0
તુમ્હી મેરી દુનિયા
રવિવાર,ફેબ્રુઆરી 10, 2008
0
1
રવિવાર,ફેબ્રુઆરી 10, 2008
પ્રેમ પહેલાં પણ થતો હતો અને પ્રેમ આજે પણ થાય છે. પરંતુ આજે પ્રેમ કરવાની રીત અને તેને ઈઝહાર કરવાના ઢંગ બદલાઈ ગયાં છે. આજથી થોડાક વર્ષો પહેલાંનું દ્રશ્ય યાદ કરો જ્યારે કોઈ છોકરો છોકરીને જોતો અને માની લો કે છોકરી શરમાતા શરમાતા હસીને...
1
2
રવિવાર,ફેબ્રુઆરી 10, 2008
યાદમાં તેમની રડતાં-રડતાં આંખો સુઝી ગઈ
અમે તો દુ:ખથી બળી ગયા, તે ખુશીઓ મનાવી રહ્યા છે.
સિતમની પણ હદ હોય છે, એ તો હદ જ પાર કરી ગયા
અમને વધુ બળાવવા તેઓ બીજાને દોસ્ત બનાવી રહ્યા છે.
2
3
રવિવાર,ફેબ્રુઆરી 10, 2008
જ્યારે તમારો બોયફ્રેંડ તમારી કોઈ નાનકડી વાતથી નારાજ થઈ જાય અને ઘણી કોશિશ કરવા છતા ન માને તો તમારે શુ કરવું જોઈએ. જો વાત હાથમાંથી નીકળી ગઈ તો આ જ સમજવામાં તમારી ભલાઈ છે
3
4
વધુ લાગણીશીલ ન બનો - મોટાભાગે એવુ જોવા મળે છે કે પુરૂષ પ્રેમમાં વધુ લાગણીશીલ થઈ જાય છે. આવુ ન કરો. એવુ ન બને કે તમારી લાગણીશીલતા તમારા દિલની વાત કહી જ ન શકે. કોઈ બીજુ જ તેના જીવનમાં આવી જાય.
4
5
જ્યારે ગિફ્ટની વાત આવે છે તો લોકોના ચહેરા પરની ખુશી જોવા લાયક હોય છે. અને વાત જ્યારે સરપ્રાઈઝ ગિફ્ટની હોય તો ખુશી બેવડી થઈ જાય છે. જ્યારે આ ગિફ્ટ પોતાની ગર્લફ્રેંડને આપવાની હોય તો ભેટ આપતા પહેલા
5
6
પ્રેમીને બળજબરીથી નહીં પ્રેમથી લાગણીથી અથવા નરમાશથી વશમાં કરી શકાય છે. પ્રેમી પર અધિકાર જમાવવાની પાછળ ક્યારેક તેને હંમેશા માટે ગુમાવી દેવાનો ભય છુપાયેલો છે. પ્રેમી અન્યની સાથે વાતચીત કરે, હળેમળે અથવા ફરવા જાય તો આપણુ લોહિ ઉછાળા...
6
7
કહેવાય છે કે, હ્રદયને સ્પર્શતો મધુર અહેસાસ એટલે પ્રેમ, પરંતુ પ્રેમ સંર્દભે ઉંડાણપૂર્વકના સંશોધન બાદ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે પ્રેમ માનસિક અવસ્થા છે. જેવી રીતે કોઈ માદક પદાર્થ કે દવાની આદત પડ્યા પછી તે નહીં મળવાથી શરીરના હાર્મોનલ સ્ત્રાવોમાં...
7
8
દરેક માણસને ભગવાને એક નાનકડુ દિલ આપ્યુ છે, આ દિલને આગળ ભલભલા મજબૂર થઈ જાય છે. જ્યારે આ નાનકડાં દિલમાં કોઈ વસી જાય છે તો આપણી ઉંધ હરામ થઈ જાય છે. જો ભણતા હોય તો અભ્યાસમાં ધ્યાન નથી લાગતુ,
8
9
આ સમસ્યાથી બચવાની સૌથી સરળ રીત છે તમારી વાતચીતમાં તમે 'હમ' નો પ્રયોગ ખૂબ જ સાવધાની પૂર્વક કરવો જોઈએ. મતલબ એવુ કહેવાની જગ્યાએ 'આ રવિવારે આપણે શુ કરે રહ્યા છે ? ના બદલે એવુ કહો ' હું વિચારુ છુ કે આ રવિવારે જો આપણે ફિલ્મ જોવા જઈએ તો કેવુ રહેશે,
9
10
કેવુ છે આ નાદાન દિલ, જે તેમની એક ઝલક માટે તડપે છે
પણ તે નજીક આવતા પહેલા જ દિલના ઘબકારા કેમ વધે છે
આજે જ્યારે તેમનો સામનો થશે તો કશુ તો જરૂર થવાનુ છે
આટલા વર્ષથી સાચવેલુ દિલ ક્ષણમાં તેમનુ થઈ જવાનુ છે
10
11
ભૌતિકતાવાદના આ યુગમાં પ્રેમનો અર્થ ઝડપથી બદલાઈ રહ્યો છે, અને કેમ ન બદલાય ? આ નાસભાગની દુનિયામાં જીંદગી જીવવાની દ્રષ્ટિ જ બદલઈ ગઈ છે. તેથી પ્રેમનુ સમીકરણ પણ બદલાઈ ગયુ છે અને માણસો પણ બદલાઈ ગયા છે.
11
12
શનિવાર,જાન્યુઆરી 26, 2008
ગુજરાતના રાજ્યપાલ શ્રી નવલ કિશોર શર્માએ આજે 59માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમીત્તે તાજેતરમાં નવા રચાયેલા તાપી જિલ્લાના મુખ્યાલય ખાતે રાષ્ટ્રીય ત્રીરંગો ફરકાવીને ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણીની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી..
12
13
શનિવાર,જાન્યુઆરી 26, 2008
ભારતના સૌથી મોટા 'ટેકઓવર ટાયકૂન' રતન તાતા, સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, આશા ભોંસલે, એન. આર. નારાયણમૂર્તિ, કેન્દ્રીય પ્રધાન પ્રણવ મુખર્જી અને વિશ્વનાથન્ આનંદે તેમના ક્ષેત્રોમાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ તેમને...
13
14
શનિવાર,જાન્યુઆરી 26, 2008
સઘન સુરક્ષા અને આતંકવાદી હુમલાઓની દહેશત વચ્ચે આજે દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી શરૂ થઇ ગઇ છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી લશ્કરી છાવણીમાં ફેરવાઇ ગયું છે. આતંકવાદી હુમલાને નિષ્ફળ કરવા સાવચેતીનાં તમામ પગલાંઓ લેવામાં આવ્યાં છે. દેશને
14
15
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
આજે ભારતના પ્રખ્યાત અને સન્માનિય 13 લોકોને પદ્મ વિભૂષણ અને 35ને પદ્મ ભૂષણ અને 71 હસ્તિઓને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ક્રિકેટના મહાન ખેલાડી સચીન તેંદુલકર, ચેસના નંબર વન ખેલાડી વિશ્વનાથ આનંદ, એવરેસ્ટ સર કરનાર પહેલા..
15
16
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ગુજરાતના રાજ્યપાલ નવલ કિશોર શર્માએ અને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની જનતાને 59માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છા પાઠવી હતી. રાજ્યપાલે તેમના સંદેશામાં કહેલું કે, ગુજરાતે વર્ષ 2007-08 માટે રાજ્ય વાર્ષિક યોજનામાં પોષણ, હાઉસિંગ , પ્રાથમિક..
16
17
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમણે 'જય હિન્દ' જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યુ હતુ. ગાંધીજીએ સુભાષ બાબુને 'દેશભક્તોના દેશભક્ત'નુ બિરુદ આપ્યુ હતુ. કહેવાય છે કે, જો ભાગલા વખતે...
17
18
ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
આપણો દેશ દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે અને તેને આઝાદીને 60 વર્ષ પૂર્ણ થયાં છે અને આપણે અત્યારે કેવું અનુભવી રહ્યાં છીએ? શું આપણે ખુશ છીએ કે દુ:ખી છીએ? આપણે નિરાશા અને દુ:ખોથી ભરેલા છીએ કે ગૌરવપૂર્ણ છીએ? વર્ષોથી ચાલ્યાં આવતાં આપણા...
18
19
ગુરુવાર,જાન્યુઆરી 24, 2008
દિલ્લીમાં પ્રજાસત્તાક દિને યોજાનારી રેલીમાં ગુજરાતના પાટણની 'રાણકીવાવ'નો ટેબ્લો રજુ કરવામાં આવશે. જે માટે રાણકીવાવનુ આબેહુબ માળખુ તૈયાર કરવામાં આવ્યુ છે અને તેની આગળના ભાગે સ્થીત ઝરુખો પણ બનાવવામાં આવ્યો છે. રાણકીવાવની પ્રતિકૃતિની આગળ...
19