શુક્રવાર, 2 જાન્યુઆરી 2026
0

કેટલી સુંદર મિત્રતા

શનિવાર,ઑગસ્ટ 2, 2008
0
1
એ રીતે સાથ દે છે સદા એક ક્ષણના દોસ્ત પગલાં બની ગયા છે તમારા ચરણના દોસ્ત, ઊભરો રહે ન દિલમાં ન બદનામીનો ડર, શોધુ છુ ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત
1
2

શુ તમે સાચા મિત્ર છો ?

શનિવાર,ઑગસ્ટ 2, 2008
આજે આપણી દિનચર્યા એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે સવારથી સાંજ કેવી વીતી જાય છે તે ખબર જ નથી પડતી. કદી ક્દી એટલા કામ હોય છે કે કોઈને જોવાનો કે કોઈનુ સાંભળવાનો પણ સમય નથી હોતો, અને જ્યારે આપણે ફ્રી હોઈએ છીએ ત્યારે આપણી પાસે કોઈ નથી હોતુ. ઘણીવાર એવી ઘટનાઓ બની ...
2
3

ફેન્ડશીપ વીથ પેટ્સ.......

શનિવાર,ઑગસ્ટ 2, 2008
મિત્રતા કોને કહેશો તમે? શુ ફક્ત માણસો વચ્ચેના સંબંધને જ આપણે મિત્રતા કહી શકીએ. શું બે માણસો વચ્ચે જ સાચી જ મિત્રતા બંધાય ? શું ક્યારેય માણસ કે કોઈ પ્રાણી વચ્ચે મિત્રતા ન હોઈ શકે? આજે જ્યારે માણસ એક બીજા માણસ પ્રત્યે વિશ્વાસ ગુમાવતો જાય છે
3
4
આપણે એક ગુજરાતીમાં મિત્રતા માટે ખુબ જ પ્રખ્યાત કહેવત છે કે - મિત્ર એવો શોધવો કે ઢાલ સરીખો હોય. સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય. મિત્રનો અર્થ શું થાય જાણો છો તમે? મિત્ર એટલે- - જેમાં તમે તમારુ પોતાનું પ્રતિબીંબ જોઇ શકો. મિત્રએ તમારો અરીસો ...
4
4
5

મારા મિત્રો મારા પુસ્તકો

શનિવાર,ઑગસ્ટ 2, 2008
મારા પ્રિય મિત્રો મારા પુસ્તકો છે જેમણે મારા જીવનમાં ભર્યુ જ્ઞાન છે હું હતો એક ખાલી ખોખું મારા મગજમાં જ્ઞાનનો ભંડાર તેમણે ભર્યો છે
5
6

બદલાઈ ગયો મિત્રતાનો અર્થ

શનિવાર,ઑગસ્ટ 2, 2008
રસ્તાઓ પર વધતો જતો ટ્રાફીક દેશની પ્રગતિનું પ્રતિક નથી પરંતુ દેશની બરબાદીનું પ્રતિક છે. આ ભલે કોઈના ગળે ઉતરે કે ના ઉતરે પરંતુ ઉતરી પણ કેવી રીતે શકે સાચી વાત તો બધાને કડવી જ લાગતી હોય છે ને! આ વધતો જતો ટ્રાફીક આપણી પાસે ઓછા પડતાં સમયની
6
7
ઘણાં લોકોને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હોય છે. એક કહેવત છે કે વિદેશમાં વિદ્યા મિત્ર સમાન છે. અને વિદ્યા મળે છે પુસ્તકો દ્વારા. તો તે પણ આપણા સારા મિત્રો થયાં ને! માણસનો સાથ ભલેને એક માણસ છોડી દે પરંતુ પુસ્તકો તો હંમેશા તેની સાથે રહે છે. પછી ભલે ને ...
7
8

મિત્રતા કેવી હોવી જોઈએ ?

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
સર્વોત્તમ મિત્રતા એક વૃત્ત જેવી હોય છે, જેનો કોઈ પ્રારંભ કે અંત બિન્દુ નથી હોતો. મિત્ર કપડાંની જેમ રોજરોજ બદલાતો નથી. મિત્રનો મતલબ છે એક એવો વ્યક્તિ જે તમારા સુખ-દુ:ખમાં દરેક સમયે તમારી સાથે રહે. જ્યારે તમને તેની ઉણપ લાગે ત્યારે તે તમારી સામે હોય,
8
8
9

સોળ સોમવારની વાર્તા-2

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
એક નગરમાં એક ધનીક વ્યાપારી રહેતો હતો. ખુબ જ દૂર સુધી તેનો વ્યાપાર ફેલાયેલો હતો. નગરમાં તે વ્યાપારીનું ખુબ જ માન સન્માન હતું. આટલુ બધું હોવા છતાં પણ તે વ્યાપારી મનથી ખુબ જ દુ:ખી હતો. કેમકે તે વ્યાપારીને એક પણ પુત્ર ન હતો. દિવસ રાત તેને એક જ
9
10

સાચા મિત્રો : પતિ પત્ની

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
ભારતમાં સૌથી સારો કોઈ રીત રિવાજ હોય તો એ છે વિધિસર લગ્ન કરાવવાનો રિવાજ. જ્યારે પતિ પત્ની અગ્નિના સાત ફેરા ફરે છે તો મન એક અનોખા બંધનમાં બંધાઈ જાય છે. આ સાત ફેરા એટલે જ ....
10
11

ॐ ના જપનો ચમત્કાર

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
લંડન. હિન્દુ ધર્મશાસ્ત્રોનાં અનુસાર પૃથ્વીની ઉત્પત્તિના સમયે નીકળેલ પહેલી ધ્વની હતી ॐ જેને આકાશ, પાતાળ અને ધરતી સહિત સમસ્ત જગતને ગુંજતું કરી દીધું હતું. આ પવિત્ર ધ્વનિની મહિમા અને તેના પ્રભાવને આજે આખી દુનિયા માની રહી છે.
11
12

શ્રી શિવ ચાલીસા

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
જય ગિરિજાપતિ દીનદયાલ સદા કરત સંતન પ્રતિપાલા ભાલ ચન્દ્રમા સોહત નીકે કાનન કુંડલ નાગફની કે અંગ ગૌર સિર ગંગ બહાયે મુળ્ડમાલ તન ક્ષાર લગાયે વસ્ત્ર ખાલ બાઘમ્બર સોહે છવિ કો દેખી નાગ મુનિ મોહે
12
13

નટરાજ સ્તુતિ

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
સત સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમ:... હે આદ્ય ગુરૂ શંકર પિતા નટરાજ રાજ નમો નમ:...
13
14

શિવ સ્તુતિ

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુ:ખ હરનારા, શુભ સૌનું સદા કરનારા; હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
14
15

પ્રદોષ નૃત્ય

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
એક સમયની વાત છે ભગવાન શિવના તાંડવ નૃત્યમાં સમ્મેલિત થવા માટે બધા જ દેવગણ કૈલાસ પરવત પર હાજર થયા. જગતજનની માતા ગૌરી ત્યાં દિવ્ય રત્નસિહાસન પર બેસીને પોતાની અધ્યક્ષતામાં તાંડવનું આયોજન કરાવવા માટે ઉપસ્થિત હતાં. દેવર્ષી નારદ પણ તે નૃત્ય કાર્યક્રમમાં
15
16

શિવજીની આરતી

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
જય શિવ ઓંકારા, ભજ જય શિવઓંકારા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) અર્ધાગી ધારા. ॐ હર હર હર મહાદેવ અકાનન ચતુરાનન, પંચાનન રાજે, શિવ પંચાનન... હંસાનન ગરૂડાસન (2) વૃષવાહન સાજે, જય શિવ
16
17

શિવને પ્રિય શ્રાવણ માસ

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણના પાતાળ ખંડના આઠમા અધ્યાયમાં જ્યોતિર્લીગો
17
18

શ્રી શીવ સ્તવન

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
વન્દે શમ્ભુઉમાપતિં વન્દે જગત્કારણં વન્દે પન્નગભૂષણં મૃગધર વન્દે પશૂનાં પતિમ. વન્દે સૂર્યશશાંકવહનિનયનં વન્દે મુકુન્દપ્રિયં વન્દે ભક્તજનાશ્રયં ચ વરદં વન્દે શિવ શંકરમ. વન્દે પંચમુખાંબુજં વિનયનં વન્દે લલાટેક્ષણં વન્દે વ્યોમગતં જટાસુમુકુટં ...
18
19

મહામૃત્યંજય જપ

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
મહામૃત્યુંજય મંત્ર જપવાથી અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે અને આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતા સમયે આ મંત્રનો જપ કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. દૂધને જોતા જોતા આ મંત્રનો જાપ કર્યા બાદ તે દુધને પીવાથી યૌવનની
19