શનિવાર, 17 જાન્યુઆરી 2026
0

Try this - શિયાળામાં ફિટ રહેવા માંગો છો તો જાણો શુ ખાશો

ગુરુવાર,ડિસેમ્બર 26, 2019
0
1
મેથી મહત્વપૂર્ણ ઔષધિઓમાંથી એક છે. એમા વિટામીન ઉપરાંત ઘાત્વિક પદાર્થ અને પ્રોટીન પ્રચુર માત્રામાં જોવા મળે છે. મોટાભાગના લોકો મેથીની કડવાશને કારણે તેને પસંદ નથી કરતા. પરંતુ આ કડવાશ જમવાનો સ્વાદ વધારે છે, સાથે જ આ ભૂખ વધારવામાં પણ મદદરૂપ હોય છે.
1
2

સવારે નહાવાના આ 8 નિયમ અને ફાયદા

સોમવાર,ડિસેમ્બર 23, 2019
* રચનાત્મકતાને વધારે છે હાર્વડની એક અભ્યાસ મુજ્બ સવારના સમયે નહાવાનાથી મગજથી તનાવ અને દબાણ હટી જાય છે અને તમારી રચનાત્મકતા વધે છે.
2
3
જાડાપણુ ઘટાડવાની દરેકને ઈચ્છા હોય છે જો તમે પણ જલ્દી જ વજન ઓછુ કરવા માંગો છો તો રાત્રે સૂતા પહેલા બસ કરી લો આ કામ. ફાયદો જાણીને ચોંકી જશો..
3
4
વજન ઘટાડવાના જુદા-જુદા તરીકા હોય છે. તેનામાંથી એવી તરીકા છે જે રાત્રે અજમાવી શકો છો. જો અમે રાત્રે સૂતાથી 30 મિનિટ પહેલા આ તરીકાને અજમાવે છે તો વજન ઘટાડવામાં મદદ મળે છે. ફિટનેસ એક્સપર્ટ જણાવે છે કે પથારી પર જતા પહેલા કરાવતી આ 8 એક્ટીવિટિજ જે વજન ...
4
4
5
જે લોકો ડાયબિતીજના રોગી છે તેના માટે ખાંડની જગ્યા શુગર ફ્રી ટેબલેટ લેવાનો ચલન શરૂ થઈ ગયું છે. આ ટેબલેટ શુગર ફ્રી હોતા પણ કોઈ પણ વસ્તુમાં મિઠાસ
5
6
શરદીની ઋતુમાં બદામ ખાવાના અનેક ફાયદા થાય છે. તેનાથી યાદગીરી વધે છે સાથે જ તેમા જોવા મળનારા મિનરલ, વિટામિન, ઝિંક, કેલ્શિયમ વગેરેથી પણ શરીરને અનેક ફાયદા મળે છે. રોજ બદામને પલાળીને ખાવુ પણ ખૂબ લાભદાયક છે. પલાળેલી બદામ પાચનમાં મદદ કરે છે.અહી અમે તમને ...
6
7
દરરોજ દાંત સાફ કરવા માટે એક મોટી ચમચી તલ ખાવ તેનાથી દાંત મજબુત થાય છે. વાળ અકાળે સફેદ થઈ જાય અને ખરવા લાગે તો તલનું સેવન કરો.
7
8
તમને આ જાણીને નવાઈ લાગશે પણ હા, કેટલાક લોકો કૉફીમાં બટર નાખીને પણ પીવે છે. આમતો કૉફી જેવા પેય પદાર્થમાં માખણનો સ્વાદ બેસ્વાદ લાગે પણ તેને પીવાના કેટલાક ફાયદા જરૂર હોય છે.
8
8
9
આજકાલ લોકો હેલ્થને લઈને સજાગ થઈ ગયા છે. તેથી વજન વધી જાય કે પેટ અને કમર પર ચરબીના વધી જાય કે દરેક માટે ચિંતાનો વિષય બને છે. આ તમાર લુકને તો બગાડે જ છે સાથે જ તેને કારણે થાયરોઈડ બીપી અને શુગર જેવી અનેક બીમારીઓ પણ થાય છે. આજે આ લેખ દ્વારા અમે ...
9
10
જો તમે વિચારો છો કે ઘીથી માત્ર જાડાપણ વધે છે તો તમારી આ માન્યતા ખોટી છે. તમે આ જાણીને નવાઈ થશે કે ઘી પણ વજન ઓછું કરવામાં મદદગાર છે.
10
11
અમારા શરીર માટે ડુંગળીના યોગદાન કેટલા છે એ તો અમે જાણીએ છે કારણકે આ તમને શાકરૂપે અને સાથે જ રોગને પણ દૂર કરે છે. આથી તમને બધા રોગોથી છુટકારો મળશે કારણકે એમાં ઘણા ગુણ છે જે રોગોથી રાહત આપે છે.
11
12
ચા પીવું દરેક કોઈ પસંદ કરે છે. સવારની ચા, ઑફિસમાં કામના વચ્ચેમી ચા માણસને તાજા કરી નાખે છે. પણ શું તમે જાણો છો કે જ્યાં એક તરફ ચાના ઘણા ફાયદા છે. તેમજ બીજી તરફ તેના ઘણા નુકશાન પણ છે. જરૂરતથી વધારે ચા પીવું આરોગ્ય માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે.
12
13
અડદની દાળને કોઈપણ રૂપે ખાવામાં આવે તો તેનાથી શક્તિ જ મળશે. આ દાળને પલાળીને, વાટીને કપાળ પર લેપ કરવાથી નકસીર અને ગરમીમાં થનાર માથાના દુખાવામાં આરામ મળે છે. આવો જાણીએ અડદની દાળ અને ફાયદા. - રાત્રે નવટાંક (5 રૂપિયાના વજન જેટલુ) અડની દાળને પલાળી દો. ...
13
14
ભાજપના સાંસદ ગણેશ સિંહે દાવો કર્યો છે કે સંસ્કૃત ભાષાને નિયમિત બોલવાથી આપણી 'નર્વસ સિસ્ટમ' ઠીક રહે છે. ધ ક્વિન્ટે PTIના રિપોર્ટને ટાંકીને કહ્યું છે કે લોકસભામાં સંસ્કૃત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય બિલ 2019 પર ચર્ચા દરમિયાન ભાજપ સાંસદ ગણેશ સિંહે આ દાવો ...
14
15

આ 6 પરિસ્થિઓમાં ન ખાવુ જોઈએ લસણ

મંગળવાર,ડિસેમ્બર 10, 2019
તમે સાંભળ્યુ હશે કે લસણ એક દવાની જેમ કામ કરે છે અને જો 1 લસણ રોજ ખાલી પેટ ખાવામાં આવે તો આ બધી બીમારીને દૂર કરી દે છે. પણ અનેકવાર આનુ સેવન સ્વાસ્થ્ય માટે ઘાતક પણ બની જાય છે. અનેકવાર કાચુ લસણ મોઢામાંથી દુર્ગંધ, છાતીમાં બળતરા અને શરીરમાંથી ...
15
16
આપણે સહુ આજકાલ રાગી માલ્ટ, સ્પ્રાઉટેડ રાગી લોટ અને રાગી લોટ વિશે અવારનવાર સાંભળીએ છીએ. પણ આ બધું બને છે શામાંથી? રાગીના બીજમાંથી... રાગી માલ્ટ નાના બાળકથી માંડી પુખ્ત વ્યક્તિઓ માટે જબરદસ્ત ફાયદાકારક છે.
16
17
શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. આપણે શરીરના અંદરની ગરમી કાયમ રાખવા માટે જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ. મોટાભાગના ઘરોમાં ઘઉંની રોટલી બને છે પણ મકાઈ, જુવાર, બાજરી પણ પૌષ્ટિક અનાજ છે. તેમા બાજરી એક સારો સ્વાદિષ્ટ અને ...
17
18
વ્હીટગ્રાસ એક એવી ઔષધિ છે જે એક નહી પણ અનેક રોગ જેવા કે કેંસર શુગર ગઠિયાની સારવારમાં મદદરૂપ સિદ્ધ થય છે. જે રીતે આપણે અંકુરિત દાળ ખાઈએ છીએ એ જ રીતે ઘઉં અંકુરિત કરીને જે roots ઉગે છે તેને વ્હીટગ્રાસ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ જ્યુસ અને ડ્રાઈ પાવડર ...
18
19
ચોખા ભારતીય રસોઈનો મહત્વનો ભાગ છે. ચોખા ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે એટલા જ આરોગ્ય માટે લાભદાયક હોય છે. ભારતમાં એક નહી પણ લાલ સફેદ બ્રાઉન અને કાળા રંગના ચોખા મળે છે. જો તમે પણ આ ચોખા વચ્ચેના અંતરની ગુંચવણમાં છો તો આજે અમે તમારી ગૂંચવણ દૂર કરીશુ ...
19