0
Corona Virus- આખરે કેટલા દિવસ સુધી જિંદા રહે છે કોરોના વાયરસ?
શુક્રવાર,માર્ચ 27, 2020
0
1
કોરોના વાયરસ (COVID 19) વિશે દરરોજ નવું સંશોધન અને વાત બહાર આવી રહી છે. હુબેઇ પ્રાંતની જિનિતાન હોસ્પિટલના સંશોધનથી એક નવી વાત બહાર આવી છે. રિક્ટરમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્લડ ગ્રુપ એ લોકોને કોરોના વાયરસનો સૌથી ચેપ છે. બ્લડ ગ્રુપ ઓ ધરાવતા ...
1
2
21 દિવસનું લોકડાઉન તમને પરેશાન કરી શકે છે, પરંતુ કોરોના જેવા સંક્રમિત વાયરસને રોકવાનો સંપૂર્ણ લોકડાઉન એ સૌથી અસરકારક રીત છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં યુનિવર્સિટી ઓફ મિશિગન અભ્યાસ સૂચવે છે કે એક અઠવાડિયાના કુલ લોકડાઉનથી કોરોનાના સંભવિત ચેપમાં 161 ગણો ...
2
3
ભારતીય મેડિકલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) મેથેમેટિકલ મોડેલિંગ પર આધારિત તથ્યોનો આ અભ્યાસ ફેબ્રુઆરીના અંતથી થયેલા ડેટા પર આધારિત છે જ્યારે કોરોના દેશમાં બીજા તબક્કામાં પ્રવેશ કરી ન હતી. નવા કોરોના વાયરસથી સંક્રમિત ભારતીય(Sars-Cov-2)ચેપના ...
3
4
આપણે કોરોના વાયરસથી બચવા માટે ઘણી સાવચેતીઓ રાખી રહ્યા છીએ, પરંતુ આ સાવચેતીઓ વચ્ચે, કેટલીક બાબતોને આપણે અવગણીએ છીએ, જેમ કે, આપણે વારંવાર હાથ ધોઈ રહ્યા છીએ, પરંતુ આપણે ચહેરાને વારંવાર નથી ધોઈ શકતા
4
5
આરોગ્ય માટે પાણી પીવુ સારી ટેવ છે. સ્વસ્થ રહેવા માટે દરેક માણસે આખો દિવસ દામિયાન ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી જરૂર પીવુ જોઈએ.
5
6
સામાન્ય રીતે ફણસનું શાક અને તેનાથી બનેલા પકવાનને લોકો ખૂબ પસંદ કરે છે, અને આ મજેદાર પણ હોય છે. જ્યાં ફણસ સ્વાદની સાથે આરોગ્યથી સંકળાયેલ ફાયદા પણ આપે છે. ત્યાં તેના બીયાં પણ કોઈ ખાસ ઓછા નહી. ફણસના બીયાં પણ આરોગ્યથી ભરપૂર હોય છે જાણો 5 ફાયદા
6
7
સામાન્ય શરદી-તાવ અને કોરોના વાયરસમાં અંતર એ
છે કે કોરોના વાયરસના 2 મુખ્ય લક્ષણ છે
7
8
દર્દીઓ પાસેથી મેળવાયેલા સૅમ્પલની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવી અને તે પછી ચીનના અધિકારીઓએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કહ્યું કે આ કોરોના વાઇરસ છે. Corona Virus
8
9
મેડિકલ રિસર્ચ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસથી સંક્રમિત 191 દર્દીઓની સારવારમાં થતી વૃદ્ધિના આધારે કોરોના વાયરસ (Covid19) પહેલા ગળાના પાછલા ભાગમાંથી ફેફસામાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ લોહીમાં પ્રવેશ કરે ...
9
10
વગર ઓશીંકા સૂવો છે ફાયદાકારી, આ રહ્યા 5 ફાયદા
10
11
Dettol Antiseptic Liquid-એક બાજુ જ્યાં બધા કીટાણુઓથી દૂર રહેવા તેમના હાથને સતત કોઈ ન કોઈ સોપથી સાફ રાખવાની કોશિશમાં લાગ્યા છે. તેમજ ડેટૉલના નિર્માતા, રેકિટ બેંકિજરએ સાફ કર્યુ છે કે ડેટૉલ નોવેલ કોરોનાવાયરસ 2019ને નહી મારી શકે. કંપનીએ કહ્યુ કે ડિટૉલની ...
11
12
ઈંડા ખાવા કોણે પસંદ નથી. હવે તો એગ લવર્સ એ ખુદને એગ્ગિટેરિયન ની કેટેગરીમાં મુકી દીધા છે. એટલે કે આ લોકો માંસ નથી ખાતા પણ ઈંડા ખાય છે. ઈંડામાં પોષક તત્વો ભરપૂર છે. ઈંડાના પીળા ભાગમાં 90 ટકા કેલ્શિયમ અને આયરન જોવા મળે છે અને તેના સફેદ ભાગમાં લગભગ ...
12
13
કારણકે કોરોના વાયરસ ખૂબ નવુ છે. તેથી એક્સપર્ટ પણ આ વિશે વધારે નહી જાણતા. પણ તે આ વિશે જાણકારી આપી રહ્યા છે કે કોરોના કેવી રીતે ફેલે છે તેનાથી કેવી રીતે બચાવી શકાય છે.
13
14
ચીનથી ફેલાયેલા ભયાનક કોરોના વાયરસથી અત્યાર સુધીમાં લગભગ 3000 લોકો માર્યા ગયા છે, જ્યારે લગભગ 90 હજાર લોકોને તે ચેપ લાગ્યો હોવાનું કહેવાય છે. આ વાયરસ દિલ્હીમાં પણ દસ્તક આપ્યો છે. દિલ્હીમાં કોરોના પોઝિટિવ મળી આવેલી વ્યક્તિ ઇટાલી અને બ્રિટનથી પ્રવાસ ...
14
15
સૂતા પહેલા ઓશીંકા નીચે રાખી લો લસણની એક કળી
15
16
ચીનથી ફેલાયેલા ભયાનક કોરોના વાયરસથી અત્યાર સુધીમાં લગભગ 3000 લોકો માર્યા ગયા છે, જ્યારે લગભગ 90 હજાર લોકોને તે ચેપ લાગ્યો હોવાનું કહેવાય છે. આ વાયરસ દિલ્હીમાં પણ દસ્તક આપ્યો છે. દિલ્હીમાં કોરોના પોઝિટિવ મળી આવેલી વ્યક્તિ ઇટાલી અને બ્રિટનથી પ્રવાસ ...
16
17
શનિવાર,ફેબ્રુઆરી 29, 2020
ભોજનમાં અજમાનો ઉપયોગ પુષ્કળ કરવામાં આવે છે. તેમા આરોગ્યના અનોખા ગુણ છિપાયા છે. અનેક લોકો આનુ ચૂરણ બનાવીને રાખે છે જે જમ્યા પછી લેવમાં આવે છે. આનાથી પાચન ઠીક રહે છે. આવો જાણીએ આજમાના ગુણો વિશે
પાચન ક્રિયા - અજમો પાચન ક્રિયાને ઠીક બનાવે છે. રોજ ...
17
18
શનિવાર,ફેબ્રુઆરી 22, 2020
કેટલીક વસ્તુઓ ખાલી પેટ ખાવાથી નુકસાન થઇ શકે છે. તેને ખાવાથી શરીરમાં એસિડનું લેવલ વધી શકે છે અને એસિડિટી જેવી સમસ્યા થઇ શકે છે. એટલા માટે ખાલી પેટે આ વસ્તુઓ ખાવાથી બચો. કેટલાક ફળો એવા છે કે જે ખાલી પેટ ન ખાવા જોઇએ. ખાલી પેટ કેળા ખાવાથી કેલ્શિયમ અને ...
18
19
શુક્રવાર,ફેબ્રુઆરી 21, 2020
71 ટકા મહિલાઓ છે આ પ્રોબ્લેમથી અજાણ, ક્યાંક તમે પણ તો નથી?
19