રવિવાર, 28 ડિસેમ્બર 2025
0

Vitamin-D Overdose Signs: વધુ પડતું વિટામિન ડી ખાઓ તો શું થાય છે? તેના લક્ષણો કેવા છે?

મંગળવાર,ઑક્ટોબર 4, 2022
0
1
Navratri 2021: આ રીતે તૈયાર કરો પારંપરિક કન્યા ભોજ જાણો રીત
1
2

દિવાળી રેસીપી - ચકલી chakali

રવિવાર,ઑક્ટોબર 2, 2022
દિવાળીની રેસીપી દિવાળી રેસીપી - ચકલી chakali સામગ્રી - એક કિલો ચોખા, 1/2 કિલો ચણાની દાળ, 1/4 કિલો અડદની દાળ, 125 ગ્રામ મગની દાળ, એક મુઠ્ઠી આખા ધાણા, બે ચમચી જીરુ, એક મુઠ્ઠી સાબુદાણા.
2
3
Premature White Hair Problem: નાની ઉમ્રમાં માથાના વાળ સફેદ શર્મિદંગી અને લો ક્નાફિડેંસના કારણ બની જાય છે. કારણ કે એવા હમેશા તે લોકો તેઓ તમને વૃદ્ધ સમજવાની ભૂલ કરે છે. તેનાથી બચવા માટે આજથી જ અમુક ખાસ આહાર લેવાનું શરૂ કરો.
3
4
World Heart Day : 29 સપ્ટેમ્બરમાં વિશ્વભરમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનું કારણ લોકોને હૃદયની બીમારીઓ વિશે જાગૃત કરવાનો છે. જેમ કે તમે બધા જાણો છો કે આજના સમયમાં હાર્ટ ફેલ્યોરના કેસ ઝડપથી વધી રહ્યા છે. હાર્ટ એટેકના ...
4
4
5
World Heart Day- તમારા હાર્ટને રાખવા ઈચ્છો છો સ્વસ્થ તો જરૂર કરો આ સરળ એક્સરસાઈજ
5
6

સરગવો સ્વાસ્થય માટે ફાયદાકારક

બુધવાર,સપ્ટેમ્બર 28, 2022
શુ તમે જાણો છો કે સરગવાની સીંગની (ડ્રમસ્ટિક્સ) જડથી લઈને ફૂલ અને પાનમાં આરોગ્યનો ખજાનો છુપાયેલો છે. જેમા સ્વાદ વધારવા માટે લીંબૂનો રસ, કાળામરી અને સંચળ મિક્સ કરવામાં આવે છે. તમે તમારા ફાયદા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો. તેના પર પ્રકાશ નાખી ...
6
7

Veer Bhagat singh gujarati essay - વીર ભગત સિંહ

બુધવાર,સપ્ટેમ્બર 28, 2022
ભારત તો વીરોની ભુમી કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ. ન જાણે કેટલાયે વીરો થઈ ગયાં અહીંયા અને આગળ પણ થશે પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઇ પહેલા થયાં હતાં કે ન આગળ થશે. છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરજસ્ત પ્રેરણારૂપ સમાન ...
7
8
Skin Care: 1. હાઈડ્રેશન છે જરૂરી તમારી ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે ખૂબ પાણી પીવુ. આ ન માત્ર તમારી સ્કિનને હાઈડ્રેટ કરે છે પણ તેને સાફ અને ડિટૉક્સીફાઈડ પણ કરે છે. પ્રિયંકા ઘણ્ય પાણી પીવે છે.
8
8
9
રોજ રાત્રે ભૂલ્યા વગર નાભિને મહત્ત્વ આપીને આ એક કામ કર્યું તો તમારી સુંદરતા અને સારું સ્વાસ્થ્ય તમારો ક્યારેય સાથ નહીં છોડે. જો તમે નિયમિતપણે તમારી નાભિ પર તેલ લગાવશો, તો તેની સીધી અસર તમારા ચહેરાની સાથે સાથે શરીર પર પણ પડશે. આજે અમે તમને કેટલાક ...
9
10
એક દિવસ અકબર બાદશાહને બધા દરબારીઓએ પુછ્યુ કે તમે બીરબલને સૌથી વધુ બુદ્ધિશાળી કેમ સમજો છો ? શુ અમે હોશિયાર નથી ? બાદશાહ અકબરે કહ્યુ કે બીરબલ પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે તેથી તે મારી નજરમાં બુદ્ધિશાળી છે.
10
11
સામગ્રી - 200ગ્રામ સાબુદાણા, 250 ગ્રામ બટાકા, 100ગ્રામ સીંગદાણા, લીલા મરચાં 5 થી 6 નંગ, જીરું એક ચમચી, ખાંડ બે થી ત્રણ ચમચી, બે નંગ લીંબુનો રસ, ઝીણા સમારેલા લીલા ઘાણા એક કપ, મીઠુ સ્વાદ મુજબ અને તળવા માટે તેલ.
11
12
Uric Acid: યુરિક એસિડ વધવાથી ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો કે યુરિક એસિડ એક રસાયણ છે જે આપણા બધાના શરીરમાં બને છે, પરંતુ આપણી કિડની તેને શરીરમાંથી દૂર કરે છે. પરંતુ કેટલાક કારણોસર આપણા શરીરમાં યુરિક એસિડની માત્રા વધવા લાગે છે. જેના પછી ...
12
13
Rid Of Rats: ઘરમાં કોઈ પણ વસ્તુ મુકતા પહેલા આપણા મનમાં ઉંદરનો વિચાર જરૂર આવે છે. ઘણીવાર ઘરોમાં, ઉંદરો ક્યારેક વાયર કતરી નાખે છે તો ક્યારેકખાદ્ય ચીજવસ્તુઓ પર બરબદ કરે છે અથવા કિંમતી કપડાં કતરી ખાય છે. સાથે જ જો ઉંદરો બિલ બનાવીને તમારા ઘરમાં જ રહેવા ...
13
14
Weight Loss Drink: આજકાલ મોટાભાગના લોકો તેમના પેટની વધેલી ચરબીથી પરેશાન છે. ભારતમાં દર ચોથામાંથી એક વ્યક્તિ પણ સ્થૂળતાથી પીડિત છે. વધુ પડતું વજન ફક્ત તમારા વ્યક્તિત્વને બગાડે છે પરંતુ તમે બ્લડ સુગર, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક વગેરે જેવી ઘણી બીમારીઓના ...
14
15
વધુ પડતું મીઠું ખાવાથી આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે અસર થાય છે. ઉચ્ચ સોડિયમ ખોરાક તમારી કિડની માટે સમસ્યારૂપ બની શકે છે જે બદલામાં તમારું બ્લડ પ્રેશર વધારી શકે છે અને હૃદય રોગ અને સ્ટ્રોક તરફ દોરી શકે છે. આનાથી તમારા હાડકાંમાંથી કેલ્શિયમની ખોટ પણ થઈ ...
15
16

Fish સાથે ભૂલથી પણ ન ખાશો આ 7 વસ્તુઓ

શનિવાર,સપ્ટેમ્બર 17, 2022
માછલી સાથે કે પછી આ 7 ખોરાક ખાવાથી ગંભીર બીમારી થઈ શકે છે.
16
17

Pm modi quotes - PM મોદીના પ્રખ્યાત કોટ્સ

શુક્રવાર,સપ્ટેમ્બર 16, 2022
PM મોદીના પ્રખ્યાત કોટ્સ - "ખરાબમાં સારું શોધો, તો કોઈ વાત બને, સારામાં ખરાબ શોધવો એ દુનિયાનો રિવાજ છે.
17
18

Apple Benfits- સફરજન ક્યારે ખાવુ જોઈએ ?

ગુરુવાર,સપ્ટેમ્બર 15, 2022
સફરજન ખાવાનો પુરો લાભ તેને યોગ્ય સમય પર ખાવાથી મળે છે. જાણો સફરજન ખાવાનો યોગ્ય સમય
18
19
મહાન ભારતીય એન્જિનિયર 'ભારતરત્ન' મોક્ષગુંડમ વિશ્વેશ્વર્યાની સ્મૃતિના રૂપમાં ભારતમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ એન્જિનિયર દિવસની ઉજવણી કરવામાં આવે છે. 'ભારતરત્ન' થી સન્માનિત સર મોક્ષગુંડમ વિશ્વેશ્વર્યાના જન્મદિનની ઉજવણી માટે દર વર્ષે 15 ...
19