Miscellaneous Health 114

સોમવાર, 19 જાન્યુઆરી 2026
0

અચાનક ઠંડ લાગતા પર શરીરમાં શા માટે ઉભા થઈ જાય છે, રૂંવાટા, પાછળ છે વૈજ્ઞાનિક કારણ

સોમવાર,નવેમ્બર 4, 2019
0
1
આપણા ખાન-પાન અને જીવનશૈલીમાં સુધાર કર્યા પછી આપણે બીમારીઓથી રાહત મેળવી શકીએ છીએ. આવી જ એક બીમારી છે બ્લડ પ્રેશર. પછી ભલે બ્લડ પ્રેશર હાઈ હોય કે લો. બંને શરીર માટે નુકશાનદાયક છે. પણ ખાન પાનમાં આવી વસ્તુઓને સામેલ કરીને જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલ થાય ...
1
2
શું તમે ખૂબ શરદી થઈ છે, જે જવાનો નામ નહી લઈ રહ્યુ છે તો? તો અમારા જણાવેલ ઉપાય તરત અજમાવો. તમને શરદીની સમસ્યાથી તરત જ રાહત મળવામાં મદદ મળશે. 1. શરદી થતા પર કાલી મરી, ગોળ અને દહીં મિક્સ કરી ખાવો. તેનાથી બંદ નાક ખુલે છે.
2
3
વૈવાહિક લાઈફ રોમાંસ વગર જીવન અધૂરી હોય છે. પણ લવમેકિગના સમયે કપ્લ્સ એક બીજાની પસંદ નાપસંદનો ધ્યાન રાખવું જોઈએ કારણ કે નાની નાની ભૂલ બેડરૂમમાં પાર્ટનરનો મૂડ બગાડી શકે છે.
3
4
ખાવુ કોણે નથી ગમતુ. પણ તકલીફ ત્યારે થાય છે જ્યારે ખાવાની આ ચાહત કબજિયાત, ગેસ અને ખાટા ઓડકાર જેવી પરેશાનીઓમાં બદલાય જાય છે. આ એ પરેશાનીઓ છે જે સાંભળવામાં તો નાનકડી લાગે છે પણ જ્યારે તેનો સમાનો કરવો પડે છે તો ભલભલાને પરસેવો આવી જાય છે. આજે અમે આપને ...
4
4
5
શું તમે આભાસ કર્યું છે કે અચાનક ઉઠતા-બેસતા કે ચાલતા ફરતા તમને સાંધાથી ક્યારે કટ-કટની આવાજ આવી હોય? જો આવું ઘણી વાર થયું છે તો તેને અનજુઓ કદાચ ન કરવું. આ હાડકાઓથી સંકળાયેલી ગંભીર સમસ્યાનો સંકેત થઈ શકે છે. હાડકાઓથી આ રીતની વાર -વાર આવાજ આવતા પર ...
5
6
આ છે ચા પીવાના ફાયદા અને નુકશાન
6
7
રોગીઓને પોતાના મૃત્યુના જોખમને ઓછુ કરવા માટે પથારી પર જતા પહેલા દવા લેવી જોઈએ. આવુ એ માટે કારણ કે એક નવા અભ્યાસમાં જાણ થઈ છે કે હાઈ બીપીની દવા સવારના બદલે રાત્રે લેવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થવાની શક્યતા ઓછી થાય છે. અભ્યાસ મુજબ જો રોગી રાત્રે સૂતા ...
7
8
દિવાળીમાં તહેવાર પોતાની સાથે રૌનક અને ખુશીઓ લઈને આવે છે. દિવાળી ઉજવવામાં વ્યસ્ત લોકો આ ભૂલી જાય છે કે તેમના દ્વાર ફોડવામાં આવતા ફટાકડા ફક્ત પર્યાવરણ જ નહી પણ હેલ્થ માટે પણ હાનિકારક છે. ફટાકડાનો ધુમાડો આંખો અને ત્વચાને નુકશાન પહોંચાડે છે તો બીજી બાજુ ...
8
8
9
સ્વાસ્થ્ય ખરાબ થવા બદલ અનેકવાર સ્માર્ટફોનએ જવાબદાર ઠેરવવામાં આવે છે. પણ દિલના દર્દીઓ પર આ ડિવાઈસનો સકારાત્મક પ્રભાવ પણ પડે છે. શોઘકર્તાઓએ જોયુ છે કે આ એક સાધારણ એપ ચોક્કસ સમય માટે આ રોગીઓને પોતાની દવા લેવામાં મદદ કરવાની એક પ્રભાવી રીત હોઈ શકે છે. ...
9
10
આજના ભાગદોડ ભર્યા જીવનની અંદર લોકો ખાવા-પીવાની અંદર પુરતું ધ્યાન રાખતા નથી અને આથી જ લોકોને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પેટની સમસ્યાઓ માં ગેસ એ સૌથી સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકો ગેસની સમસ્યાથી પીડાતા હોય છે, તું સવારમાં ...
10
11
જો તમે પણ તમારા ઘરની વાસી રોટલી ફેંકી દો છો તો પહેલા તેના ફાયદા જાણી લો. વાસી રોટલી ખાવાથી તમારી અનેક બીમારીઓ દૂર થઈ શકે છે. મોટેભાગે ઘરમાં સવારનો નાસ્તો કે રાતના ખાવામાં વધુ રોટલી બની જાય છે અને આપણે બીજા દિવસે તેને ફેંકી દઈએ છીએ.
11
12
વય પહેલા સફેદ વાળ થવા આધુનિક સમયમાં થનારી સમસ્યાઓમાંથી એક છે. આજકાલ ટીનેએજમાં પણ શાળામાં જતા બાળકોના વાળ સફેદ થવા માંડ્યા છે. વય પહેલા વાળ સફેદ થવાના અનેક કારણ હોઈ શકે છે. જેનેટિક કારણોથી લઈને પ્રદૂષણ પણ વાળ સફેદ થવાનુ કારણ બની શકે છે. પણ મોટાભાગના ...
12
13
એક શોધમાં જોવા મળ્યુ છેકે ગાર્ભાવસ્થાના અંતિમ અઠવાડિયામાં ગર્ભવતી મહિલાઓએ પીઠના બળે સુવુ 10 સિગરેટ પીવા જેટલુ ખતરનાક હોઈ શકે ક હ્હે. આ શોધ ઓકલેંડ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યુ છે.
13
14
જો તમે આ દિવાળી ખૂબ મિઠાઈ ખાધી છે તો જાણૉ વજન વધ્યા છે જાણો કઈ મિઠાઈ કેટ્લું નુક્શાન પહોંચાડે છે. ગુલાબ જામુન બધાને ભાવે છે પણ એના સ્વાદમાં કેટ્લુ વજન છે . ગુલાબ જાંબુના એક પીસમાં 150 કેલોરી હોય છે જે વજન વધારવા માટે ખૂબ વધારે છે.
14
15
જાડાપણુ આજકાલ લોકોની સામાન્ય સમસ્યા છે. ખોટા ખાન-પાન અને લાઈફસ્ટાઈલને કારણે તે જાડાપણાનો શિકાર થઈ જાય છે. આ ઉપરાંત સવારે કરવામાં આવેલી કેટલીક ભૂલોથી લોકોના શરીરનુ મૈટાબોલિજ્મ ધીરે કામ કરવા માંડે છે જે જાડાપણાનુ મેન કારણ છે. તેનાથી વજન વધવા ઉપરાંત ...
15
16
વધારેપણું લોકો સવારે ઉઠતા જ ગર્મ પાણી અને લીંબૂના સેવન કરે છે.એનાથી પેટ સાફ રહે છે. અને શરીરની ગંદગી બહાર નિકળે છે. ડાઈટમાં વધારે હળદર થી થઈ શકે છે આ સાઈડ ઈફેક્ટ
16
17
તમે આ વાત નોટિસ તો કરી હશે કે કેટલાક લોકો શરીરથી એટલા જાડા નથી હોતા. બસ તેમનુ પેટ બહાર નીકળી આવે છે મતલબ બાકી શરીરની તુલનામાં પેટનો નીચલો ભાગ બહારની તરફ નીકળી આવે છે. હકીકતમાં આજના સમયે આવી સમસ્યાનો શિકાર મોટાભાગના લોકો છે. આવામાં સમસ્યાનો હલ જાણતા ...
17
18
દશેરા પર ખવાતાં ફાફડા અને જલેબીમાં પોષક તત્‍વો તો દૂરની વાત છે, પણ નુકસાન કરતાં ટોક્‍સિન વધારે હોવાની પૂરેપુરી સંભાવના ફૂડ એન્‍ડ ન્‍યુટ્રિશનના નિષ્‍ણાતોએ વ્‍યક્‍ત કરી છે. ફાફડા અને જલેબીને માત્ર
18
19
આજની અત્યંત વ્યસ્ત જીવનશૈલીમાં તણાવ, ડાયાબિટિસ, પેઇનકિલર્સના વધુ પડતાં ઉપયોગ તેમજ ધુમ્રપાન જેવી આદતોને કારણે 30થી50 વર્ષની ઉંમરના લોકોમાં કિડની સંબંધિત વિવિધ બિમારીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અગાઉના સમયમાં મોટાભાગે 50 વર્ષ પછીની ઉંમરના લોકોમાં ...
19