સોમવાર, 28 એપ્રિલ 2025
0

જો તમને પણ યૂરિન રોકવાની ટેવ છે તો થઈ જાઓ સાવધાન

રવિવાર,નવેમ્બર 24, 2019
0
1
ઘઉંની સાથે સાથે ચોખા પણ ભારતનો મુખ્ય ખાદ્ય પદાર્થ છે. સામાન્ય રીતે લોકો કૂકરમાં ચોખા બાફવાને બદલે ચોખાને ઉકાળીને પાણી કાઢીને ખાવુ પસંદ કરે છે. પણ આવામાઅં લોકો એક ખૂબ મોટી ભૂલ કરે છે અને તે એ કે તેઓ ઉકાળેલા પાણી એટલે કે માંડના રૂપમાં ચોખાના બધા ...
1
2
કમરના દુખાવાના મુખ્ય કારણ માંસપેશીઓ પર વધારે તનાવ હોય છે. સાંધાના ખેંચાવથી પણ આ હોય છે. કેલ્શિયમની કમીથી હાડકા નબળા થઈ જાય છે. વધારે વજન હોવાથી કમર દુખાવો હોય છે. પ્રસવ પછી મહિલાઓને યોગાભ્યાસ શરૂ કરવું જોઈએ.
2
3
મોબાઈલ ફોનની દખલ જીવનમાં એટલી વધી ગઈ છે કે આપણે દરેક સ્થાન પર ફોન લઈને પહોંચી જઈએ છીએ. રાત્રે સૂતી વખતે પણ આપણે ફોનનો ઉપયોગ કરતા રહીએ છીએ. આવામાં મોબાઈલને કારણે આપણે અનેક બીમારીઓના શિકાર થઈ રહ્યા છીએ. આપણામાંથી અનેક લોકો મોબાઈલ ફોનને ટૉયલેટમાં પણ ...
3
4
ગર્મીના મૌસમમાં લોકોને પરસેવાની દુર્ગંધથી પરેશાન રહે છે. મૌસમમાં રહેલ ગર્મી ઉમસ તેનો એક કારણ છે. કોઈના માથા પર પરસેવું આવે છે તો કોઈને અંડર આર્મ્સમાં, કોઈના પગમાં પરસેવું આવે છે, તો કોઈના હાથમાં, મને ખૂબ ગર્મી લાગે છે અને હાથ પગમાં આવું પરસેવું આવે ...
4
4
5
શરદી આવી ગઈ છે. ઠડીના ગર્મ કપડાની સાથે રજાઈ અને ધાબડા પણ ઘરમાં નિકળવા શરૂ થઈ ગયા છે. ઘણા લોકો બ્લેંકેંટના ટેવી હોય છે તો ઘણાને રજાઈમાં સોવું સારું લાગે છે. પણ જ્યાં સુધી રજાઈની વાત છે તો જો તમે પણ શરદીમાં રજાઈ કે ધાબડાની અંદર મોઢું ઢાકીને સુવો છો. ...
5
6
વજન ઓછુ કરવા માટે તમે કેટલી પણ મહેનત કેમ ન કરો પણ તમને તમારા પોતાના ડાયેટ પર ધ્યાન આપવુ જરૂરી રહેશે. ઉલ્લેખનીય છે કે વજન ઓછુ કરવા માટે કોઈ એવી જાદુઈ વસ્તુ નથી જે ક્ષણભરમાં
6
7
એવી ઘણી વસ્તુઓ છે જે આપણે દરરોજ કરીએ છીએ જે યોગ્ય નથી અને જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. તેમાંની એક ટોઇલેટ છે. સમયથી શૌચાલયમાં જવું એક તંદુરસ્ત વ્યક્તિની નિશાની છે, કારણ કે તે આપણા શરીરમાં બધી જ ગંદગી બહાર કાઢે છે. પરંતુ ઘણી વખત જોવામાં ...
7
8
અનેક લોકો પોતાના દિવસની શરૂઆત ચા પી ને કરે છે. કારણ કે ચા વગર તેમની ઉંધ ખુલતી નથી. પણ ચા નુ સેવન આરોગ્ય માટે હાનિકારક હોય છે. આવામાં તમે તમારા દિવસની શરૂઆત આદુવાળી ચા થી કરી શકો છો. તેનાથી તમારુ વજન ઘટવામાં મદદ મળવા ઉપરાંત આપ અનેક બીમારીઓથી બચ્યા ...
8
8
9
હળદર એક એવો મસાલો છે જ એ દરેકના રસોડામાં જોવા મળે છે. આ ઉપરાંત તેનો પ્રયોગ ઔષધીયના રૂપમાં પણ કરી શકાય છે. હળદરવાળુ દૂધ બીમારીઓ સાથે દુખાવામાં પણ તરત આરામ આપે છે. પ્ણ કેટલાક લોકોએ આનુ સેવન કરતા બચવુ જોઈએ. આજે અમે તમને બતાવીશુ કે ક્યા ક્યા લોકોએ ...
9
10
જો તમે ફિટનેસ વિશે વિચારો છો અને ફિટ રહેવાની કોશિશ કરો છો તો ન તમે ગ્રીન ટી ચોક્કસ જ પીતા હશે. છેલ્લા કેટલાક વર્ષમાં ગ્રીન ટીની લોકપ્રિયતા ઘણી વધી છે. વજન ઓછુ કરનારાઓ માટે આ પસંદગીનુ પીણું છે. આ ઉપરાંત સ્કિનની ક્વાલિટી સુધારવા, મેટાબોલિજ્મ બુસ્ટ ...
10
11
શિયાળો આવતા જ નાના બાળકોથી માંડીને દરેક વયના લોકોને જો કોઈ પરેશાની સૌથી વધારે સતાવતી હોય તો એ છે શરદી અને ખાંસી.. આવામાં મોટાભાગના લોકો ડોક્ટર પાસે જવુ પસંદ કરતા નથી અને ઘરમાં મુકેલી જ કોઈ દવા કે જાહેરાતોમાં આવતી શરદી ખાંસીની દવા લઈ લે છે પણ વારે ...
11
12
ડાયાબિટીઝ હોવાનો મતલબ એ નથી કે જીંદગી ખતમ થઈ ગઈ. આ બીમારીમાં જો સંયમિત જીન જીવવામાં આવે તો બધુ મેળવી શકાય છે અને સૌથી મોટુ કામ સંયમ હોય છે ખાન પાનનુ. ડાયાબિટીઝના દર્દી માટે એ જાણવુ ખૂબ જરૂરી છે કે શુ ખાશો, ક્યારે ખાશો અને કેટલુ ખાશો ? જો ડાયાબિટીસના ...
12
13
દર વર્ષે 14 નવેમ્બરે વૈશ્વિક ડાયાબિટીઝ દિનની એક ઝૂંબેશ તરીકે ઉજવણી કરવામાં આવે છે કેમ કે ભારતમાં 72 મિલીયન લોકો આ માંદગીની અસર હેઠળ છે અને દેશભરમાં ધીમે ધીમે અત્યંત સર્વસામાન્ય રોગ બની રહ્યો છે. ઇન્ડિયન ડાયાબિટીઝ ફેડરેશનના અંદાજ અનુસાર આ સંખ્યામાં ...
13
14
આજ કાલ ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. શુગર લેવલ વધવુ કે ઘટવુ બંને આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. જો કે આજકાલ લોકોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધુ જોવા મળી રહી છે. શુવર વધવાથી શરીરના ઓર્ગંસ ડેમેજ થવા ઉપરાંત એ જીવલેણ પર સાબિત થઈ શકે છે. ...
14
15
શું તમે ટાઈટ અંડરવિયર પહેરો છો? શું નૂડલ્સમાં સોયા સૉસ મિક્સ કરીને ખાવો છો? કે ખોળામાં લેપટોપ લઈને બેસો છો ? તો સ્પર્મ કાઉંટ માટે તમે જ જવાબદાર છો. આ અમે નહી કહેતા પણ એક રિસર્ચ કહે છે .
15
16
રૂંવાટા ઉભા થવાને Goosebumpsપણ કહેવાય છે. આ ખૂબજ સામાન્ય પ્રતિક્રિયા છે જે શરીરમાં ઠંડ લાગતા કે કોઈ અચાનક ભાવનાત્મક પ્રતિક્રિયામાં આવેલ ફેરફારના કારણે પણ આવું હોય છે. હકીકતમાંજ્યારે કોઈ
16
17
આપણા ખાન-પાન અને જીવનશૈલીમાં સુધાર કર્યા પછી આપણે બીમારીઓથી રાહત મેળવી શકીએ છીએ. આવી જ એક બીમારી છે બ્લડ પ્રેશર. પછી ભલે બ્લડ પ્રેશર હાઈ હોય કે લો. બંને શરીર માટે નુકશાનદાયક છે. પણ ખાન પાનમાં આવી વસ્તુઓને સામેલ કરીને જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થાય ...
17
18
શું તમે ખૂબ શરદી થઈ છે, જે જવાનો નામ નહી લઈ રહ્યુ છે તો? તો અમારા જણાવેલ ઉપાય તરત અજમાવો. તમને શરદીની સમસ્યાથી તરત જ રાહત મળવામાં મદદ મળશે. 1. શરદી થતા પર કાલી મરી, ગોળ અને દહીં મિક્સ કરી ખાવો. તેનાથી બંદ નાક ખુલે છે.
18
19
વૈવાહિક લાઈફ રોમાંસ વગર જીવન અધૂરી હોય છે. પણ લવમેકિગના સમયે કપ્લ્સ એક બીજાની પસંદ નાપસંદનો ધ્યાન રાખવું જોઈએ કારણ કે નાની નાની ભૂલ બેડરૂમમાં પાર્ટનરનો મૂડ બગાડી શકે છે.
19