિક્રમા પૂર્ણ થાય છે
7
8
શનિવાર,ફેબ્રુઆરી 26, 2022
ભૂલથી પણ શિવલિંગ પર ભૂલીને પણ આ વસ્તુઓ નહી ચઢાવવી જોઈએ ...
8
9
શનિવાર,ફેબ્રુઆરી 26, 2022
કુંડળીમાં રાહુ અને કેતુ મળીને કાલસર્પ દોષ બનાવે છે. આ દોષ તમામ શુભ કાર્યોમાં વિઘ્ન પેદા કરે છે. જો તમારી કુંડળીમાં કાલ સર્પ દોષ પણ છે તો અહીં જણાવેલા કેટલાક ઉપાયો મદદરૂપ થઈ શકે છે.
9
10
શુક્રવાર,ફેબ્રુઆરી 25, 2022
મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવો આ 5 વસ્તુઓ, લાગી શકે છે ભયાનક દોષ
10
11
બુધવાર,ફેબ્રુઆરી 23, 2022
મહાશિવરાત્રિ (Maha Shivratri 2022)નો તહેવાર ભગવાન શિવને સમર્પિત છે. આ તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવાય છે. આ વર્ષે 01 માર્ચના રોજ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાશે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવનો વિવાહ દેવી પાર્વતી ...
11
12
બુધવાર,ફેબ્રુઆરી 23, 2022
- શિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ મળે છે.
12
13
બુધવાર,ફેબ્રુઆરી 23, 2022
મહાશિવરાત્રિ પર આવક વધારવા અને સંતાન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય
13
14
મંગળવાર,ફેબ્રુઆરી 22, 2022
હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું ઘણું મહત્વ છે. આ વર્ષે મહાશિવરાત્રી 1લી માર્ચે આવી રહી છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, કેટલીક રાશિના જાતકો મહાશિવરાત્રીથી એક મહિના સુધી સુખી જીવનનો આનંદ માણશે. આ લોકો માટે માર્ચ મહિનો વરદાનથી ઓછો કહી શકાય નહીં. આ લોકોને ...
14
15
સોમવાર,ફેબ્રુઆરી 21, 2022
Shiv Puja- મહાશિવરાત્રી પર કેવી રીતે કરીએ વ્રત અને પૂજન, વાંચો 10 ખાસ વાતોં
15
16
સોમવાર,ફેબ્રુઆરી 14, 2022
શું છે મહાશિવરાત્રીનું મહત્વ? - મહાશિવરાત્રિની મહિમા અને ધાર્મિક મહત્વ
16
17
શિવજીની પૂજામાં રાખો ધ્યાન, આ પ્રસાદ ખાવાથી થશો ગરીબ
17
18
ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર શિવરાત્રી મહાપર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ ફેસ્ટિવલ 11 ફેબ્રુઆરીએ ઉજવાશે. આ વખતે મહાશિવરાત્રીમાં પણ શિવયોગ બનાવવામાં આવી રહ્યો છે, જે ધનિષ્ઠ નક્ષત્રથી શરૂ થાય છે. જેના કારણે તહેવારનું મહત્વ આ વખતે વધુ વધી ...
18
19
શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી,
કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો.
તમે ભક્તોના દુ:ખ હરનારા,
શુભ સૌનું સદા કરનારા;
19