અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધવાના ડરથી બજાર પહેલા ગભરાઈ ગયું પરંતુ પછી શાંત થઈ ગયું અને તેજીની દિશામાં આગળ વધ્યું. છેલ્લા કેટલાક સત્રોથી ...
યુદ્ધવિરામ સમાપ્ત થાય તેના એક દિવસ પહેલા, ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણાનો બીજો રાઉન્ડ યોજાવાનો છે. ઈરાને ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. ...
હવામાન વિભાગે આગામી 72 કલાક માટે ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વાવાઝોડા અને મુશળધાર વરસાદની ચેતવણી જારી કરી છે. આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને ...
સોમવારે રાત્રે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે તિલક વર્માએ એટલી જોરદાર ઇનિંગ્સ રમી કે વિરોધી ટીમ ગુજરાત ટાઇટન્સ તેમની સામે જીતી શકી નહિ. IPLના ...
Gujarat Local Body Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતદાનની તારીખ નજીક આવતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક હુમલાઓ વધુ તીવ્ર ...
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે પાટણ જિલ્લા ભાજપમાં મોટો ભૂકંપ આવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 26 જેટલા ...
છત્તીસગઢના જશપુર જીલ્લામાં આરા પહાડ સાથે અથડાઈને એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થઈ ગયુ. દુર્ઘટનામાં વિમાનના પાયલોટ અને કો-પાયલટનુ મોત થઈ ગયુ.
બાલોતરામાં પચપદ્રા રિફાઇનરીમાં આજે આગ લાગી હતી. આગને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને ધુમાડો દૂર દૂરથી જોઈ શકાતો હતો. પીએમ મોદી કાલે ...
સોમવારે જાપાનમાં એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર આશરે 7.5 હતી. ભૂકંપ દેશના ઉત્તરપૂર્વીય દરિયાકાંઠે આવ્યો હતો, જેના ...
આજે, સોમવાર, 20 એપ્રિલ, 2026 ના રોજ બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો. વૈશ્વિક ઉથલપાથલ અને સ્થાનિક બજારમાં બદલાતી માંગ વચ્ચે, ...
Nida Khan TCS Nashik Case Update: મહિલા આયોગની તપાસ ત્રીજા દિવસે પણ ચાલી રહી છે. આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, મહિલા આયોગની ...
મતદાતાઓને તેમના સંબંધીઓ ફોન કરીને બોલાવી રહ્યા છે. બધાને અંદરથી ભય છે કે જો તેમને મતદાન ન કર્યુ તો તેમનુ નામ વોટર લિસ્ટમાંથી કપાય જશે. આ કારણે ...
નાગપુરના એક એનજીઓમાં કામ કરનારી યુવતીઓએ કાજી પર યૌન શોષણ અને ધમકી આપવાનો આરોપ છે. આરોપ છે કે કાજી ઈસ્લામ ધર્મ કબૂલ કરવા માટે દબાણ બનાવતો હતો.
ભારતમાં એથ્લેટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે એક ચોંકાવનારો ખુલાસો કરતા, એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI) ના પ્રવક્તા આદિલ સુમારીવાલાએ કહ્યું છે ...
ગ્રેટર નોઇડામાં એક સ્કૂલ વાન અકસ્માતમાં અનેક બાળકો ઘાયલ થયા. ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
જમ્મુના રામનગર વિસ્તારમાં થયેલા આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થઈ ગયા. જ્યારે કે અનેક લોકો ઘાયલ થઈ ગયા છે. કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહના ...
આરોપીએ હત્યા કરતા પહેલા પરિવારના બધા લોકોને ઉંઘની ગોળીઓ ખવડાવી દીધી હતી. આ કારણે બધા ગાઢ સૂઈ રહ્યા હઆ અને તેમને પોતાની પુત્રીઓને મોતને ઘાટ ઉતારે ...
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિ વાટાઘાટો માટે તેમની ટીમ પાકિસ્તાન રવાના કરી છે. દરમિયાન, મહત્વપૂર્ણ ભૂમિકામાં જેડી વાન્સનું સ્થાન કોણ લેશે ...
રવિવારે સવારે લ્યુઇસિયાનાના શ્રેવપોર્ટમાં એક ભયાનક ઘટના બની. આ અંધાધૂંધ ગોળીબારમાં આઠ બાળકો સહિત દસ લોકોના મોત થયા. બાળકો એક થી ચૌદ વર્ષની વયના ...
અનુસાર, આગામી દિવસોમાં ઉત્તરપશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં ગરમીનું મોજું આવવાની સંભાવના છે. ઝારખંડ, ઓડિશા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, ...
ગુવાહાટીમાં વરસાદે ભારે હોનારત સર્જી છે, ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને આજે શાળાઓ અને કોલેજો બંધ છે. ગુવાહાટીમાં આજે વરસાદને કારણે ...