બુધવાર, 31 ડિસેમ્બર 2025
0

દ્રોપદીથી લઈને દામિનીની ચિત્કાર... કૃષ્ણ હવે તો આવો

શનિવાર,ડિસેમ્બર 22, 2012
0
1
મુસલમાન અને યહુદી સુન્નત ધાર્મિક કારણોને લીધે કરાવે છે પરંતુ આફ્રિકામાં અનેક હિસ્સામાં તે પરંપરાગત રીતે થાય છે. જોકે, હવે આ મામલો સ્વાસ્થ્ય સાથે પણ જોડાઈ ગયો છે. પરંતુ દક્ષિણ આફ્રિકાના કેટલાક જાતિય સમૂહોમાં સુન્નત કરાવવી મર્દાનગીની ઓળખ પણ મનાય છે.
1
2
સ્વાધીનતા સંગ્રામના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે ગહેરાયેલા રહસ્ય પરથી ૬૭ વર્ષ બાદ પણ પડદો નથી ઉઠી શક્યો. ૧૮ ઓગસ્ટ, ૧૯૪પના રોજ તાઇવાનમાં વિમાન દુર્ઘટનામાં તેમના કથિત મોતની સચ્ચાઇ જાણવા માટે ત્રણ આયોગની રચના કરાઇ પણ આજ સુધી સચ્ચાઇ જાણી શકાઇ નથી. ...
2
3
અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં ...
3
4
બધા જાણે છે કે અમેરિકા ચાલાક છે, તે પોતાની દરેક ચાલ સમજીવિચારીને ચાલે છે. હવે સાઈદ હાફિજને લઈને ચાલેલી તેમની ચાલને ધ્યાનથી જોશો તો આ ચાલ અમેરિકાએ ક્યારે ચાલે, જ્યારે પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી હિન્દુસ્તાન આવવાના હતા. અમેરિકાએ જેવુ કહ્યુ, ...
4
4
5
સરહદે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા લશ્કર ખડકાયું હોય અને દેશની ભીતર કોમી હિંસા ફાટી નીકળે તો તેવી પરિસ્થિતિમાં દુશ્મન દેશને સીધો ફાયદો પહોંચી શકે છે. 13મી ડીસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર હુમલો થયો અને ત્યાર બાદ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આરપારની ...
5
6

શુ તમે સાચે જ દેશભક્ત છો ?

શનિવાર,ઑગસ્ટ 14, 2010
ફરી એક સ્વતંત્રતા દિવસ, દેશ પ્રત્યે પોતાની ભાવનાઓ અભિવ્યક્ત કરવાનો દિવસ. પોતાના પર પોતાનુ શાસન સેલીબ્રેટ કરવાની તક. આપણી ત્યાં તહેવારોની વિશાળ શ્રેણીમાં રાષ્ટ્રીય પર્વ ઉજવવાની કેટલી ઓછી તક મળે છે છતા આપણે દેશ પ્રત્યે પોતાનો પ્રેમ બતાવવા માટે આજ બે ...
6
7

હેપી ફાધર્સ ડે

શનિવાર,જૂન 19, 2010
બાળકો, તમને ઘણીવાર મનમાં પ્રશ્ન થતો હશે કે કોઈ પણ ખાસ દિવસની ઉજવણી આપણે કેમ કરીએ છે ? કદી ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે. કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આ દોડભાગની જીંદગીમાં ...
7
8
આજકાલ વર્તમાન પત્રોમાં એક સમાચાર ખુબ જ ચર્ચામાં છે. સાંભળ્યું છે કે, ગુજરાતમાં એક ભવ્ય ગાંધીમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આપણે સહુ જાણીએ છીએ કે, 1 મે ના રોજ ગુજરાતની સ્થાપનાની સ્વર્ણ જયંતિ છે. આ દિવસે રંગારંગ કાર્યક્રમો તો યોજાશે જ પરંતુ ...
8
8
9
દેશની સરકાર છેલ્લા ઘણા વર્ષોથી કન્યા ભ્રૂળ હત્યાને રોકવા અને દીકરીઓને બચાવવા માટે કેટલાયે અભિયાન ચલાવી રહી છે જેના પર દરેક વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં આજે પણ દીકરીને સાપનો ભારો જ ગણવામાં આવી રહ્યો છે ન તો કન્યાભ્રૂણ ...
9
10
મહાન વિચારક પોલ હોર્નગનો લગ્ન મુદ્દે એક સરસ વાત કહેલી કે, '' દિવસમાં કયારેય પણ લગ્ન કરશો નહીં કારણ કે, તમે નથી જાણતા કે, રાત્રે તમને કોણ મળવાનું છે.'' કદાચ આ વાત ટેનિસ સનસની સાનિયા મિર્ઝાને ન સમજાઈ અને તે ધોળા દિવસે પોતાના નાનપણના મિત્ર સોહરાબ ...
10
11
ફિલ્મ રેફ્યુજીનું ગીત યાદ આવી રહ્યું છે. ''પંછી,નદિયા, પવન કે ઝોંકે, કોઈ સરહદ ના ઉન્હેં રોકે, સરહદે ઈન્સાનો કે લિએ હૈ સોચો તુમને ઔર મેને ક્યા પાયા ઈન્સાન હોકે'' સાચે જ પ્રેમની કોઈ સીમા હોતી નથી. Love has not any bound. પ્રેમીઓ હમેશા પોતાના પ્રેમ ...
11
12
ગુજરાતમાં વર્ષ 2002 માં સર્જાયેલો નરસંહાર અને તેમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કથિત સંડોવણીનો આરોપ. આ બન્ને એવા મુદ્દાઓ છે જે આજકાલ ચર્ચાના ચગડોળે ચડ્યાં છે. તાજેતરમાં જ સર્વોચ્ચ ન્યાયલય દ્વારા નિયુક્ત વિશેષ તપાસ ટુકડી (એસઆઈટી)નું એક કહેણ ...
12
13
“માયા ઓ માયા!” તું એવી કેવી માયા? જો તો ખરી લોક તારી પાછળ રઘવાયા. નંદીની પારેખની કવિતાના આ બોલ આજે સાચા લાગે છે. 'માયા' પાછળ આજે તમામ લોકો રઘવાયા થઈ ચૂક્યાં છે. ખૈર ઉપરોક્ત લાઈનોમાં કવિયત્રીએ તો ભૌતિક સુખ પ્રદાન કરનારી માયાનો ઉલ્લેખ કરેલો પરંતુ ...
13
14

અરે..હુસૈન તે તો હદ કરી નાખી...!

શુક્રવાર,માર્ચ 12, 2010
ભારતના કલા પરિદૃશ્યમાં એક સમયનું સૌથી પ્રતિષ્ઠિત નામ મકબુલ ફિદા હુસૈન. જેણે હવે કતરની નાગરિકતા સ્વીકારી લીધી છે. આ એ જ વ્યક્તિ છે જેને કલા જગતના લોકો એક સમયે પિકાસોની પ્રતિકૃતિ માનતા હતાં. જેણે સમગ્ર વિશ્વમાં પોતાની અભૂતપૂર્વ ચિત્રકારીના ઓજસ પાથર્યા ...
14
15
આશારામ બાપૂ આ જન્મારાથી નહીં પરંતુ છેલ્લા દસ જન્મોથી લોકોને પ્રવચન આપતા આવ્યાં છે. આ વાત જેટલી આશારામ બાપૂના સમર્થકોને આશ્રર્ય પમાડે તેટલી છે તેના કરતા અનેકગણી મને પણ. પરંતુ ડો. તાપડિયા છાતી ઠોકીને કહીં રહ્યાં છે કે, બાપૂ છેલ્લા દસ જન્મોથી લોકોને ...
15
16

ને..રંગીલો... રાહુલ મહાજન...!

મંગળવાર,માર્ચ 9, 2010
સ્વયંવર... સાંભળવામાં કેટલું સુંદર લાગે છે આ નામ.. આવો જ એક સ્વયંવર રામાયણ યુગમાં યોજાયો હતો જેમાં દેવી સીતાએ શ્રીરામના ગળામાં વરમાળા પહેરાવી હતી. બદલામાં શ્રીરામે પણ પરશુરામનું ધનુષ્ય તોડીને પોતાની વિરતાનો પરિચય આપ્યો હતો એક એ સ્વયંવર હતો જેના માટે ...
16
17
'' ગુજરાતની ભૂમિ સંતોની ભૂમિ છે અહીં વર્ષોથી સંતોને માન અને દાન આપવામાં આવે છે એવામાં જો કોઈ સંત સામેથી અહીં આવીને રાજ્યના કન્યા કેળવણી ખર્ચમાં દાન આપે તો તેનો અર્થ એ જ થયો કે, રાજ્ય સાચી દીશામાં જઈ રહ્યું છે. ''માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ...
17
18
બિચારું એક ભોળું, નિખાલસ અને નિષ્કપટ રિંગણું.. ખબર નહીં લોકો આ ગરીબની પાછળ કેમ પડ્યાં રહે છે ? જ્યાં કોઈ સિદ્ધાંતહીન વ્યક્તિ જોવા મળતો નથી, ત્યારે તેને થાળીમાં રાખેલું રિંગણું જાહેર કરી દેવામાં આવે છે. આ ખરેખર અન્યાય છે કારણ કે, બન્નેમાં કોઈ સમાનતા ...
18
19

ક્યા જઈ રહ્યા છીએ આપણે ?

ગુરુવાર,ફેબ્રુઆરી 4, 2010
26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે આપણને દેશભક્તિના ગીતો વગાડવા કેટલા ગમે છે - યે દેશ હે વીર જવાનો કા, અલબેલો કા મસ્તાનો કા' અને 'હે પ્રીત જહાં કી રીત જહાં, મે ગીત વહા કે ગાતા હુ, ભારત કા રહેનેવાલા હું ભારત કી બાત સુનાતા હુ' વગેરે. એ ગીત સાંભળતી વખતે કે ...
19