આજે આપણી દિનચર્યા એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે સવારથી સાંજ કેવી વીતી જાય છે તે ખબર જ નથી પડતી. કદી ક્દી એટલા કામ હોય છે કે કોઈને જોવાનો કે કોઈનુ સાંભળવાનો પણ સમય નથી હોતો, અને જ્યારે આપણે ફ્રી હોઈએ છીએ ત્યારે આપણી પાસે કોઈ નથી હોતુ. ઘણીવાર એવી ઘટનાઓ બની ...
મિત્રતા કોને કહેશો તમે? શુ ફક્ત માણસો વચ્ચેના સંબંધને જ આપણે મિત્રતા કહી શકીએ. શું બે માણસો વચ્ચે જ સાચી જ મિત્રતા બંધાય ? શું ક્યારેય માણસ કે કોઈ પ્રાણી વચ્ચે મિત્રતા ન હોઈ શકે? આજે જ્યારે માણસ એક બીજા માણસ પ્રત્યે વિશ્વાસ ગુમાવતો જાય છે
આપણે એક ગુજરાતીમાં મિત્રતા માટે ખુબ જ પ્રખ્યાત કહેવત છે કે -
મિત્ર એવો શોધવો કે ઢાલ સરીખો હોય.
સુખમાં પાછળ પડી રહે દુખમાં આગળ હોય.
મિત્રનો અર્થ શું થાય જાણો છો તમે? મિત્ર એટલે-
- જેમાં તમે તમારુ પોતાનું પ્રતિબીંબ જોઇ શકો. મિત્રએ તમારો અરીસો ...
રસ્તાઓ પર વધતો જતો ટ્રાફીક દેશની પ્રગતિનું પ્રતિક નથી પરંતુ દેશની બરબાદીનું પ્રતિક છે. આ ભલે કોઈના ગળે ઉતરે કે ના ઉતરે પરંતુ ઉતરી પણ કેવી રીતે શકે સાચી વાત તો બધાને કડવી જ લાગતી હોય છે ને! આ વધતો જતો ટ્રાફીક આપણી પાસે ઓછા પડતાં સમયની
ઘણાં લોકોને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હોય છે. એક કહેવત છે કે વિદેશમાં વિદ્યા મિત્ર સમાન છે. અને વિદ્યા મળે છે પુસ્તકો દ્વારા. તો તે પણ આપણા સારા મિત્રો થયાં ને! માણસનો સાથ ભલેને એક માણસ છોડી દે પરંતુ પુસ્તકો તો હંમેશા તેની સાથે રહે છે. પછી ભલે ને ...
સર્વોત્તમ મિત્રતા એક વૃત્ત જેવી હોય છે, જેનો કોઈ પ્રારંભ કે અંત બિન્દુ નથી હોતો. મિત્ર કપડાંની જેમ રોજરોજ બદલાતો નથી. મિત્રનો મતલબ છે એક એવો વ્યક્તિ જે તમારા સુખ-દુ:ખમાં દરેક સમયે તમારી સાથે રહે. જ્યારે તમને તેની ઉણપ લાગે ત્યારે તે તમારી સામે હોય,
એક નગરમાં એક ધનીક વ્યાપારી રહેતો હતો. ખુબ જ દૂર સુધી તેનો વ્યાપાર ફેલાયેલો હતો. નગરમાં તે વ્યાપારીનું ખુબ જ માન સન્માન હતું. આટલુ બધું હોવા છતાં પણ તે વ્યાપારી મનથી ખુબ જ દુ:ખી હતો. કેમકે તે વ્યાપારીને એક પણ પુત્ર ન હતો. દિવસ રાત તેને એક જ
ભારતમાં સૌથી સારો કોઈ રીત રિવાજ હોય તો એ છે વિધિસર લગ્ન કરાવવાનો રિવાજ. જ્યારે પતિ પત્ની અગ્નિના સાત ફેરા ફરે છે તો મન એક અનોખા બંધનમાં બંધાઈ જાય છે. આ સાત ફેરા એટલે જ ....
લંડન. હિન્દુ ધર્મશાસ્ત્રોનાં અનુસાર પૃથ્વીની ઉત્પત્તિના સમયે નીકળેલ પહેલી ધ્વની હતી ॐ જેને આકાશ, પાતાળ અને ધરતી સહિત સમસ્ત જગતને ગુંજતું કરી દીધું હતું.
આ પવિત્ર ધ્વનિની મહિમા અને તેના પ્રભાવને આજે આખી દુનિયા માની રહી છે.
એક સમયની વાત છે ભગવાન શિવના તાંડવ નૃત્યમાં સમ્મેલિત થવા માટે બધા જ દેવગણ કૈલાસ પરવત પર હાજર થયા.
જગતજનની માતા ગૌરી ત્યાં દિવ્ય રત્નસિહાસન પર બેસીને પોતાની અધ્યક્ષતામાં તાંડવનું આયોજન કરાવવા માટે ઉપસ્થિત હતાં.
દેવર્ષી નારદ પણ તે નૃત્ય કાર્યક્રમમાં
ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે.
પદ્મ પુરાણના પાતાળ ખંડના આઠમા અધ્યાયમાં જ્યોતિર્લીગો
મહામૃત્યુંજય મંત્ર જપવાથી અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે અને આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે. સ્નાન કરતી વખતે શરીર પર પાણી નાંખતા સમયે આ મંત્રનો જપ કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. દૂધને જોતા જોતા આ મંત્રનો જાપ કર્યા બાદ તે દુધને પીવાથી યૌવનની