સંબંધિત સમાચાર
- રાજ્યમાં હવે ઉનાળાની ગરમી દઝાડશે, માર્ચમાં અમદાવાદ સહિત રાજ્યમાં 38થી 40 ડિગ્રી સુધી પારો પહોંચશે
- સોજી ખાવાના 5 ફાયદા, શું તમે જાણો છો?
- હળદર અને આદુંની ગુણકારી ચાના 6 આરોગ્ય ફાયદા
- Health Tips - વજન ઘટાડવામાં કારગર છે ઈલાયચી, જાણો તેના ફાયદા
- Green chilly લીલા મરચા ખાવાના આ 7 શ્રેષ્ઠ ફાયદા તમને ચોકાવશે
ઉનાળાની ગરમીથી બચવાના 10 સરળ ઉપાય
ઉનાળાની ઋતુમાં થોડીક બેદરકારી લૂ લાગવાના કારણ બની શકે છે. આ સમયે ચેહરા લાલ થઈ જાય છે, શ્વાસ લેવામાં તકલીફ અને ચકકર આવવા જેવા લક્ષણો થાય છે. લૂથી બચવા માટે આ ઉપાયોને અજમાવી શકાય છે.
નાશ્તા- ઘરેથી નિકળતા પ હેલા નાસ્તો કરીને જાઓ. ખાલી પેટ રહેવાથી વધારે કમજોરી રહે છે.
આમલી- આમલીનુ પાણી પીવુ લૂમાં લાભદાયક હોય છે. આમલીને પાણીમાં પલાળીને એમાં થોડા ગોળ મિક્સ કરી લો. એનુ પાણી પીવું આમલીના ગૂદાને હાથ અને પગ તળે મસળો. એક ગ્લાસ લીંબૂ પાણીમાં મીઠું અને ખાંડ નાખી રોજ લો.
તરલ પદાર્થ - તરલ પદાર્થ વધારે લો. સાથે પાણીની બોટલ જરૂર રાખો.
કેરી(કાચા આમ) લૂથી બચવા કરીનું પના( કાચી કેરીનું ( જ્યુસ) ખૂબ કારગર ઉપાય છે.
ડુંગળી- ગરમીમાં રોજ બે ડુંગળી ખાવી . આ શરીરને ઠંડું રાખે અને લૂ લાગવાથી બચાવે છે.
તુલસી- તુલસીના પાનના રસ ખાંડમાં મિક્સ કરી પીવુ જોઈએ. આથી લૂ નથી લાગતી અને લૂ લાગી હોય તોય પણ આરામ મળે છે.
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા અમારા ફેસબુક પેજ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
ये भी पढ़ें