0
રાત્રે દાળ ખાવી કે નહીં, આયુર્વેદ શું કહે છે? જાણો દાળ ખાવાનો યોગ્ય સમય
બુધવાર,માર્ચ 3, 2021
0
1
લીંબૂ એટલે ભોજનનો સ્વાદ વધારે નાખે છે. તાજો લીંબૂ તો ગુનકારી હોય જ છે. પણ જો ઘણા દિવસો સુધી ફ્રિજમાં રખાય તો તેને ફેંકવં નહી કારણકે ફ્રોજન લીંબૂ પણ ખૂબ કામનો હોય છે.
1
2
રવિવાર,ફેબ્રુઆરી 28, 2021
છાશમાં ગોળ મિક્સ કરી પીવાથી મૂત્રમાં બળતરાના રોગ મટી જાય છે.
છાશમાં અજમાના ચૂર્ણ મિક્સ કરી પીવાથી પેટમા કૃમિ મરી જાય છે.
2
3
શનિવાર,ફેબ્રુઆરી 27, 2021
જાડાપણુ કે વજન વધવુ કોઈ મુસીબતથી કમ નથી. ખરાબ લાઈફસ્ટાઈલ અને ખોટી ખાનપાનની ટેવને કારણે ઘણા લોકો વજન વધવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકોને સમજાતુ નથી કે તેઓ કેવી રીતે પોતાના વજન પર કાબુ મેળવો. જીમ જઈને વર્કઆઉટ કરવો એક વિકલ્પ હોઈ શકે છે. ...
3
4
શુક્રવાર,ફેબ્રુઆરી 26, 2021
ડાયાબિટીશ રોગીઓએ પોતાના ખોરાક પર ખૂબ ધ્યાન આપવુ જોઈએ. બ્લડ શુગર જો મેંટેન રહેશે તો તમે પુરી રીતે સ્વસ્થ રહેશો જે માટે તમારે પોતાના આહારમાં આરોગ્યપ્રદ વસ્તુઓ જોડવી પડશે.
એવુ ડાયેટ જેમા સારી માત્રામાં ફળ શાકભાજીઓ અને કઠોળ હોય અને એ ખોરાકમાં ...
4
5
બુધવાર,ફેબ્રુઆરી 24, 2021
તમે લસણનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા અને શાકભાજી અને દાળમાં ટેમ્પરિંગ ઉમેરવા માટે કરો છો. જ્યારે લસણ ખોરાકનો સ્વાદ વધારે છે, ત્યારે તેમાં હાજર પૌષ્ટિક તત્વો આપણા શરીરને રોગો સામે લડવાની શક્તિ પણ આપે છે. લસણ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, ...
5
6
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2021
બીટમાં ફાસ્ફોરસ , ક્લોરીન , આયોડીન , આયરન અને વિટામિન હોય છે. એને ખાવાથી હીમોગ્લોબિનની માત્રા વધે છે. એમાં રહેલા એંટી ઓક્સીડેંટ શરીરને રોગોથી બચાવે છે.
6
7
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2021
એક તરફ, જ્યાં ભારતમાં કોવિડ 19 થી પુન: પ્રાપ્તિનો દર 95.99 ટકા રહ્યો છે, ત્યાં કોરોનાના નવા તાકાણે નવી ચિંતા પેદા કરી છે. બ્રિટનથી ભારત પરત આવેલા ઘણા લોકોમાં ચેપના 'નવા સ્વરૂપ' ની પુષ્ટિ થઈ છે.
7
8
સોમવાર,ફેબ્રુઆરી 22, 2021
Weight Loss Home Remedies: જો વધતા વજન અને જાડાપણાથી તમને પરેશાન કરી રાખ્યા છે તો આ ઋતુ અને સમાચાર બંને તમારે માટે લાભકારી સાબિત થઈ શકે છે. જાડાપણુ અનેક રોગોને જન્મ આપે છે આવી સ્થિતિમાં, સમયસર તેનું નિયંત્રણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાડાપણું ...
8
9
સોમવાર,ફેબ્રુઆરી 22, 2021
ઉનાળાની ઋતુમાં થોડીક બેદરકારી લૂ લાગવાના કારણ બની શકે છે. આ સમયે ચેહરા લાલ થઈ જાય છે, શ્વાસ લેવામાં તકલીફ અને ચકકર આવવા જેવા લક્ષણો થાય છે. લૂથી બચવા માટે આ ઉપાયોને અજમાવી શકાય છે.
9
10
શુક્રવાર,ફેબ્રુઆરી 19, 2021
સોજી ખાવાના 5 ફાયદા, શું તમે જાણો છો?
10
11
શુક્રવાર,ફેબ્રુઆરી 19, 2021
વજન ઓછુ કરવા માટે સૌ પહેલા ભાત છોડવાની સલાહ આપવામાં આવે છે. પણ જો તમે ચોખા ખૂબ વધુ પસંદ કરો છો અને રોજના ભોજનનો એક ભાગ છે તો ભાત ખાવાનુ છોડવુ એ ખૂબ મુશ્કેલ થઈ જાય છે. ડાયેટિશિયંસનુ માનીએ તો ભાતને ખાઈને પણ તમે વજન ઘટાડી શકો છો. પણ તેને માટે સૌથી ...
11
12
ગુરુવાર,ફેબ્રુઆરી 18, 2021
પીરિયડ્સનો દુ:ખાવો - જો પીરિયડ્સ દરમિયાન દુ:ખાવો થાય છે તો 15થી 30 દિવસ સુધી જમ્યા પછી કુણા પાણી સાથે અજમો લો. તેનાથી દુખાવાથી રાહત મળશે. પણ જો પીરિયડ્સ દરમિયાન બ્લીડિંગ વધુ થાય છે કે ગરમી વધુ છે તો તેનો પ્રયોગ ન કરો. જો અનિયમિત માસિક સ્ત્રાવની ...
12
13
ગુરુવાર,ફેબ્રુઆરી 18, 2021
ઋતુ બદલવાની સાથે રોગનો ખતરો વધવા માંડે છે. તાવ, ખાંસી-શરદી, શરીરનો દુ:ખાવો, માથાનો દુખાવો, અપચો, ઉલ્ટી, ઝાડા થવા સામાન્ય વાત છે એવામાં તમારા કિચનમાં ઘણી એ
13
14
મંગળવાર,ફેબ્રુઆરી 16, 2021
આમ તો દહીનુ સેવન આરોગ્ય માટે લાભકારે માનવામાં આવે છે. દહી દૂધની તુલનામાં વધુ પૌષ્ટિક પણ છે અને શસહેલાઈથી હજમ પણ થઈ જાય છે. પણ જરૂરી નથી કે દરેક વ્યક્તિને દહી ફાયદો જ કરે. ખોટા સમયે અને ખોટી રીતે ખાવામાં આવેલુ દહી અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્બને ...
14
15
રવિવાર,ફેબ્રુઆરી 14, 2021
લીલી મરચામાં સ્વાદ તેમજ સ્વાસ્થ્ય માટેના ગુણધર્મો છે. આપણામાંના મોટા ભાગના લીલા મરચાને ખાવાનું ખૂબ ગમે છે, પરંતુ શું તમે જાણો છો કે જો લીલા મરચાને નિયમિત રીતે ખાવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થાય છે. જો તમે હજી અજાણ છો, તો જાણો લીલા મરચા ...
15
16
શુક્રવાર,ફેબ્રુઆરી 12, 2021
વજન ઘટાડવાના જુદા-જુદા તરીકા હોય છે. તેનામાંથી એવી તરીકા છે જે રાત્રે અજમાવી શકો છો. જો અમે રાત્રે સૂતાથી 30 મિનિટ પહેલા આ તરીકાને અજમાવે છે તો વજન ઘટાડવામાં મદદ મળે છે. ફિટનેસ એક્સપર્ટ જણાવે છે કે પથારી પર જતા પહેલા કરાવતી આ 8 એક્ટીવિટિજ જે વજન ...
16
17
શુક્રવાર,ફેબ્રુઆરી 12, 2021
મોટાભાગન અલોકોને ચાઉમીન ખૂબ પસંદ હોય છે. તેઓ જ્યારે પણ બહારનુ ખાવા જાય છે તો તેમની ઓર્ડર લિસ્ટમાં ચાઉમીન કે હક્કા નૂડલ્સ જરૂર હોય છે. પણ શુ તમે જાણો છો કે ચાઉમીન ખાવાના ફાયદા ગણતરીના અને નુકશાન ખૂબ વધુ છે. આવો જાણી લઈએ કે ચાઉમીન ખાવાના શુ છે નુકશાન
17
18
ગુરુવાર,ફેબ્રુઆરી 11, 2021
વજન વધવાની સમસ્યા આજકાલ સામાન્ય સાંભળવા મળી રહી છે. વજન ઘટાડવા માટે અનેક લોકો ડાયેટિંગ કરવી શરૂ કરી દે છે. કે પછી રોટલી ખાવી બંધ કરી દે છે. અવુ બધુ કરવુ જરૂરી નથી. આજે અમે તમને એક એવી વસ્તુ વિશે બતાવીશુ જેને ખાઈને તમે તમારુ વજન ઘટાડી શકો છો. આ માટે ...
18
19
ગુરુવાર,ફેબ્રુઆરી 11, 2021
ભોજનમાં દરેક કોઈ ડુંગળીનો ઉપયોગ તો કરે છે. ડુંગળી સલાદના રૂપમાં ખૂબ ખાય છે. ડુંગળીના તડકાથી બનેલી દાળ-શાક ખાવામાં સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આવો અમે જાણીએ છે ડુંગળી માત્ર સ્વાદ જ નહી આપે પણ સ્વાસ્થયવર્ધક પણ છે.
19