મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

શિવરાત્રિના તહેવાર પર પર્સમાં મુકો ખાસ દોરો, જરૂર મુજબ આવતો રહેશે પૈસો

સોમવાર,ફેબ્રુઆરી 12, 2018
0
1
મહાશિવરાત્રિનો પર્વ 24 ફેબ્રુઆરી શુક્રવારે પડી રહ્યું છે . આ દિવસે ભગવાન શિવના પૂજનથી બધી પરેશાનીઓનો નાશ હોય છે. તેની સાથે જ માણસ પર
1
2
શિવ એટલે કે કલ્યાણકારી, શિવ એટલે કી બાબા ભોલેનાથ, શિવ એટલે શિવશંકર, શિવશંભુ, શિવજી, નીલકંઠ, રૂદ્ર વગેરે. હિંદુ દેવી-દેવતાઓમાં ભગવાન શુવ શંકર સૌથી લોકપ્રિય દેવતા છે. એ દેવોના દેવ મહાદેવ છે તો અસુરોના રાજા પણ તેના ઉપાસક રહે. આજ પણ વિશ્વ ભરમાં હિંદુ ...
2
3
શાસ્ત્ર અને પુરાણ્ન મુજબ નિશીથ વ્યાપિની ફાગણ કૃષ્ણ ચતુર્દશી તિથિને મહાશિવરાત્રીનુ વ્રત કરવામાં આવે છે પણ આ વખતે મહાશિવરાત્રિમાં ભોલેના ભક્ત અસમંજસમાં છે. ચતુર્દ્શી તિથિ બે દિવસની હોવાને કારણે લોકો મુંઝવણમાં છે કે વ્રત કયા દિવસે કરવુ. કેટલાક ...
3
4
13 ફેબ્રુઆરી મંગળવારે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાશે. મહાશિવરાત્રિનો તહેવાર શિવભક્તો માટે ખૂબ મહત્વનો છે. શિવરાત્રિ પર શિવ ભક્ત ભગવાન શિવને પ્રસન્ન કરવામાટે ઉપવાસ રાખે છે અને પૂણ ભક્તિભાવથી શિવજીની પૂજા અને આરાધના કરે છે. પણ ભૂલવશ શિવજીને પ્રસન્ન કરવા ...
4
4
5
શિવ એટલે કે કલ્યાણકારી, શિવ એટલે કી બાબા ભોલેનાથ, શિવ એટલે શિવશંકર, શિવશંભુ, શિવજી, નીલકંઠ, રૂદ્ર વગેરે. હિંદુ દેવી-દેવતાઓમાં ભગવાન શુવ શંકર સૌથી લોકપ્રિય દેવતા છે. એ દેવોના દેવ મહાદેવ છે તો અસુરોના રાજા પણ તેના ઉપાસક રહે. આજ પણ વિશ્વ ભરમાં હિંદુ ...
5
6
બિલ્વપત્રનું ચમત્કારી ઝાડ દરેક મનોકમાના પૂરી કરે છે. એ જ નહી એના પાંદડાને ગંગાજળથી ધોઈને બજરંગબલીને અર્પિત કરવાથી તીર્થોનું લાભ ફળ મળે છે.
6
7
ભસ્મ- ભસ્મ(રાખ) ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે. શ્રાવણના સમયે ઘરના મંદિરમાં શિવમૂર્તિ સાથે તેને જરૂર મૂકવૂં જોઈએ.
7
8
25 ફેબ્રુઆરીથી પહેલા થઈ જાઓ કઈક એવું તો સમજો , આવશે બહુ સારા દિવસ ભગવાન શિવ ભોલા ભંડારી મંગળકારી અને અમંગળહારી છે તેમનો નામ શિવ કલ્યાણ વાચી છે , કલ્યાણ શબ્દ મુક્તિ વાચક છે અને મુક્તિ ભગવાન શિવથી જ પ્રાપ્ત હોય છે. "શિ"નો અર્થ છે પાપોનો નાશ ...
8
8
9
ભગવાન શિવનો સૌથી મોટો તહેવાર મહાશિવરાત્રિ આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીનો લગ્ન થયું હતું. જે લોકો લગ્નની કામના રાખે છે તેના માટે શિવરાત્રિનો વ્રત બહુ ફળદાયી છે. માન્યતા છે કે જે કન્યા મહાશિવરાત્રિના દિવસે વ્રત રાખે છે તેને મનગમતું વર મળે છે. આ ...
9
10
શિવ અને શક્તિની આરાધનાનો પર્વ મહાશિવરાત્રિ શ્રદ્ધા અને ભક્તિ સાથે 24 ફેબ્રુઆરીએ ઉજવાશે . આ વખતે ત્રણ ખાસ યોગ બનવાના કારણે મહાશિવરાત્રિ શિવ ભક્તો માટે ખાસ રહેશે.
10
11
એક વાર નારદ મુનિ શિવલોક ગયા. ત્યાં જઈને તેણે વૈષ્ણવોમાં શ્રેષ્ઠ શિવજીનો આ કહીને ગુણગાન શરૂ કરી દીધાકે તમે તો ભગવાન શ્રીકૃષ્ણના સૌથી પ્રિય છો. તમારા તેનાથી કોઈ ભેદ નહી. તમે અને એ એક જ છે. તમે
11
12
ભગવાન ભોલેનાથમે ખુશ કરવા માટે તમે તેમને ભાંગ ધતૂરો અને ઘણા ફૂલ ચઢાવતા હશો. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ભગવાન શિવને સફેદ રંગનો ફૂલ ખૂબ પ્રિય છે. પણ સફેદ રંગના બધા ફૂલ ભગવાન ભોલેનાથેને પસંદ નહી.
12
13
ભગવાન શિવને પ્રિય દિવસ મહાશિવરાત્રિ 24 ફેબ્રુઆરી, શુકવારે પડી રહ્યો છે. શાસ્ત્રો મુજબ સંપૂર્ણ બ્રહ્માંડ મહાશિવરાત્રિ પર જ પોતાના અસ્તિત્વમાં આવ્યુ હતુ. લિંગ પુરાણ મુજબ ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રિ પર્વ ઉજવવામાં આવે છે. ...
13
14
હિંદૂ ધર્મમાં તમને જોયું હશે કે સાંભળું હશે કે ભારતમાં એવા ઘણા મંદિર છે, જ્યાં સ્થાપિત દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે સોના ચાંદી, ઝવેરાત જ નહી પણ જૂતા-ચપ્પલ સેંડલ વગેરે પણ ચઢાવાય છે.
14
15
અહી અમે તમને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ વિશે બતાવી રહ્યા છે અને સાથે પહેલા જ્યોતિલિંગની સ્ટોરી પણ સંભળાવી રહ્યા છે. 12જ્યોતીરલીગ વાંચો ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ વિશે વિસ્તારપૂર્વક માહિતી. ભારતમાં ભગવાન શિવને મુખ્ય હિન્દુ ઈશ્વર માનવામાં આવે ...
15
16

શિવના 108 નામ છે ચમત્કારીક,

ગુરુવાર,ફેબ્રુઆરી 16, 2017
ભગવાન શિવનો પ્રિય દિવસ મહાશિવરાત્રિ શુક્રવારે આવી રહી છે. શાસ્ત્રો મુજબ સંપૂર્ણ બ્રહ્માંણ મહાશિવરાત્રિ પર જ તેમના અસ્તિત્વમાં આવ્યું હતું. લિંગ પુરાણ મુજન ફાલ્ગુન મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને મહાશિવરાત્રિ પર્વ ઉજવાય છે.
16
17
મહાશિવરાત્રિ ભગવાન શંકરના લગ્ન ઉત્સવના રૂપમાં ગણાય છે. શાસ્ત્રોમાં આ રાત શિવથી શક્તિના મિલનની રાત પણ કહેવાય છે. એટલે આ રાત્રે પૌરૂષથી પ્રકૃતિના મિલનની રાત પણ કહેવાય છે. આ રાત્રે અમે કઈક ખાસ ઉપાય કરીને ભગવાન શંકરને ખુશ કરીને એમના ભાગ્ય શણગારી શકે
17
18
- શિવરાત્રીના દિવસે શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી ભૌતિક સુખ પ્રાપ્ત થાય છે અને મોક્ષ મળે છે. - શિવલીંગ પર અન્ન, ફૂલ અને વિવિધ વસ્તુઓનો જળાભિષેક કરવાથી મનુષ્યના જીવનના તમામ કષ્ટોનું નિવારણ થાય છે. - પુત્ર પ્રાપ્તિ માટે શિવને ધતુરાના ફુલ અર્પણ ...
18
19
વેદોએ જેને બ્રહ્માંડનો સાર કહેવામાં આવ્યો છે તે શિવ છે. શિવ જ એક માત્ર સંપૂર્ણ બ્રહ્માનું કેન્દ્ર બિંદુ છે. તેમણે જ સંપૂર્ણ શાસ્ત્રોનો સાર સત્યના રૂપમાં બતાવ્યો છે. સંપૂર્ણ સંસારના બધા ગ્રંથ સત્યમ શિવમ સુન્દરમથી શરૂ થઈને ત્યા જ ખતમ થઈ જાય છે. ...
19