0
સ્વાદ જ નહી સ્વાસ્થય માટે પણ લાભકારી છે કોથમીર
શનિવાર,ઑક્ટોબર 24, 2020
0
1
શુક્રવાર,ઑક્ટોબર 23, 2020
ઠંડુ હવામાન તમને સ્વસ્થ બનાવવા માટે, આરોગ્યની સાવચેતી રાખવા માટે પણ છે .... આ દિવસોમાં આ 6 રોગોથી દૂર રહો અને તમારી પ્રતિરક્ષા તરફ ધ્યાન આપો ..
1
2
રાજગરોના લોટ વિશે જાણકારી. હજારો લોકો જે આનો ઉપયોગ વ્રતમાં કરે છે , એ નથી જાણતા કે છેવટે આ રાજગરા શું હોય છે. હોઈ શકે છે કે તમને પણ ખબર નહી હોય . ચાલો અમે તમને જણાવીએ છે. રાજગરો એક રીતના છોડ છે , જેની પ્રજાતિઓ જંગલી છે. રાજગરાના સફેદ ફૂલથી ...
2
3
બદલતા મૌસમ કે દિવસભત કામ કર્યા પછી આજકાલ માથાનો દુખાવો અથવા શરીરના દુખાવાની સમસ્યા સામાન્ય છે. કેટલાક લોકો માથાનો દુખાવો અથવા શરીરમાં દુખાવો દૂર કરેવા માટે ડૉક્ટરને પૂછ્યા વગર પેનકિલર લે છે. તે સમયે તો તમને શરીર અથવા માથાનો દુખાવોથી આરામ મળે છે ...
3
4
આદુંનો ઉપયોગ આપણે બધા પોત-પોતાના ઘરમાં કરીએ છીએ. કેટલાક લોકો તેમનો ઉપયોગ મસાલાના રૂપમાં કરે છે. તો કેટલા ગાર્નિશિંગ માટે. તેના ફ્લેવરથી ભોજનનો સ્વાદ વધી જાય છે. આ ઉપરાંત તે બળતરા, એંટીફંગલ, એંટીબેક્ટીરિયલ અને એંટીવાયરલ ખૂબીઓથી પણ ભરપૂર હોય છે. તેના ...
4
5
તાજા લીલા શાકભાજીમાંથી બનાવેલા સૂપ કોને ન ભાવે ? ખાસ કરીને ઠંડીની મોસમમાં સૂપની મજા જ કંઈક અલગ હોય છે. જો કે આજકાલ જે પ્રકારનાં સૂપ પીવાઇ રહ્યા છે તેમાંથી મોટા ભાગના સ્વાદપ્રદ તો છે પરંતુ સ્વાસ્થ્યપ્રદ નથી. આ વાત કહી રહ્યા છે અખંડાનંદ કોલેજના ...
5
6
દેશમાં નવરાત્રીનો તહેવાર 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રીમાં મા દુર્ગાની પૂજા-અર્ચના સમગ્ર 9 દિવસ સુધી કરવામાં આવે છે. મોટાભાગના લોકો નવરાત્રી નિમિત્તે વ્રત રાખે છે. આ સમયે, લોકોના મનમાં કોરોનાવાયરસ (Coronavirus) વિશે ડર પણ છે, કારણ કે ...
6
7
નવરાત્રિ ઉપવાસ દરમિયાન આ ફૂડ્સ અને ડ્રિંકના સેવન તમારી Immunity ને કરશે મજબૂત રાખશે ઉર્જાવાન
7
8
કોરોના વાયરસએ અત્યાર સુધી દુનિયાભરમાં ત્રણ કરોડ 52 લાખ લોકોને સંક્રમિત કરી નાખ્યુ છે જ્યારે 10 લાખ 39 હજારથી વધારે લોકો આ રોગચાળાની ચપેટમાં આવીને મોતના મોઢામાં આવી ગયા છે. આ રોગચાળાના કારણે અમારા જીવનમાં ઘણા ફેરફાર આવ્યા છે. હવે આ રોગથી પોતે કેવી ...
8
9
કાળજી રાખો, રોગથી દૂર રહો
આજે, સમગ્ર વિશ્વમાં ફક્ત એક જ નામ પડઘો છે અને તે કોરોના વાયરસ છે. આ વાયરસ અંગે, જ્યાં લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે,
9
10
કોરોના વાયરસ સામે અસરકાર આયુર્વેદિક ઉકાળો આ રીતે બનાવો
10
11
ખાલી પેટ કેળાનું સેવન પાચન માટે યોગ્ય નથી
11
12
સમય સાથે વ્યક્તિને વિવિધ પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે. તેમા કોલેસ્ટ્રોલ અને બીપીની સમસ્યાનો પણ સમાવેશ છે.
12
13
ભોજનમાં વરિયાળીનો ઉપયોગ મસાલા તરીકે ઘણો થાય છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ મોઢાના ફ્રેશનર તરીકે પણ કરે છે. વરિયાળી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે, પણ સાથે સાથે બીજા ઘણા ફાયદા પણ છે. ખરેખર, વરિયાળી ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે, તેના વપરાશ પછી ખોરાકને ...
13
14
કેળાના 12 ચમત્કારિક આરોગ્ય, જરૂર જાણો - Benefits of banana
14
15
જ્યારે રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે, ત્યારે આપણે રોગો સામે લડી શકીએ છીએ. જો આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય માંદગી આપણા ઉપર પ્રભુત્વ જમાવી શકે નહીં. જો આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય, તો તે આપણને શરદી અને કફથી જ બચાવે છે, પરંતુ હેપેટાઇટિસ, ...
15
16
દરેક વય ગ્રુપમાં ગરબા કરવાના ડ્યૂરેશન મુજબ કેલોરી બર્ન થાય છે.
18 વર્ષ સુધીનું એજ ગ્રુપ : આ એનર્જેટિક એજ ગ્રુપ ફાસ્ટ ગરબા પણ લાંબા સમય સુધી રમી શકાય છે. વચ્ચે એકાદ બે વાર બ્રેક લો.
16
17
ગોરા ચેહરા માટે કુદરતી બ્યુટી ટિપ્સ
17
18
આપણી આંખો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેથી તેની વધુ દેખરેખની જરૂર હોય છે. આંખોને લઈને થયેલ એક નાનકડી બેદરકારી પણ ખતરનાક સાબિત થઈ શકે છે.
18
19
એવા ઘણા અવસર હોય છે, જ્યારે તમેન બહારનો ભોજન કરવું પડે છે. ઘણી વાર શોકથી તો ઘણી વાર ઘર પર ભોજન બનાવવાનું મન ના હોય ત્યારે, તેમજ ક્યારે ઑફિસ પછી ભોજન બનાવવાનો સમય નહી હોય. એવા
19