Miscellaneous Health 100

સોમવાર, 13 એપ્રિલ 2026
0

Health Tips: વધુ મીઠુ ખાવાથી થઈ શકે છે આ ગંભીર બીમારીઓ, જાણો આખો દિવસમાં કેટલુ મીઠુ(Salt)ખાવુ જોઈએ.

શુક્રવાર,જાન્યુઆરી 29, 2021
0
1
પ્લાસ્ટિકની બોટલથી પાણી પીવું કેન્સરનું કારણ બની શકે છે. જ્યારે પ્લાસ્ટિક બોટલ સૂર્યમાં ગરમ​​ હોય છે ત્યારે પ્લાસ્ટિકમાં રહેલ રસાયણો લીક કરવાનું શરૂ કરે છે અને તે પાણીમાં ઓગળીને અમારા શરીરને નુકસાન કરે છે.
1
2
કોરોના મહામારી દરમિયાન લોકો વચ્ચે ઈમ્યુનિટી વધારવા પ્રત્યે જાગૃતતા વધી. આવામાં શરીરને મજબૂત બનાવવા માટે પ્રોટીન અને વિટામિનના સેવનની વાત કરવામાં આવે છે. બીજી બાજુ અનેક લોકોમાં આ વાતની દુવિદ્યા પણ રહે છે કે શરીર માટે પ્રોટીન કે વિટામિનમાંથી કયુ પોષક ...
2
3
સ્વસ્થ રહેવા માટે ઓછામાં ઓછા આઠ કલાકની ઉંઘ જરૂરી છે, અ તો તમે બધા જાણતા જ હશો પણ જો તમે ઓછામાં ઓછા આઠ કલાકની ઉંઘ નહી લેતા તો તમને આરોગ્યના કયાં નુકશાન ઉઠાવવા પડી શકે છે, આ તમે નથા જાણતા, જાણો 5 નુકશાન, જે ઉંઘની કમીથી હોય છે.
3
4
Weight Loss Drink: શિયાળામાં, લોકો વારંવાર અને તળેલા ખોરાક ખાવાથી વજન વધારવાની ફરિયાદ કરે છે. જો તમને એક જ ફરિયાદ હોય તો તમે આ મોસમમાં તમારા શરીરને ડિટોક્સ કરીને અને બધા નુકસાનકારક ઝેરને દૂર કરીને સરળતાથી વધતા વજનથી છૂટકારો મેળવી શકો છો. ...
4
4
5
જો તમે તમારી હેલ્થને લઈને થતી નાની નાની પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો અપનાવો આ ટિપ્સ.. તમને ફાયદો જરૂર થશે.
5
6
ભોજનને કઈક જુદો જ સ્વાદ આપીને તેને સ્વાદિષ્ટ બનાવા માટે તડકો લગાવાય છે. જેથી બધા મસાલાનો યોગ્ય સ્વાદ તેમાં ઓગળી જાય. પણ શું તમે જાણો છો કે વઘાર લગાવવાથી આરોગ્યને પણ ઘણા ફાયદા હોય છે. અત્યારે જ જાણો આ 5 ફાયદા
6
7
સામાન્ય રીતે દરેકના ઘરે રોટલી બનાવવામાં આવે છે. રોટલીથી ક્યારેય કોઈનુ મન ભરાતુ નથી. બજારમાં મળતા ખાદ્ય પદાર્થો ગમે તેટલા સ્વાદિષ્ટ હોય પણ તેને તમે રોજ ખાઈ શકતા નથી. ઘણા લોકોનુ રોટલી ખાધા વિના પેટ ભરાતુ નથી. પરંતુ કેટલાક લોકો જાણતા અજાણતા રોટલી ...
7
8
આજકાલ લાઈફસ્ટાઈલ જ કંઈક એવી છે કે દરેક બીજી વ્યક્તિને કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડે છે. આવામાં જો કોઈ એવી વસ્તુ તમારા ડાયેટમાં સામેલ કરી લેવામાં આવે જેનાથી અનેક બીમારીઓ પહેલા જ સુરક્ષા થઈ જાય. તેથી પલાળેલી ખસખસ ખાવાથી આરોગ્યને અનેક પ્રકારના ...
8
8
9
વધારેપણુ મહિલાઓના રસોડામાં કસૂરી મેથી જરૂરી હોય છે. આ ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવામાં કામ આવે છે. તેના સેવનથી જેટલા સ્વાસ્થય લાભ મહિલાઓને હોય તેને જાણ્યા પછી તમને આ કોઈ વરદાનથી ઓછું નહી લાગશે. આવો જાણીએ છે મહિલાઓને કસૂરી મેથીનો સેવનથી થતા 5 ફાયદા
9
10
ફણગાવેલા ચણાના ફાયદા અંગે તમે અનેકવાર સાંભળ્યું હશે. ઈમ્યુન સિસ્ટમ નબળી હોય કે પછી તમે જલદી બીમાર પડી જતા હોવ તો આ ફણગાવેલા ચણાનું સેવન તમને ફાયદો કરાવશે. તેનાથી ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે સાથે સિઝનલ બીમારી જેવી કે શરદી, ...
10
11
આપણે બધા જીવનમાં ક્યારેક ને કયારેક વજન ઓછુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ વજન ઘટાડવુ સહેલુ નથી. શરઈરની વધારાની ચરબી ઓછી કરવા માટે પૂરતો સમય, ધેર્ય, સમર્પણ અને સ્વસ્થ જીવન શૈલીની જરૂર હોય છે. પણ જો અમે કહીએ કે હવે સૂતી વખતે પણ તમે વજન ઓછુ કરી શકો છો તો ...
11
12

આ છે વાસી રોટલી ખાવાના ફાયદા

ગુરુવાર,જાન્યુઆરી 21, 2021
આ છે વાસી રોટલી ખાવાના ફાયદા
12
13
* સાયટિકાનો દુખાવો દૂર થાય છે * કમરના દુખાવામાં અચૂક * સાંધાના દુખાવો દૂર થશે
13
14
મિત્રો તમે બધાએ કાળી મરીનો નામ તો સાંભળ્યું હશે. જી હા કાળી મરીમાં પિપરીન, આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગજીન, જિંક, ક્રોમિયમ, વિટામિન સી, વિટામિન એ, વિટામિન ડી, એવા એંતી ઑક્સીડેટ અને ઘણા પોષક તત્વ હોય છે. જેનાથી 70 પ્રકારના રોગોને ઠીક કરી શકાય છે. ...
14
15
સ્વસ્થ રહેવાની 10 સારી વાતોં -જાણો શું અને ક્યારે અને કેટલું કરવું
15
16
આજકાલ ડાયાબિટીઝ એક સામાન્ય રોગ બની ગયો છે. ભારતમાં લગભગ દરેક ત્રીજો વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી છે. આજના આ ભાગદોડ ભર્યા સમયમાં આપણા ખોટા ખાનપાન અને રીતથી ઘણા લોકો ટાઈપ 2 ડાયાબિટિસથી ગ્રસિત છે. ભારતમાં લગભગ 70 કરોડ લોકો આ બીમારીથી પીડિત છે. તેથી જ ...
16
17
ટિપ્સ - ખાંસી થી પરેશાન છો તો આમળાને શેકીને ખાવુ, ખૂબ રાહત મળશે. - હેડકી આવતા પર તુલસી અને ખાંડ ખાઈને પાણી પી લેવાથી ફાયદો મળે છે.
17
18
મગજને તેજ બનાવવા માટે મોટેભાગે લોકોને સવારે પાણીમાં પલાળેલી બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે. બીજી બાજુ બદામ ખાવાથી અનેક હેલ્થ પ્રોબ્લેમ પણ દૂર થાય છે. ઉલ્લેખનીય છે કે બદામમાં પ્રોટીન, વસા વિટામિન અને મિનરલ અન્ય વગેરે ભરપૂર હોય છે. કદાચ આ જ કારણ ...
18
19
ગર્ભાવસ્થામાં પ્રોટીનથી ભરપૂર આહાર, દાળ, બીંસ, પાલક, ઈંડા અને ચિકન ન ખાનારી મહિલાઓ પોતાના થનારા બાળકને પ્રોસ્ટેટ કૈસર પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે.
19